Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 623
________________ ઝળહળતાં નક્ષત્રો ૬૦૭ અસ્તુ કારણે અપવાદી વલણો સાથે પણ પરિણત મહાત્માઓ સંયમ છે, અને જે શાસનના શણગારોએ અણગારધર્મ આચરીસાધી રહ્યા છે. તેથી પણ સર્વે શ્રાવકોએ સર્વ સમુદાયના, આદરી જિનધર્મની વિજયપતાકાઓ વિદેશોમાં પણ ફરકાવી છે, ગચ્છના કે સંપ્રદાયના મહાત્માઓ પ્રતિ આદરભાવ રાખવો તેવા વિશ્વકલ્યાણકારી, સર્વજીવઅભ્યદયકારી અને રહ્યો અને જ્યાંથી જેટલું સારું અને સુંદર પ્રાપ્ત થાય તે મુક્તિસુખદાયી શાસનની સૂક્ષ્મ શક્તિઓનો વ્યાપ મેળવવાની ખેવના રાખવી જોઈએ. વધારવા નાની-નજીવી બાબતોની ઉલઝનોમાં ન અટવાઈ નીતિશાસ્ત્ર પણ કહે છે કે “સાધૂનાં દર્શન પુણ્ય'', લગીર ઉદાર બનવું પડશે. સર્વજીવો સાથેનો મૈત્રીભાવ તે પાછળ સંયમજીવનની દુર્લભતા અને દુષ્કરતા તરફ જ સ્થાપવો પડશે અને ગુણાનુરાગી બની જે જે પણ સારું દેખાય જણાય તેનો પ્રેમ સ્વીકાર કરવો કર્તવ્ય બનશે. ઇશારો છે. જો સાધક-સાધુ કે સાધર્મિક પ્રતિ દુર્ભાવ ઉત્પન્ન થાય તો સમ્યગ્દર્શન મલીન બને અને કહ્યું છે કે “áરમgો જેન શ્રમણોના ચારિત્રાચારને સત્ય અને મટ્ટો ઢંરામકૃરસ €િ નિવાળા". જૈન સંયતો પ્રતિ સત્વભાવથી સપર્શવા ૐ હ્રીં નમો ચરિતરરાનો જપ બહુમાન ઓછું થતું દેખીને જ તો અભયકુમાર મંત્રીએ બજાર શ્રમણોપાસકોએ ખાસ કરવા જેવો છે. 3ૐ નમો લોએ વચ્ચે રત્નના ઢગલા ગોઠવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહે ભૂલથી સવ્વસાહૂણં. કરેલ અપમાનના કારણે વીરાચાર્યજી ખરે બપોરે પાટણથી વિહાર કરવા તૈયાર થઈ ગયા હતા અને પછી શાન્તનું મંત્રીએ રાજાને તેમની ભૂલ સમજાવી પશ્ચાત્તાપ કરાવેલ, ત્યારે આચાર્ય ભગવંતે પણ ઉદારતાથી ક્ષમાપના કરી હતી. બાળસાધુની ભૂલથી ઉપાશ્રયની મેડી ઉપરથી પરઠવાયેલો કાજો વીસળદેવના મામાં સિંહ ઉપર પડતાં ક્રોધાવેશમાં સિંહે બાળસાધુને તમાચો મારી દીધેલ, ત્યારે વાતાવરણ બગડી ગયેલ અને વસ્તુપાળ મંત્રીના બોલને માન્ય કરી યુવાનોએ સિંહના २-नियम ३-आसन ઘરે જઈને પડકાર કરેલ તથા હાથ ઉઠાવનાર સિંહના હાથની આંગળીઓ કાપી નાખેલ, છતાંય રાજા વીસળદેવ ફક્ત મંત્રીઓને કેદ કરવાના ફરમાન સિવાય કંઈ કરી ન શક્યો હતો. કારણ કે આખોય લોકપ્રવાહ બાલમુનિ અને સાધુસાધ્વીઓની તરફેણમાં હતો. આ બધીય વાત-વાર્તાઓ નિકટના વર્તમાનકાળની થઈ પણ અનાદિકાળથી સંયમ સાધનાર સાધકો થયા અને ભાવિમાં પણ થવાના. દ્વારિકા નગરીને દ્વૈપાયને અગનભસ્મ કરી નાખી, ४-प्राणायाम ५-प्रत्याहार ६-धारणा પણ એક જ ગૃહસ્થ દીક્ષાની ભાવનાવાળો થયો, જેને તે બાળી ન શક્યો. અને સાથે લેખાંતે એ પણ જણાવવા જેવું છે કે ઉદયન જેવા મહામંત્રીને પણ અંત સમયની સમાધિ અપાવનાર એક બહુરૂપી જૈન સાધુ જ હતો જેણે, મંત્રીશ્વરના સ્વર્ગવાસ પછી સાચી દીક્ષા લઈ સંસારનો ત્યાગ કર્યો હતો. જ્યાં જિનશાસનમાં પૂર્વ-ક્રોડ જેવા વિરાટકાળ સુધીના સંયમપાલનકર્તાઓ થઈ ગયા છે, જ્યાં જન્મે બ્રાહ્મણ પણ કર્મો ૭. ધ્યાન ૮-સમધિ षरपद प्राप्ति જૈન ગણધરો બની ગૌતમસ્વામી વગેરે શાસન દીપાવી ગયા ?-યમ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720