________________
ઝળહળતાં નક્ષત્રો
૫૬૩
વ્યવહાર એનું કારણ છે. કાર્ય એ કારણ વિના થઈ શકેવાનું ધર્મને માને તે જ્ઞાની છે, પણ એક સામાન્ય અર્થાતુ નિશ્ચયનયને જ નથી, એ દૃષ્ટિએ કારણ મુખ્ય છે. ઉપયોગી છે, ત્યારે જ માને તે અજ્ઞાની છે, એકાંત મિથ્યાષ્ટિ છે. નિશ્ચયાભાસી કારણને કાર્ય નિપજાવવામાં સમ્યક પ્રવર્તાવીએ તો કામનું! અંતે મોઢે બડી બડી વાતો કરે છે, પણ રાગ-દ્વેષ છોડવા તરફ એનું હાથમાં કાર્ય રહેવાનું છે. એ રીતે નિશ્ચયની મુખ્યતા છે. લક્ષ નથી. એ તો પુણ્યભાવ છોડવાનું કહે છે. એમ કરી સારી શુભ ભવતુ શ્રી સંઘસ્ય.
પ્રવૃત્તિ છોડી અશુભ આશ્રવની નિરર્ગલ પ્રવૃત્તિ કરી, નરક
નિગોદમાં જઈ પડે છે. દિગંબરીય પંચલબ્ધિ ગ્રન્થ) - જ્ઞાનક્રિયાભ્યામુ મોક્ષઃ
આવો રોકાંત મત જૈનેતર મત સમજવો - ક્રિયા વિના જ્ઞાન નહીં કબહુ,
-૧ જે શુભ-વિકલ્પ અને પ્રવૃત્તિને મોક્ષ-હેતુ માનવામાં ક્રિયા જ્ઞાન વિના નાંહી,
મિથ્યાત્વ કહે છે.-૨ બાહય પંચાચારને નકામા કહે છે.-૩ ક્રિયા-જ્ઞાન દોઉ મિલત રહિત હૈ,
દેવગુરુશાસ્ત્રને અનુપકારી કહે છે-૪ શુભાશુભ નિમિત્તોની ન્યું જલરસ જલમાંહીં.
અસર નથી માનતા-૫ પુણ્ય પણ નકામું કહે છે-૬ એકાંતે
ભવિતવ્યતા, નિયત ક્રમબદ્ધ પર્યાયની કારણતા માને છે-૭ - હયં નાણું કિયાહીણું, હથા અનાણિણાં કિયા,
સમ્યજ્ઞાનને જ ધર્મ કહે છે-૮ પર્યાયર્દષ્ટિ નહિ પણ માત્ર પાસંતો પંગુલો દઢો, ધાવમાણો ય અંધલો.
દ્રવ્યદૃષ્ટિને જરૂરી ગણે છે. - એગતે હોઈ મિચ્છત્તમ્ |
આમ જૈન શાસનની સ્યાદ્વાદયુક્ત આજ્ઞા સમજી - પઢમં નાણું તઓ પવત્તિ
ભવ્યજીવો નિશ્ચયર્દષ્ટિ મનમાં રાખી વ્યવહારધર્મની ખૂબ સુંદર અમૂઢલક્ષ્યાઃ સર્વત્ર, પક્ષપાતવિવર્જિતાઃ | આરાધના કરે-જ્ઞાન અને ક્રિયા બન્નેના સમન્વયપૂર્વક જયન્તિ પરમાનંદમયાઃ સર્વનયાશ્રયાઃ || મોક્ષમાર્ગની સાધનામાં આગળ આગળ વધતાં રહે એ જ ભવસાયર લીલાએ ઊતરે.
શુભાભિલાષા. જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છા મિ સંયમ-કિરિયા નાવે. ધન્ય તેo
દુક્કડમુ. સંવિગ્ન ગીતાર્થ પૂજ્યો એ જણાવવા અનુગ્રહવંત બને
એવી પ્રાર્થના! જ્ઞાનસ્ય ફલં વિરતિઃ न टेकेनैव क्रियाविरहितेन ज्ञानमात्रेण मुक्तिर्यक्तिमती असमग्रसामग्रीकत्वात विघटितैकचक्ररथेन मनिषित नगर પ્રાપ્તિવત્ “સોળ પદાર્થોનું જ્ઞાન એ તત્ત્વજ્ઞાન છે. તેનાથી જ કેટલાક મોક્ષ પ્રાપ્તિ માને છે.” પરંતુ આ પદાર્થોનો, અલગઅલગનો કે સર્વનો બોધ મોક્ષપ્રાપ્તિ કરાવે તે અસિદ્ધ છે. જેમ માત્ર એક ચક્રવાળો રથ ઇષ્ટ સ્થળે પહોંચાડી શકે નહિ. તેમ ઉચિતક્રિયારહિત માત્ર જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ માનવી પણ યુક્તિયુક્ત નથી, કેમ કે એકલું જ્ઞાન મોક્ષની સંપૂર્ણ સામગ્રીરૂપ બનતું નથી. અનુમાનપ્રયોગ :–એકલું જ્ઞાન મોક્ષપ્રાપ્તિરૂપ કાર્યનું સાધક બની શકે નહિ કેમ કે તે અપૂર્ણ સામગ્રીરૂપ છે. જેમ માત્ર એકચક્ર તૂટી ગયેલો રથ ઇષ્ટનગરની પ્રાપ્તિરૂપ કાર્યનો સાધક નથી.
પૂજ્યપાદ ગુરુદેવ પરમ શાસન પ્રભાવક આચાર્યદેવ સ્વિાદ્વાદ મંજરી કાવ્ય ૧૦]
શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દી
વિ.સં. ૧૯૬૭ થી ૨૦૬૭ના ઉપલક્ષમાં એઓ પૂજયોની કૃપાથી પદાર્થના બે ધર્મ છે–સામાન્ય અને વિશેષ. આ બન્ને પ્રાપ્ત થયેલ આ લેખ એઓશ્રીને જ સાદર સબહુમાન સમર્પણ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org