________________
૫૦૮
જિન શાસનનાં
નિભાવવી પડે છે. દા.ત. પિતા-પુત્ર, પતિ-પત્ની, ભાઈ–બહેન, ૧૯મી સદીની અધવચમાં થયેલા કવિ જયવંતસૂરિએ સસરા-જમાઈ, સાસુ-વહુ, રાજા-પ્રજા, શેઠ-નોકર અજિતસેનને શીલવતીનો કોઈ પત્ર/સમાચાર મળ્યા નથી તે વગેરે....પરંતુ] “સંબંધ” નામના જૈન કાવ્ય પ્રકારમાં જીવાત્મા બાબતની વેદના કરતો “અજિતસેન શીલવતી લેખ' લખેલો. આ અને કર્મ જેવા સંબંધ ઉપરાંત ગુરુ-શિષ્ય, ભક્ત-ભગવાન જ કવિએ “શ્રી સીમંધરસ્વામી લેખપત્રની રચનામાં ભગવંત
થે સંબંધ કરતાં વિશિષ્ટ રીતે અલગ પડી જાય ભક્તિનો મહિમા ગાયો છે. કવિ લાવણ્યસમયે શ્રી શત્રુંજયમંડન છે. આવા ઉંચેરી આધ્યાત્મિક ભૂમિકાવાળા સંબંધ આધારિત આદિજિન વિનંતી કાવ્ય (સં. ૧૫૬૨)માં શત્રુંજય તીર્થમાં કાવ્ય એટલે “સંબંધ”.
બિરાજમાન આદીશ્વર ભગવાનને આર્તભાવનાથી વિનંતી કરેલી ઉપા. સમયસંદરની સં. ૧૭૭૦ની દ્રૌપદી સંબંધ’ની છે (જો કે કોઈ રચનાઓમાં હુંડીની સાથે ‘વિનંતી’ લખેલ હોય ૬૦૬ કડીની રચના, સં. ૧૯૭૦ની આસપાસની મહિમાસિંહની છે). ક્ષુલ્લકકુમાર ચોપાઈ–સાધુ સંબંધ’ શ્રીસાર પાઠકની સં. પટ્ટાવલી/ગવવિલી -આ પણ સાહિત્યપ્રકાર ૧૬૮૯ની “મોતીકપાસિયા સંબંધ-સંવાદ' વ. “સંબંધ” કાવ્યો છે. ગણાય છે. જે તે ગચ્છમાં પાટપરંપરાએ થયેલા ગુરુભગવંતોનો
જોડાજોડ –બે બાબતોનો સંબંધ દર્શાવતી સંદર્ભ દર્શાવે છે. “પટ્ટાવલી’ ‘રાસ'માં પણ હોઈ શકે છે. કાવ્યરચના “જોડી' કહેવાય છે. “બારવ્રતની જોડી' (સં. પટ્ટીવલી માટે ‘ગુર્નાવલી’ ગુરુપરંપરા) સંજ્ઞા મળે છે. પટ્ટીવલી ૧૬૫૫)માં કવિ ગુણવિજયજીએ બારવ્રતનો ‘સમક્તિ સાથે જૈનધર્મના ગુરુભગવંતોની ઐતિહાસિક માહિતી આપતા કિંમતી સંબંધ જોડ્યો છે.
દસ્તાવેજ સમી રચના છે. કવિરાજ દીપવિજયજીએ “સોહમકુળ સંધિ – સંધિ’ એટલે જોડાણ અથવા સંબંધ.
પટ્ટાવલી', પં. ઉદયસમુદ્રજીએ “પૂર્ણિમા ગચ્છ ગુર્નાવલી', કવિ
નયવિમલ (૨.સં. ૧૭૨૮)ની “સાધુવંદના' છે. તેનો ઉપયોગ અપભ્રંશ કાવ્યરચનાના વિભાજનમાં થાય છે. સંસ્કૃતમાં જેમ સર્ગ, પ્રાકૃતમાં આખ્યાન તેમ અપભ્રંશ
નિવણિ –આવી કૃતિઓમાં જૈન સાધુઓના મહાકાવ્યોમાં “સંધિ' શબ્દ પ્રયોજાય છે. સંધિબદ્ધ કાવ્યમાં પણ નિર્વાણસમયનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. દશવૈકાલિકસૂત્રના વિભાજન માટે કડવક શબ્દ વપરાયો છે. દીર્ઘકાવ્યની અંદર પાંચમા અધ્યાયમાં સાધુ માટે ‘નિર્વાણ' શબ્દ પ્રયોજાયો છે. સંધિકાવ્યની સાથે સ્વતંત્ર સંધિકાવ્યો મળે છે. તેની ભાષા શિષ્ટ “નિર્વાણ'માં સાધુઓના અંતિમ સંસ્કારની ક્રિયાયુક્ત રચના અને સરળ, ઉપદેશપ્રધાન, છંદપ્રયોગવાળી અને રસદાયક હોય આવે છે. દીક્ષા પ્રસંગનું વર્ણન ઉપરાંત આચાર્યશ્રી જેવી મહાન છે. તેનો સમય ૧૧મીથી ૧૫મી સદીનો રહ્યો. સ્નેહહર્ષ શિષ્ય વ્યક્તિના કાલધર્મ/સ્વર્ગારોહણ પામ્યાના પ્રસંગને કેન્દ્રમાં રાખીને શ્રીસાર પાઠકે શ્રાવણ સંધિ (સં. ૧૮૮૪), કવિ નયરંગની “નિર્વાણ' નામે કૃતિ રચાય છે જેમાં ગુરુગુણનો મહિમા, ૧૭મી સદીની “કેશી–પ્રદેશી સંધિ', ઉ. પુણ્યસાગરજીની સ. પૂર્વાચાર્યોના જીવનની દીક્ષા, શાસનપ્રભાવનાના કાર્યોને પણ ૧૬૦૪ની “સુબાહુસંધિ’ વ. મળે છે.
ગૂંથી લેવાય છે. હૂંડી – હુંડી એક પ્રકારની વિનંતી છે. વેપાર-ધંધામાં શ્રી રાજસાગરસૂરિ નિર્વાણરાસ, શ્રી વિજયસેનસૂરિ નાણાકીય વ્યવહારમાં હુંડીનો ઉપયોગ થતો. જૈન સાહિત્યમાં નિર્વાણરાસ, શ્રી હીરવિજયસૂરિ નિર્વાણરાસ, કવિ પં. હુંડીવિનંતીરૂપ એક એવી કાવ્યરચના છે જેમાં જિનમત- વીરવિજયજીના જીવનને અનલક્ષીને ચરિત્રાત્મક જિનવાણીનાં અમુક વિચારો સ્વીકારવા સ્તવનપદ્યમાં ‘વીરનિર્વાણરાસ', મુનિ સમયપ્રમોદની સં. ૧૬૭૦ની અન્યમતવાળાને અનુરોધ થયેલ હોય છે. ઉપા. યશોવિજયજીએ
જિનચંદ્રસૂરિ નિર્વાણરાસને અહીં યાદ કરી શકાય. શ્રી મહાવીર-હુંડી સ્તવન' સં. ૧૭૩૩માં તથા જિનહર્ષજીએ
તિલકસાગરસૂરિજીએ ૧૮મી સદીના મધ્યકાળમાં “શ્રી “જિનપ્રતિમા દ્રઢીકરણ હુંડી રાસ' સં. ૧૭૨૫માં રચેલ છે.
રાજસાગરસૂરિ નિર્વાણરાસ'ની રચના કરેલી તેમાં પૂ. શ્રી ( પત્રલેખવિનંતી –હાલનું પોષ્ટખાતું નહોતું ત્યારે રાજસાગરસૂરિજીની દીક્ષા, પદવી, શાસનપ્રભાવના કાર્યો પણ પત્રવ્યવહાર તો હતો જ. મધ્યકાલીન સાહિત્યમાં પત્ર ગદ્ય ઉપરાંત અમદાવાદનું વર્ણન અને જૈન શ્રેષ્ઠીઓ, તેમની અને પદ્ય બંનેમાં લખાતા એટલું જ નહીં દીર્ઘ કાવ્યોની અંદર ધર્મપરાયણતા અને સમૃદ્ધિનો નિર્દેશ છે. પણ પત્રનો પ્રયોગ થતો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org