________________
ઝળહળતાં નક્ષત્રો
૬૩૯ લઈને શત્રુંજય લઈ ગયેલ. પછીના ચોમાસામાં ભણસાળી મુંબઈ (પાલનપુરવાળા) રૂા. ૧૦૦ સુધીના ગીરનારજી સંઘ લઈ ગયા.
વસ્ત્રો અને ચંપલ બંને ભેગા વાર્ષિક વાપરવાના અભિગ્રહ પૂ.આ. શ્રી જગચંદ્રસૂરિજી મ.સા.ની નિશ્રામાં ઘાટકોપર
જૂનો લીધેલ અને તે પાળેલ છે. મીલોના શેર પર કન્ટ્રોલ ૨૦૬૧ના ચોમાસામાં સાધર્મિક ભક્તિની ચાનક ચઢી ૭
ભાવના, જાડા ધોતિયા અને જાડા ઝભાનું કાપડ ખરીદે પાર્ટી ઊભી થઈ ગઈ. ૭ સાધર્મિક વાત્સલ્ય-છ આદેશ
અને ગામમાં સીવડાવે. નિયમ અખંડ રાખે. અપાઈ ગયા. ૫-૫ Yrsના આદેશ અપાઈ ગયા. ધન્ય. * અમદાવાદમાં અને મંદીના સમયમાં પૂ.આ. શ્રી વિ. -મનુભાઈ સુતરિયા-નડિયાદ જૈન સંઘના મુખ્ય ટ્રસ્ટી.
રત્નસુંદરસૂરિજી. મ.શ્રીએ સુંદર પ્રવચન ચલાવ્યું અને શ્રી શાંતિનાથ દેરાસરજીની ખનનવિધિના વિધિકાર
સાધર્મિક-ભક્તિનું રૂા. ૭ કરોડ ઉપરનું ફંડ ઊભું થઈ રમણભાઈને આ ઉદારદિલ શ્રાવકે પોતાના ખુદના રૂા. ગયું. ૨૦૦૧/- ની ભેટ (સં. ૨૦૩૭) આપી. તેમને ટેક્ષીમાં કે ચીખલી ગામના વીરચંદ મોહનલાલ શાહ એમને અમદાવાદથી લાવ્યા અને મૂકી આવ્યા. ટેક્ષીવાળાને ૧૨ વર્ષથી બોલવાનું બંધ થઈ ગયું હતું. ઉ.વ. ૪૯. ૨૨૫ને બદલે ૨૫૨ આપ્યા.
નવકારમંત્રનો જાપ ખૂબ કરે. પૂના ગોડીજીમાં દર્શન-મુનિરાજશ્રી મતિસુંદરવિજયજી મહારાજ-ચાર વર્ષના
ભક્તિ-જાપના પ્રભાવે એમની જીભ ખૂલી ગઈ–બોલતા દીક્ષા પર્યાયમાં ચાર માસખમણ (મૃત્યુંજય તપ) કરી
થઈ ગયા. ખૂબ પ્રામાણિક-અભણ કે બાળકોને પણ ગજબ કર્મનિર્જરા કરી.
પોતાની દુકાને છેતરે નહીં. -ઉંજામાં પૂનમચંદ નામનો બાળક ૧૨ વર્ષનો એને *
ગોરેગાંવ (W) મુંબઈના કરૂણા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી વ્યાખ્યાન શ્રવણ બાદ ૧૮000 સાધુને વંદનની ભાવના
ભાવિનભાઈ સી. ગાંઠાણી ભારે જીવદયા પ્રેમીથઈ. સવાર-બપોર-સાંજ ઉંજામાં ઉપાશ્રયમાં
જાનના જોખમે જીવોને બચાવી લેવાના ભારે સંકલ્પવાળા મહાત્માઓને ત્રણ ટાઈમ વંદન કરે. વરસે ૫00 વંદન
અને તે મુજબ આચરણવાળા. થાય. ૩૬ વર્ષ સુધીમાં ૧૮000 વંદન થઈ ગયા. આ -મુંબઈ બોરીવલી કાર્ટર રોડના ભોગીલાલભાઈ શાહ. એ જ પુણ્યથી જાણે ન હોય તે ખુદ સાધુ બની ગયા. સુશ્રાવક રોજ બે વખત પ્રતિક્રમણ સામાયિક-વ્રત-જપચારિત્રમોહનીય કર્મ ભાગી ગયા.
પર્વતિથિએ પૌષધ કરે. એમના પુત્રની સગાઈ દોઢ વર્ષ -કુકડાને પોતાને મરતી વખતે સાધુનું દર્શન થયું. મરીને
મોડી થઈ કારણ શરત એટલી હતી કે અમો રાત્રે જમતા એ જૈન શ્રાવક થયો. દર્શન સાધુનામ્ પુણ્ય......
નથી. કોઈને જમાડતા નથી. કન્યાએ એ રીતે જ રહેવું (જગચંદ્રસૂરિજી મ.સા.ના સગા ભાઈ..અતૂલના
પડશે. આઠેયભાઈ બહેન + એમના ઘરવાળા એમ ૧૬એ પિતાજી (બાબુભાઈ) જાતિસ્મરણ થયું. ખૂબ સુંદર
ભવ્યજીવો રાત્રિભોજન કરતાં નથી. ધન્ય! શ્રાવકપણું પાલન કરનારા બન્યા. જાન્યુઆરી ૨૦૬૭માં * -પાલીતાણા શત્રુંજયાવતાર શ્રી આદિનાથ દાદાને છેલ્લા સમાધિપૂર્વક પરલોક સિધાવ્યા.
ત્રણ વર્ષથી થાણા જિલ્લાના ભાયંદર(W)થી પગે ચાલીને -પાટણમાં સોસાયટીમાં જૈન દેરાસરની પ્રતિષ્ઠા પ્રસંગે
ભેટનારા અને વરસમાં એકવાર તો દાદાને આ રીતે મૂળનાયક ભગવાનની ઉછામણીની બોલી આગળ વધી.
ભેટવું જ એવા ભવ્ય સંકલ્પવાળા શ્રી સેવંતિલાલ જે બોલી બોલનાર ભાઈ અટક્યા તો તેમના ઘરવાળા
વોરા અને ધર્મપત્ની પ્રેમિલાબહેન. એક વરસ આમને બાજુમાં લઈ જઈને કહે, “મારા બધા જ દાગીના
કમ્પની આપનારા બન્યા મહેન્દ્રભાઈ આર. શેઠ. ઉતારીને પણ મૂળનાયક ભગવાનની બોલી ના છોડશો. -સમેતશિખરજી તીર્થની રક્ષા માટે સળંગ ૧૧૪૦ અને એ બોલી એમણે લીધી જ. લાભ લેનાર શ્રી અટ્ટમ (પ્રાય:) પહોંચ્યા છે અમદાવાદના નવીનભાઈ-શાંતિનગર).
દર્શનાબહેન. (હાલ તો કદાચ આનાથી પણ વધારે * -લગભગ કરોડપતિ કહી શકાય એવા કીર્તીભાઈ
સંખ્યામાં)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org