________________
ઝળહળતાં નક્ષત્રો
૫૩૧
સંકેત કરે છે અને બીજી તરફ પરમગુર છે અરિહંત રૂપે કહેવાય છે કે “ગુર વિણ ઘોર અંધાર.” પરમાત્મા. પણ જેમ મેટ્રિકના ધોરણમાં ઉત્તીર્ણ થયા વિના નિનાંકિત ઐતિહાસિક પ્રસંગો વિવિધ પ્રકારની કોલેજમાં પ્રવેશ ન મળે, તેમ પરમગુરુ સુધી પહોંચવા
ગુરુપર્યપાતિ માટે સંકેત આપશે. તે દ્વારા ગુરુતત્ત્વની ગંભીરતા, પંચમહાવ્રતધારી પોતાના ભવોપકારી ગુર માધ્યમ બને છે.
ઉદાત્તતા અને પ્રશસ્તતા પામી શકાશે. અનેક પ્રકારે ગુરુની જિનશાસનની લાક્ષણિક વ્યાખ્યા મુજબ જેના આચાર-વિચાર
ઉપાસના કરવા માર્ગદર્શન આપતા પ્રસંગો અવગાહવા જેવા છે. જિનાજ્ઞાબદ્ધ છે તે સ્વયં ગુર છે, પણ જે હજુ
ગુરુ દીવો, ગુરુ દેવતા તેવી ઉક્તિસાર્થકતા અત્રે જોવા જિનશાસનના અનુશાસનને તાત્વિક રીતે નથી પામી
મળશે. શક્યા તેના માથે અનેક ગુર છે. જેમ તેજવંતા ઘોડાને ચાબૂકો ફટકારવી નથી પડતી, તેમ વિનીતને અપ્રમત્તને કે (૧) સૂર્ય-ચંદ્રનું મૂળ વિમાન સાથે ભગવાન મહાવીરદેવને સ્વાધ્યાયી અને હળુકર્મીઓને વધુ પડતી વાયણા-ચોયણાની
વંદન કરવા આવવું કે તીર્થકરોના કૈવલ્યજ્ઞાન પછી
ઓછામાં ઓછા એક કોડ દેવનું સેવાભાવથી આવશ્યકતા નથી રહેતી.
ઉપસ્થિત થવું તે પર્યાપાસ્તિ છે. શ્રમણોપાસક પણ તેને કહેવાય જે શ્રમણોની ઉપાસના, વૈયાવચ્ચ, સેવા અને સુખશાતાની ચિંતા રાખતો હોય, સંયમ
એક સાથે નેમપ્રભુના ૧૮૦૦૦ સાધુઓને કૃષ્ણ જીવનની અપેક્ષાવાળો હોય. ત્રિકાળ વંદન જ ફક્ત અત્રે પર્યાપ્ત
મહારાજા દ્વારા વંદના થવી તે દુર્લભ ઘટના છે તેનું નથી, પણ પચ્ચખાણ, પ્રતિક્રમણ, પ્રવચન, પ્રભુ-પૂજા
ફળ હતું ક્ષાયિક સમકિત પ્રાપ્તિ, ચાર નરક તૂટવી અને માર્ગદર્શનથી લઈ પૌષધ-ઉપધાનાદિના સમયે પણ સદગુરુના
તીર્થંકર નામકર્મ નિકાચના. • સત્સંગની જરૂર પડે છે. સાધૂનાં સર્જન gવંની ઉક્તિ ગુર (૩) જીવાનંદ વૈદ્યરાજ અને છ મિત્રો દ્વારા લક્ષપાકતેલ, તત્ત્વની આસવના માટે સર્જાણી છે.
બાવળાચંદન, રત્નકંબલ વગેરેથી થયેલ ગ્લાન સાધુની તેમની સુખશાતા કેમ વધે, તેઓ દુષ્કર જે સંયમને વહે
સેવાનું ચરમ ફળ એ હતું કે વૈદ્યરાજ તે જ આદિનાથ છે તેમાં તથા શાસનની પ્રભાવના માટે ગુરુની પર્યાપાસ્તિ કરવી
ભગવાન બન્યા હતા. પરમ કર્તવ્ય છે. પંચપરમેષ્ઠિઓ સાથે જેણે પરિચય સંબંધ (૪) મૃગાવતી રાણી ઉપર ચંડપ્રદ્યોતની જ્યારે નજર બગડી જોડ્યો તેણે જગત્યેષ્ઠ તત્ત્વોની ઉપાસના કરી છે અને શ્રેષ્ઠના ત્યારે વિધવા થયેલ મૃગાવતીએ સમવસરણ સુધી જઈ આલંબને જીવાત્મા સ્વયં પણ શ્રેષ્ઠ પદને પામે છે તે માટે જ ભગવાન મહાવીરનું શરણું લીધું, દીક્ષા પણ લીધી, શ્રાવક-શ્રાવિકાઓ પણ ચતુર્વિધ શ્રીસંઘના આરાધક
કેવળી બની મોક્ષે પણ ગયા. તરીકે નવાજાયા છે અને સાધુઓના “અમ્મા-પિયા'ની
વજસ્વામીજી ઉપરની ગુરભક્તિ થકી બાવીસમી ઉપમાને પણ પામ્યા છે. ગુણોની ગંગોત્રી સમાન ઉપકારી
વારના પ્રયાસ પછી જાવડશાને શત્રુંજયના જિર્ણોદ્ધારમાં ગુરુભગવંતોની ૩૩ પ્રકારે થતી આશાતનાઓ નિવારવી. આજ
સફળતા મળી અને ધજા ફરકાવતાં જ સ્વર્ગવાસ થવાથી સુધીમાં જે જે પણ શ્રેષ્ઠકોટિના ઐતિહાસિક શ્રાવક-શ્રાવિકા
દેવગતિ પણ મળી હતી. પાત્રો ઉપજ્યા, તેમાં તે તે સમયની ગુરતત્ત્વની પર્યપાતિ અને વળતરમાં ગુરદેવોની અસીમકૃપા કામ કરી ગયેલ
યુગમંધર નામના જ્ઞાની ગુરુદેવે શરણે આવેલ છે. આલોચના દ્વારા પાપશુદ્ધિ ફક્ત ગુરુ જ કરાવી શકે,
કમલસેન રાજાને ખુલાસો આપેલ કે તેમના રાજ્યાં જે તાત્ત્વિક માર્ગદર્શન આપી વ્યસન, વિલાસ કે વિકારોથી ગુરુ જ
દુકાળ પડવાનો હતો તે એક પુણ્યશાળી બાળકના જન્મને બચાવી શકે. જેમ સંસારપક્ષે માતા-પિતા-વડીલો ગુરુપદે છે તેમ
કારણે ટળી ગયો હતો. ધર્મપક્ષે જ્ઞાનદાતા, માર્ગદાતા, પ્રતિજ્ઞાદાતા કે દીક્ષાદાતા સર્વે (૭) જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિજીની વિદ્વત્તા ઉપર સાધુ ભગવંતો ગુરુપદે કહેવાય. ભગવાનને ફળ ચઢાવવાથી
ઓવારી જઈ રાજા વિક્રમે ચાર દિશાઓના રાજ્ય તે તે સાધનાનું ફળ મળે તેમ ગુરુનું પૂજન કરવાથી ગુરુદેવને સમર્પિત કરી દીધેલ તેનો અસ્વીકાર થયો તેમની સાધનાનું બળ મળે છે. માટે પણ નકારાત્મક વાતો ત્યારે જીવનભર રાજાએ તેમનો ગુરૂપદે સ્વીકાર કરેલ.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org