________________
જિન શાસનનાં
પ૬૦ तित्थयरो चउनाणी, सुरमहिओ सिज्झयव्वयंमि धुवं । अणिगृहियबलविरिओ, सव्वत्थामण ૩ઝમ II
ભાવાર્થ : “ચાર જ્ઞાનને ધારણ કરનાર, દેવતાઓથી પૂજિત અને તે જ ભવમાં ધ્રુવ (નિશ્ચયે) સિદ્ધિપદને પામનારા એવા તીર્થકરો પણ બલ અને વીર્યને ગોપવ્યા વિના સર્વ સામર્થ્ય વડે ઉદ્યમ કરે છે” જુઓ ઉપદેશ પ્રાસાદ પ્રવચન ૩00 કહે
s
'આંધળો Blind
જ :
છે પાંગળો બેઠેલો
इअ जइ तेवि हु नित्थिणपायसंसारसायरा वि जिणा। अब्भुज्जमंति तो सेसयाण को इत्थ वामोहो॥
ભાવાર્થ : “આ પ્રમાણે જ્યારે જેમને ચારગતિરૂપવિષય કષાયરૂપ સંસારસાગર પ્રાય: તરી ગયેલા જેવો જ છે એવા જિનેશ્વરો પણ (શુભયોગમાં) ઉદ્યમવંત થયા છે, તો પછી અહીંયા બીજાઓને શું વ્યામોહ કરવા જેવો છે? અર્થાતુ શો વિચાર કરવાનો છે? તેમણે તો અવશ્ય શુભ નિમિત્તમાં મનવચન-કાયાનું બળ–વીર્ય ફોરવવા યોગ્ય જ છે.” હજી પણ એકાંત નિશ્ચયવાદી પ્રશ્ન કરે છે કે :
આ બન્ને વન ગ્રચૈિદેશે જીવ અનંતીવાર આવી ગયો છતાં ગ્રન્થિભેદ
? પસાર કરી દે છે. ન થયો. ગ્રન્યિ ઓળંગી ન શક્યો તો આવા નિષ્ફળ વ્યવહારથી
આંધળાના ખભા પર શો ફાયદો? જવાબ : વ્યવહારથી આમ જોઈ તમે કહો છો તો
આંધળો અને પાંગળો બન્ને ભેગા થઈ જંગલ સમજી લો ભાઈ પહેલા તો તમોને એ પૂછવાનું કે ખરેખર એ
પસાર કરે છે. જ્ઞાન અને ક્રિયા ભેગા થઈ જીવ નિશ્ચયથી ગ્રચૈિદેશે આવ્યો છે ખરો? તમે તો
સંસાર વન પસાર કરે છે. નિશ્ચયવાદી! તમારે તો એમ કહેવું જોઈએ કે નિશ્ચયથી જીવ ગ્રચિસ્થાને આવ્યો ન હતો જ્યારે ગ્રન્થિભેદ કરે ત્યારે જ
સિદ્ધ કે ગૃહસ્થલિંગે સિદ્ધ શ્રી જિનશાસનને માન્ય છે જ, પણ ગ્રચિદેશે આવ્યો કહેવાય. ગ્રચૈિદેશે આવ્યા પછી પણ જરૂરી
જે વ્યક્તિ ઓઘાની અકિંચિત્થરતા માને એનો મોક્ષ કદાપિ ન એવા તીવ્ર પરિણામની ખામીના કારણે જીવને ગ્રન્થિભેદ ન થાય
જ થાય. અનંતા ઓઘા જે નકામા ગયા છે ત્યાં ચરમવર્તકાળ એ જેમ હકીકત છે, તેમ જ્યારે પણ જીવને ગ્રન્થિભેદ થશે
વગેરે પાંચ-પાંચ સામગ્રીના સમવાયનો અભાવ હોય અથવા તો ત્યારે તે ગ્રન્થિભેદ ગ્રંચિ દેશ આવેલાને જ થશે.
અધૂરાશ હોય એ જ સ્વીકારવું પડે. અલ્પ–બહુત્વના હિસાબે
સાધુલિંગે મોક્ષમાં જનારાની સંખ્યા ગૃહસ્થલિંગ કે પ્રશ્ન : અનંતા ઓઘા નકામા ગયા, તો પછી ઓઘા
અન્યલિંગવાળા કરતા અધિક હોય જ. “વિધિપૂર્વક ઓઘો લેવાનું શું મહત્ત્વ? મરુદેવા માતાને વગર ઓઘો લીધે પણ કામ
લેવાની શી જરૂર છે? મરુદેવા માતાની જેમ હાથીના હોદ્દા થઈ જ ગયું ને? વીતરાગતા આવી જ ગઈને?
ઉપર કેવળજ્ઞાન મેળવી લેશું.” આવા વિચારવાળાને કેવળજ્ઞાન જવાબમાં પહેલા તો એ કહો કે–મરુદેવા માતા એવું કદાપિ થાય ખરૂં? ન જ થાય. માનતા હતા ખરા કે વિધિપૂર્વક સર્વવિરતિ ચારિત્ર એટલે
પ્ર. આત્મા દ્રવ્ય-ચારિત્રના પાલનથી અનંતીવાર ઓઘાથી મોક્ષે ન જવાય? એવું માનતા હોત તો એ મોક્ષે જાત
નવગ્રેવેક્યમાં પ્રાયઃ જઈ આવ્યો. આવા દ્રવ્યચારિત્રની શી ખરાં? વળી સિદ્ધગતિ પ્રાપ્તિના પંદર ભેદો પૈકી, અવલિંગે
કિંમત? કિંમત તો ભાવ ચારિત્રની જ છે, જે ભરત મહારાજાની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org