Book Title: Jinshasan na Zalhlta Nakshatro Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 575
________________ ઝળહળતાં નક્ષત્રો ૫૫૯ ઉપાયો કરવાથી કોઈપણ કાર્યની સિદ્ધિ થાય છે એવું સ્વીકારતાં થાય ત્યારે આશ્વાસન મેળવવા, આર્તધ્યાન-રૌદ્રધ્યાન અટકાવવા નથી. જો કારણ વિના પણ કાર્ય થાય અથવા અન્ય કારણોથી જરૂરી કામમાં લઈ શકાય. વળી ભગવાને મોક્ષ મેળવવા માટે પણ જો કાર્ય થાય તો કોઈ પણ જગાએ કાર્ય-કારણની વ્યવસ્થા સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ એમ શાશ્વતસૂત્ર ન રહે. (આવું થાય તો બાવળના બીજથી પણ આંબો ઊગે આપ્યું છે પણ ક્યાંય ક્રમબદ્ધપર્યાયથી મોક્ષ મળી જશે એવું એવો પ્રસંગ આવી ને ઊભો રહે.) ટૂંકમાં સાચા ઉપાય વગર કહી રત્નત્રયીમાર્ગની આરાધનાના વેગને નબળો પાડનારું વચન કાર્ય કયારેય ન થાય. ઉચ્ચાર્યું નથી. સ્યાદ્વાદ પ્રરૂપક જૈનમતે કાળ કે નિયતિ આદિ પાંચ ભગવતી સૂત્રની વૃત્તિના પહેલા ઉદ્દેશામાં કહ્યું છે કે પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે = બીજાથી નિરપેક્ષ રીતે એકલા કરી “ભવિષ્યમાં વેદવા લાયક કર્મનો ક્ષય કરવા માટે કરણ વિશેષ શકતાં નથી. જુઓ શાસ્ત્ર શું કહે છે : કરીને તેને ખેંચીને ઉદયાવલીમાં લાવે તેનું નામ ઉદીરણાકરણ कालादिपंचभिः कार्यमन्योऽन्यं सव्यपेक्षकैः । કહેવાય. આ ઉદીરણાદિકમાં કાળ-સ્વભાવાદિ પાંચેય કારણભૂત संपृक्ता यांति सम्यक्त्वमिमे व्यस्ताः कुदर्शनम्॥ છે તો પણ પુરૂષાર્થને મુખ્ય કારણ તરીકે બતાવાય છે. બં તે મંતે અપૂUTUવેવ હરીન્ત = હે ભગવંત! તે કર્મની ઉદીરણા “કાળ વગેરે પાંચ કારણો પરસ્પર અપેક્ષાવાળા થઈને આત્મા પોતે જ કરે છે. કાર્યને સાધે છે. તે પાંચને સંબંધવાળા માનવાથી સમ્યકત્વ કહેવાય છે. અને જુદા સ્વતંત્ર અંગીકાર કરવાથી મિથ્યાત્વ કાળ સ્વભાવ આદિ પાંચ કારણોનો સમવાય-સુમેળ કહેવાય છે.” નિશ્ચયનયને એકાંતે કારણ માનવાથી સમકિત ટકી કાર્ય કરવામાં સમર્થ બને છે એ વાત સ્વીકાર્યા પછી પણ પ્રભુ શકતું નથી. શ્રી મહાવીરદેવ વીર્યાચારનું મહત્ત્વ બતાવે છે. (ઉપદેશ પ્રાસાદ જૈનમત પ્રમાણે સર્વ દષ્ટ અને અદૃષ્ટ કાર્ય, કાળ, વ્યાખ્યાન ૩૦૦) સ્વભાવ, નિયતિ પૂર્વકર્મ અને પુરુષાર્થ"–આ પાંચ કારણોથી बाह्यभ्यन्तरसामर्थ्यानिह्नवेन प्रवर्तनम् । સિદ્ધ થાય છે. ને પાંચેય અનેકાનેક સ્વભાવવાળા હોવાથી સાથે सर्वेषु धर्मकार्येषु, वीर्याचरणमुच्यते॥ મળીને દરેક કાર્ય સાધવામાં સમર્થ છે. શ્રી સિદ્ધસેન ભાવાર્થ–બાહ્ય તથા આભ્યન્તર સામર્થ્યને ગોપવ્યા દિવાકરસૂરિજી મહારાજે સન્મતિસૂત્રના ત્રીજા ખંડમાં કહ્યું છે વિના તે સામર્થ્યને સર્વ ધર્મકાર્યોમાં પ્રવર્તાવવું તે વીર્યાચાર કહેવાય છે. कालो सहाव नियइ पुवकयं पुस्सिकारणं पंच। વાણી અને કાયાને આધીન જે સામર્થ્ય તે બાહ્યસામર્થ્ય समवाये सम्मत्तं, एगते होइ मिच्छत्तम् ॥ કહેવાય છે, અને મન સંબંધી જે વીર્ય તે આત્યંતરસામર્થ્ય “કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકર્મ અને પુરૂષાર્થ:– કહેવાય છે. તે બંનેને અનિદ્વવપણે પ્રવર્તાવવું એટલે સર્વ આ પાંચના સમવાય વડે કાર્યસિદ્ધિ માનવાથી સમ્યકત્વ હોય ધર્મકાર્યમાં વીર્યને છૂપાવ્યા વગર ફોરવવું તેને વીર્યાચાર કહે છે. છે અને તેમાંના કોઈ પણ એકથી કાર્યસિદ્ધિ એકાંતે માનવાથી પૂર્વાચાર્યોએ કહ્યું છે કે મિથ્યાત્વ છે” अणिगूहिअ बलवीरिओ, परक्कमइ जो जहुत्तमाउत्तो। કાળ સ્વભાવ વગેરે પાંચ હેતુ ભેગા મળીને જ કાર્યની जुंजइ अ जहाथाम, नायवो वीरिआयारो॥ સિદ્ધિ થાય છે. જેઓ આ પાંચના સમુદાયને માનતા નથી, તેઓને જૈન ધર્મને લોપનારા જાણવા, જૈનતત્ત્વને લોપનારા | ભાવાર્થ : “બલ અને વીર્યને ગોપવ્યા સિવાય જે જાણવા. (અહીં વિશ્રસા પરિણામથી થતાં આકાશના ગડગડાટ યથોક્ત રીતે જ્ઞાનાદિ આચારનો આશ્રય કરીને અનન્ય ચિત્તે વગેરેની વાતનો વિચાર કરાયો નથી.) પરાક્રમ કરે છે, અને તે બાહ્યાભ્યતર પરાક્રમને યોગ્ય સ્થાને જોડે છે એટલે તેનો ઘટિત ઉપયોગ કરે છે તે વીર્યાચાર જાણવો”. ભવિતવ્યતા નામનો પદાર્થ છદ્મસ્થજીવ માટે અજ્ઞાત છે, એટલે લગભગ અવ્યવહાર્ય ગણી શકાય. એનો આધાર શી રીતે ધર્મક્રિયામાં શક્તિ ફોરવવા રૂપ વીર્યાચારની સફળતા લઈ શકાય? હા! ભવિતવ્યતા નામનો પદાર્થ ધારેલું કાર્ય ન વિષે સૂત્રમાં કહ્યું છે કે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720