________________
ઝળહળતાં નક્ષત્રો
૫૬૧
જેમ અરીસા ભવનમાં અને ચક્રવર્તીના પહેરવેશમાં પણ જ આગળ વધવા પ્રયત્ન કરવો જોઈએ. સદાચારમાં સતત વીતરાગતા લાવી આપે છે!
પ્રવૃત્ત થયા કરવું જોઈએ. શુદ્ધ આચરણના બળથી = પરાક્રમથી જવાબ : ભાઈ અમે પણ ભાવચારિત્રનું મહત્ત્વ બળની પ્રકૃષ્ટ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અરે વધતાં-વધતાં સ્વીકારીએ છીએ જ-પણ ભરત મહારાજા પણ ચક્રવર્તીના
તીર્થકરના બળ સુધીની સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. જેમ કે ભોગથી છુટવાનું અને સાધનો વેશ લેવા ઇચ્છતા હતા કે કેટલાકો મેરુપર્વતને દંડ બનાવવામાં અને પૃથ્વીને છત્ર બનાવવા નહીં? “ચક્રવર્તીપણામાં પણ કેવળજ્ઞાન થઈ શકે છે! સમર્થ બને છે. આ બધું સદ્ આચરણરૂપ કલ્પવૃક્ષનું ફળ છે. સાધુવેશની શી જરૂર છે?” આવા વિચારવાળાને વીતરાગતા
ક્રિયાનય અને જ્ઞાનનય બન્ને એક બીજા સાથે એકમેકતા પામે કેવળજ્ઞાન આવે ખરા? વીતરાગતા મેળવવાની ઇચ્છાવાળાને
તો ઇચ્છિત ફળ સુધી પહોંચી શકે. આંધળો અને પાંગળો બને ભવનિર્વેદ સ્વરૂપ વૈરાગ્યની માનસિક પરિણતિની જરૂર ખરી
કરી. ભેગા થઈ બળતાં જંગલમાંથી બહાર નીકળી શકે છે. પાંગળો
ભગ કે નહીં? ભવનિર્વેદવાળાને સંસારના ભોગસુખોના ત્યાગની
એકલો ચાલી શકતો નથી. (ક્રિયાનય રહિત). આંધળો કાંઈ
આ માનસિક પરિણતિની જરૂર ખરી કે નહીં? જો હા તો પછી જોઈ શકતો નથી (જ્ઞાનનય રહિત). આ બન્ને ભેગા થઈ એક
બીજાની ક્રિયા અને જ્ઞાનમાં પૂરક બને તો જરૂરથી ઇચ્છિત રાજમાર્ગનું? જો તમે વગર સાધુવેશે કેવળજ્ઞાન થયાની વાત
સ્થાને પહોંચી શકે છે. શાસ્ત્ર કહે છે, સિદ્ધાંતી તો બેય પક્ષ પકડી તો કેવળજ્ઞાન થયા પછી તેમણે દેવતાએ આપેલ સાધુવેશ
સાધે, જ્ઞાનવંત અપમાદે રે. પહેર્યો એ વાત “કેમ ન પકડી? કેમ દેવતાઓએ તે પહેલા ધર્મ, જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં છે. મોક્ષનું જે વન્દન ના કર્યું?
સાધન = કારણ એ ધર્મ. આ જિનાજ્ઞા વ્યવહાર અને નિશ્ચય વળી અનંત વખત ઓઘો લીધો એવી વાત છે તો ઉભયને માન્ય કરે છે, એટલે કે સાપેક્ષભાવે બંને પોતપોતાના અનંતી વખતે શું નિશ્ચયનયની કોરી વાતો નથી જ કરી
સ્થાને પ્રધાન છે. વ્યવહાર જોય-હેય-ઉપાદેય રૂપે છે. હિંસાદિ એવું કહી શકશો? આવી કોરી વાતો કરનારને મોક્ષ પાપ
પાપસ્થાનકો હેય છે, સમિતિ-ગુપ્તિ પાલન-યતિધર્મ વગેરે થાય એવું સ્વીકારી શકો છો? અનંતવાર નવપૂર્વ સુધી
ઉપાદેય છે. અલોકધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય વગેરે જોય છે. જ ભણ્યો એવું ખરૂં?” ના જી!
શેય-શ્રદ્ધેય સમસ્ત પદાર્થો-દ્રવ્યો-તત્ત્વો છે. બધા જ પદાર્થો
બોધરૂપે સાક્ષાત્ કે પરંપરારૂપે હોય. કેવળજ્ઞાનીને બધા જ વળી જો ક્રિયામાત્રથી મોક્ષ નથી તો જ્ઞાનમાત્રથી પણ
પદાર્થોનો બોધ સાક્ષાતુ હોય, જ્યારે છદ્મસ્થાને આવો બોધ મોક્ષ નથી. અપવાદમાં જ્ઞાનમાર્ગી તો કોક જ મોક્ષ પામ્યા છે,
સમ્યજ્ઞાન એટલે કે મતિ-શ્રુતજ્ઞાનથી હોય. જ્યારે રાજમાર્ગમાં અનંતાનંત આત્માઓ ક્રિયામાર્ગની મુખ્યતાએ મોક્ષપદ પામ્યા છે. માટે જ પોતાની જાત માટે
વ્યવહારથી જ્ઞાન-શ્રદ્ધા–આચરણ વિષયક મન-વચનવ્યવહાર પ્રધાન, પર માટે નિશ્ચય પ્રધાન સમજવો. આ જગતને
કાયાની પ્રવૃત્તિ આચરણીય છે. આ આચરણ અપુનબંધક જૈનશાસનના ઘણાં ઘણાં સુંદર મોટા પ્રદાન છે. તેમાંનું એક
જીવથી શરૂ થાય છે. અને છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે આની પ્રદાન છે, નિશ્ચય-વ્યવહરનયના સમન્વયના અજોડ
પરાકાષ્ટા = ટોચ હોય છે. અહીં સાતમા ગુણસ્થાનક સુધીની તત્ત્વજ્ઞાનનું. વ્યવહારનયનું પ્રાધાન્ય “સ્વ” માટે બની રહેવું
આજ્ઞા વ્યવહાર પ્રધાન આજ્ઞા કહેવાય. સાતમાં ગુણસ્થાનક જોઈએ. નિશ્ચયનયનું પ્રાધાન્ય “પર” માટે બની રહેવું જોઈએ. પછીથી આઠમા વગેરે ગુણસ્થાનકનું જિનવચન નિશ્ચયપ્રધાન
કહી શકાય. અહીં વ્યવહાર ગૌણ હોય છે. ઉપસંહાર-જૈનશાસન નિશ્ચય-વ્યવહાર બન્નેને પોતપોતાની જગાએ મહત્ત્વ આપે જ છે. પુણ્યકર્મથી ધર્મની
પુરૂષાર્થ વિષયક જિનની વ્યવહાર આજ્ઞા શ્રદ્ધેય એટલે સામગ્રી મળે છે એ સામગ્રીનો ઉપયોગ શુભ અથવા અશુભ
આચરણીય તરીકે માન્ય = સ્વીકાર્ય હોય તો જ વ્યવહાર બંને રીતે થઈ શકે છે એટલે જ વિવેકવંત-બુદ્ધિમાન જીવે આ
આજ્ઞામૂલક સમ્યકત્વ, અન્યથા મિથ્યાત્વ. નિશ્ચય આજ્ઞા માન્ય સામગ્રીનો ઉપયોગ ઔચિત્યપૂર્વક કરવો જોઈએ. મોક્ષમાર્ગમાં
છતાં પણ એ આજ્ઞા જો વ્યવહારનય સાપેક્ષ ન હોય અને પોતાની દૃષ્ટિએ પોતે પુરૂષાર્થ ઉપર ભાર મૂકવો = પુરૂષાર્થથી
એકાન્ત બની જાય એટલે કે વ્યવહાર ન સ્વીકારાય તો મિથ્યાત્વ આવી જાય. વચનની પરિણતિ એટલે કે મુખ્યત્વે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org