________________
ઝળહળતાં નક્ષત્રો
૫૯૧ (૧૦) ચારિત્રસંપન્ન એક મુમુક્ષુ જીવ જેટલું ઊંચું જીવન જીવે, જીવે છે, ઝેર છોડી અમૃત પીવે છે.
આશ્રિતો અને નિશ્રાવર્તીના જીવનધોરણ પણ ઊંચે જાય. (૧) ઉચ્ચારની મધુરતામાં છેતરાવા જેવું નથી તેવી મીઠાશ અસંખ્ય વરસો પૂર્વે આદિનાથજી પ્રભુએ વરસીતપ
તો માયાવી કે વ્યાપારી પણ વાપરી શકે છે. વિચારની કરેલો તો તેનું અનુકરણ આજ સુધી પણ કરનારા જોવા
સુંદરતામાં પણ મોહાવા જેવું નથી કારણ કે સારા મળે છે. મહેલમુખો ત્યાગી જંગલને મંગલ
નિમિત્તો સરી જતાં નરસા કે નબળા વિકલ્પો સતાવી બનાવનાર પાછળ શ્રમણો પણ ફીદા થાય છે.
શકે છે, પણ આયારની ઉત્તમતાને દુનિયા અને દેવો (૧૧) તીર્થંકર પ્રણિત ધર્મ એટલે નિષ્પક્ષપાતી પ્રરૂપણાઓ. પણ નમસ્કાર કરે છે. સો ટચના સોના જેવી સ્પષ્ટ વાતો, તે ધર્મમાં જ
(૧૭) સંસારીઓના સુખના મૂળમાં પાપ હોય છે, જ્યારે સાંભળવા મળે. એક તરફ વીતરાગી બનેલા મહાવીર
સંયતોના સુખ નિપાપ હોય છે તેથી જ તો પ્રભુ પોતાની દેશનામાં પોતાના અઢારમાં ભવની ભૂલો
શ્રમણાધિપતિ ભગવંતોના સમવસરણમાં સુખી જાહેર કરે, બીજી તરફ ભૂલ વગરના પુણીયા શ્રાવકના
દેવેન્દ્રો પણ સેવા બજાવવા દોડતા આવે છે. સામાયિકની પ્રશંસા કરે.
પ્રતિપક્ષે તીર્થકરો દેવગતિની પ્રશંસા નથી કરતા, કારણ (૧૨) જડ જગત અને જીવ જગત આંખ સામે તરવરે છે, કે દેવલોકથી કદી મુક્તિ થતી નથી.
તેમાં જ્ઞાનીઓને જીવ પ્રતિ પ્રશસ્ત રાગ હોય છે, જ્યારે (૧૮) અઢાર દોષોથી રહિત ભગવંતો પોતાના ગુણોથી જ જડ પ્રતિ વિરાગ. જ્યારે અજ્ઞાની તેથી વિપરીત જડનો
સર્વત્ર પ્રતિષ્ઠિત છે, તેથી જિનાલયોમાં થતી પ્રાણપ્રતિષ્ઠા રાગી અને જીવનો દ્વેષી હોય છે. ધર્મનો અદ્વેષ એ
તે ઉચિત ઉપચાર છે, વર્તમાનમાં ચાલેલા પ્રચારતંત્ર તો સત્યધર્મનો પાયો છે, ગુણઠાણાની ઇમારત
દ્વારા દેખાડાતા અશ્લીલ ચિત્રો અને દૃશ્યો સામે તેના વગર કેમ ચણી શકાય?
પડકાર છે સાથે શંકર સાથેની પાર્વતીના વિજાતીય (૧૩) માનવી લગભગ ત્રણ પ્રકારની ભૂલો જ વધારે કરે છે. વાસનાનો પ્રતિકાર પણ છે. તે પોતામાં ગુણો અને પરમાં દોષો વધુ જોવે છે, જ્યારે
(૧૯) ધર્મના પ્રચારક કે પ્રસારક બનવું સાવ સહેલું છે. તે માટે જ્ઞાની ગુરુ તેની ભૂલો સમજાવે છે ત્યારે માફી માંગી ધર્મમાં નૂતન પ્રવેશ કરનારને પણ શીખ આપવી ન પડે. પણ લે છતાંય તે જ ભૂલ ફરીવાર કરે છે અને છેલ્લી
પણ આચારસંપન્નતા સાથે શાસનના પ્રભાવક બનવું ભૂલ એ કરે છે કે કર્મોની પરાધીનતાવશ સ્વયંના
અઘરું છે કારણ કે સાચા પ્રભાવક બનવા ખોટી આત્મધર્મની સ્વાધીનતા ભૂલે છે.
મહેનતો નથી કરવાની રહેતી, પણ જિનાજ્ઞાના (૧૪) દાન-શીલ-તપ અને ભાવધર્મરૂપી ચાર આરાધનાઓમાં સંપૂર્ણ આરાધક બનવું અતિ દુકર છે, કેમ કે ત્યાં
ધનની શક્તિવાળા માટે દાન ધર્મ છે, મનની શક્તિવાળા છૂટછાટ નથી હોતી. શીલધર્મ આરાધે તથા તનબળયુક્તો તપધર્મને સેવે. (૨૦) શારીરિક અને માનસિક શક્તિના સ્વામી એવા સંયતોને
જ્યારે ત્રણેય શક્તિઓ ખૂટે ત્યારે ફક્ત ભાવધર્મ શહેર, નગર કે ગામના ભેદ શાને નડે! મહેલ-જંગલઆરાધવો; બાકીના સમયગાળામાં તન-મન-ધનથી
વન કે ઉપવનના વ્યામોહ શા માટે? ભીડભાડના ધર્મ ઉપાસવો એવો શ્રાવકાચાર છે, જે ભાવધર્મ આનંદ ઉધારા હોય છે, તેને જીતવા બને.
એકત્વભાવના, એકાકી વિચરણ, નિર્જરાલક્ષી (૧૫) સંસારનો વ્યવહાર રૂપીયા-પૈસા કે બાહુબુદ્ધિ વગેરે સાધનાઓ પૂર્વના મહર્ષિઓએ આદરી છે.
બાહ્યબળ ઉપર ચાલે છે, પણ સંયમીઓનો સાધના (૨૧) તપ તીવ્ર અને ભીખ છે પણ જ્ઞાન નથી તો તપનું વ્યવહાર આત્મબળ ઉપર ચાલે છે. અવધૂતોને દુનિયા ફળ અને કિંમત ઘટે છે, જ્ઞાન ચોખ્યું છે પણ નથી ઓળખી શકતી, પણ તેવા અણગારો દુન્વયી ચારિત્રાચાર નથી તો તેવા જ્ઞાનની શોભા હણાય છે, નીતિને જાણતા હોવાથી અનોખી રીતિથી જીવન ચારિત્ર છે પણ સમ્યક્દર્શન નથી તો, સંયમની સાધના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org