________________
૫૦૦
જિન શાસનના
સ્તવન :
સમૂહમાં ઘંટનાદ સાથે ગવાતો વિશિષ્ટ કાવ્યપ્રકાર છે. ભગવાનના ગુણગાન પ્રાર્થનાસ્વરૂપે થાય છે. તેમાં “આરતી’ શબ્દ સંસ્કૃત “આરાત્રિક' અને પ્રાકૃત વિશેષરૂપે પ્રભુના ગુણગાન, મહિમા અને પ્રભાવનો નિર્દેશ હોય ‘આરતિય' પરથી ઉતરી આવેલ છે. મરાઠીમાં તેને આરર્તિક છે. મુખ્ય પાંચ ભગવાન ઉપરાંત શાશ્વતા-અશાશ્વતા તીર્થકરોના અને નીરાંજન કહે છે. આરતી પછી મંગલદીવો ઉતારવામાં સ્તવનસહિત પંચમહાતીર્થના સ્તવનની રચના થયેલી છે. ભાવ, આવે છે. આરતી દેવગુરુ મૂર્તિ સમક્ષ ઘીની વાટ પ્રગટાવીને રસ, અલંકાર, છંદ, તત્ત્વદર્શન, તિથિમહિમા, તીર્થયાત્રા જેવા ચક્રાકારે ફેરવવાની ક્રિયા છે. સાથે સાથે આરતીમાં ઇષ્ટદેવનું વિવિધ અંગોથી સ્તવન કાવ્ય ઓપે છે.
સ્વરૂપ, મહિમા–પ્રભાવ, દિવ્યશક્તિ–પરાક્રમ, ભક્તની ભક્તિમાર્ગની રચનાઓમાં વિશેષ લોકપ્રિય એવા
આર્દ્રભાવના, મનોકામના વ. વિચારો પદ્યમાં હોય છે. “રતિ’
ઔદ્રભાવના, મનોકામના સ્તવનમાં ઓછામાં ઓછી મર્યાદા પાંચ કડીની છે. ચૈત્યવંદન
એટલે પ્રીતિ, ‘આ’–ચારે, બધી બાજુથી આવવું. ભાવિક ભક્તો દૈનિકક્રિયાનું અંગ છે. ચૈત્યવંદન અને સ્તવન (હાથ અને
સમૂહમાં ઉભરાય છેને? આરતી પૂજા વિધિ કે ધાર્મિક આંગળીઓ અમુક પ્રકારે રાખીને) યોગમુદ્રામાં બોલાય છે.
અનુષ્ઠાનની પૂર્ણતા, નિવૃત્તિનું સૂચન કરે છે. ઇષ્ટદેવના ચોવીશી સ્તવન', રિખવનું મહાવીરજિનસ્તવન શ્રી પ્રીતિપાત્ર બની તેમની અસીમકૃપાની ફળપ્રાપ્તિ માટે પદ્મવિજયજીનું શ્રી આદીશ્વરપ્રભનું સ્તવન. મહાત્મા સાત્ત્વિકભાવે આરતી ઉતારાય છે. સંસ્કૃતમાં આરતીનો અર્થ આનંદઘનજીનું “શ્રી શ્રેયાંસનાથ જિનસ્તવન' વ.ને અહીં યાદ દુઃખ, પીડા, ચિતા વ.નો નાશ થવો એવો લેવાય છે. આરતી કરી શકાય.
ચક્રાકારે ફેરવીને દેવનું નખશિખ દર્શન કરવાની ક્રિયા પણ છે. દેવવંદન :
જિનમંદિરોમાં પણ સાયં-પ્રાતઃ આરતી થાય છે. આરતી
પાંચ વાટની છે જે પંચજ્ઞાનની સૂચક છે. મંગલદીવો એક તે ચૈત્યવંદનનો એક પ્રકાર છે. ચૈત્યવંદન એ આવશ્યક
વાટનો છે જે આત્માના જ્યોતિર્મય સ્વરૂપને દર્શાવે છે. ક્રિયામાં સ્થાન ધરાવે છે પરંતુ પર્વની ઉજવણી પણ ખાસ
સકળચંદે (સાકળચંદ) “ચારો મંગલાચાર' આરતી રચેલી. પ્રકારના શાસ્ત્રોક્ત આચારપ્રમાણે પરંપરાગત રીતે થાય છે. પૌષધ અને વિશેષ રીતના તહેવારોમાં દેવવંદનની ક્રિયાવિધિનું
થાળ : મહત્ત્વ વધુ હોય છે–ચોમાસી પર્વ, શાશ્વતી ઓળી, પર્વાધિરાજ મ.કા. સાહિત્યમાં ભક્તિપ્રધાન રચનાઓમાં પદસ્વરૂપ પર્યુષણ, દિવાળી-જ્ઞાનપંચમી-ચૈત્રીપૂનમ, મૌન એકાદશી વ.માં સાથે સામ્ય ધરાવતી થાળ” રચનાઓ જૈન (અને જૈનેતર) દેવવંદન, પૌષધવ્રતની આરાધનામાં ત્રિકાલ દેવવંદન કરવામાં કવિઓની મળી આવે છે. આવે છે.
એક થાળમાં વિવિધ પ્રકારની વાનગીઓ ગોઠવીને થાળ ‘દેવવંદન’ માટે પણ સમૃદ્ધ જૈન સાહિત્ય છે. શ્રી ઇષ્ટદેવને પ્રભુને ધરાવવામાં આવે છે તે સમયે ગવાતું પદ પણ દિવાળી દેવવંદન (કર્તા–શ્રી જ્ઞાનવિમલસૂરિ), શ્રી જ્ઞાનપંચમી “થાળ” કહેવાય છે જે ધરાવતી/ગાતી વખતે ત્યાં ખડા રહેલા દે.નં. (શ્રી વિજયલક્ષ્મીસૂરિ), શ્રી મૌન એકાદશ દેવવંદન (શ્રી ભક્તહૃદયે આદ્રભાવના અને સહૃદયતાથી તે આરોગવા વિનંતી રૂપવિજયજી), ચૈત્રીપૂનમ દે.નં. (શ્રી દાનવિજયજી), શ્રી કરવાની હોય છે. ભક્ત ધનવાન હોય કે ગરીબ હોય પણ તેનો ચૌમાસી દેવવંદન (શ્રી વીરવિજયજી), શ્રી અગિયાર ગણધર ગાવાનો થાળ' તો વિવિધ વાનગીઓથી ભરપૂર હોવાનો ! દવવદન (શ્રી કવિરાજ દીપાવજયજી)ને અહી યાદ કરી શકાય. વીતરાગ પાસે નૈવેદ્ય ધરાવીને આત્મા અણાહારી પદ આરતી :
મેળવે તે માટે અથવા દેવ-દેવીની ભક્તિથી પૌગલિક મધ્યકાલીન જૈન અને જૈનેતર સાહિત્યનો “આરતી’નો ઇચ્છાઓની પૂર્તિ થાય એવી ભાવના થાળ પાછળ રહેલી છે. કાવ્યપ્રકાર અદ્યાપિ લોકપ્રિય છે. આરતીમાં પાંચ દીવેટ જૈનધર્મની અષ્ટપ્રકારી પૂજામાં નૈવેદ્યપૂજા છે. થાળ સાથે આ (પંચદીપક) હોય છે. જૈનદર્શનમાં પ્રભુના અષ્ટપ્રકારી સદભ
સંદર્ભ યાદ આવે જ. જેનથાળમાં આત્મવિકાસ માટે પૂજાવિધાનમાં પાંચમી દીપકપૂજા છે. ‘આરતી’ ક્રિયા પણ છે લોકોત્તરભાવના પણ હોય છે. અને (સાહિત્ય) રચના પણ છે. ભક્તિક્ષેત્રે આરતી પ્રચલિત
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org