________________
છે.
ell.
૫૩૮
જિન શાસનનાં (૧૧) યક્ષા સાધ્વીના આગ્રહથી પરાણે ઉપવાસ કરનાર શ્રીયક પાપ છે અનેક વાર એવું બને છે કે અમુક સજ્જનો પરનિંદા
મુનિ કાળધર્મ પામી જતાં સાધ્વી ક્ષોભાઈ ગયા, ત્યારે સ્વયં કરતા નથી પણ કોઈ દ્વારા કોઈની ચાલતી નિંદા સંધે સીમંધરસ્વામી પાસેથી આર્યાની નિર્દોષતાનો સાંભળવામાં રસ દાખવનારા બની જાય છે. તથ્ય એ છે જવાબ લીધેલ.
કે સામેવાળાના દોષને પણ દૂર કરવા પ્રથમ તેના ગુણો શોધવા (૧૨) ગરીબ કઠિયારાની દીક્ષા પછી સુધર્માસ્વામીજીની નિંદા કે ગાવા પછી જ આપેલો ઉપદેશ ફળીભૂત થાય છે. બાકી ટાળવા અભયકુમાર મંત્રીશ્વરે રાજગૃહીમાં રત્નોના ત્રણ
દોષદૃષ્ટિ અને દૃષ્ટિદોષ બેઉ મહાભયાનક છે; જેના ઢગલો ગોઠવી આવેલ પ્રજાજનોને ચારિત્ર જીવનની
કારણે સાધુ-સાધ્વી વચ્ચે પણ મતભેદો ઊભા થઈ શકે છે મહત્તા સમજાવી હતી.
કે શ્રાવકો વચ્ચે પણ ઝઘડા લાગી શકે છે. ગુણાનુરાગને
સાર્થક બનાવવા સંઘપૂજા, સ્વામિવાત્સલ્ય, સાધર્મિક ભક્તિ (૧૩) એક નટડી પાછળ મોહઘેલા બની ગયેલ
વગેરેથી લઈ લોકસમાજ સેવાના પરાર્થપ્રચૂર કાર્યકલાપો ઈલાયચીકુમારને નાચતાં-નાચતાં જ્યારે નિર્મોહી જેને
જાણવા. દોષોના દરિયા વચ્ચે ગુણોની ગાગર જેટલા સાધુ દેખાયા ત્યારે તેનો ખાનદાન આત્મા જાગી ગયો
ગુણવાનો થકી જ દુનિયાના પ્રશસ્ત વ્યાપારો સુચાર ચાલે અને ગુણાનુરાગથી કેવળી બન્યો. (૧૪) ગિરનાર તીર્થના જિર્ણોદ્ધારમાં સજ્જન મંત્રીએ રાજા
(F) જિનવાણી શ્રવણ સિદ્ધરાજ જયસિંહની અનુમતિ વગર જ સાડા બાર કોડ સોનૈયા લગાવી દીધેલ, જે રકમ પુણ્યના ખપી રાજાએ છઠ્ઠા અને અંતિમ દૈનિક કર્તવ્યમાં આવે છે આગમ પાછી માંગી ન હતી.
શ્રવણ. કારણ કે સંસારની આધિ-વ્યાધિ-ઉપાધિમાં વ્યસ્ત કે (૧૫) ભારેખમ પાંચ પાષાણોને તે પહેલવાને ખભે ઊંચકેલા,
ત્રસ્ત એક ગૃહસ્થને નિત્ય સ્વાધ્યાય-સામાયિક અથવા
પ્રતિક્રમણનો સમય મળવો દુર્લભ બને છે અને બીજી તરફ જો પણ સામેથી આવી રહેલા જૈન સાધુને દેખી પત્થરો ઉતારી નાખી પોતાથી પણ વધુ મહાવ્રતોના ભાર
જિનવાણી કાનમાં ન પડી તો જૈનત્વનો વિકાસ રૂંધાય છે. માટે
જ્યારે-જ્યારે પણ ગુરુ ભગવંતોનો યોગ થાય ત્યારે ઉપાડનારની અનુમોદના કરી હતી.
પ્રધાનતા તેમના પ્રવચન શ્રવણની રાખવાની છે. તે સમયે (૧) કોઈ ચારણ પેથડ મંત્રીના ગુણગાન ગાવા લાગેલ, દહેરાસરની પૂજા-ભક્તિ પણ ગૌણ કરવામાં લાભ છે; કારણ
ત્યારે તે સ્તુતિ બંધ કરાવી પેથડે ચારણ પાસે જ નવકાર કે જીવંત ગુર જીવંત અનુભવો સાથે વસ્તુતત્ત્વ સમજાવી શકે રાગમય નવકાર બોલાવી નવ સોનામહોર ભેટમાં છે, જ્યારે પુસ્તકીયા જ્ઞાન મસ્તકીયા મતાંતર ઉપજાવી આપેલ.
શકે છે. આગમગ્રંથોને ભણવાના અધિકારી શ્રાવકો નથી પણ (૧૭) શાન્તનું મંત્રી ધનરાગી હતા, ગંભીર અને પીઢ આગમ પદાર્થોનો બોધ ગુરુમુખે ગ્રહણ કરવો તે શ્રેષ્ઠ કર્તવ્ય
પણ ખરા, તેથી જ તો વેશ્યાના પાશમાં ફસાઈ પડેલા છે. આ જિનવાણીનું પાણી કેટલાય પત્થરદિલને પણ પીગળાવી જૈન સાધુને અચાનક દેખ્યા પછી પણ દુર્ભાવ ન કરી, શકે છે, તેના સિંચનથી ગુણબાગ વિકાસ પામે છે. જિનવચનની
બબ્બે વંદન કરી ફરી મોક્ષમાર્ગે ચઢાવી દીધા. શક્તિ વિશેની સઝાયો સાંભળવા જેવી છે. તેમાં અનેક (૧૮) “ન્યાયવિશારદ”ના બિરૂદધારી યશોવિજયજી ઉપાધ્યાયે
મહાત્માઓ તો પ્રવચન પ્રભાવક હોય છે, વચનલબ્ધિના સ્વામી સક્ઝાય પણ નથી આવડતી તેવા શ્રાવકના બંગ
પણ તથા આયનામધારી હોવાથી તેમના વચનો ઝીલાય છે. સાંભળીને પણ અકળાયા વિના બીજે જ દિવસે ત્રણ
આજે જે જે સુંદર સર્જનો થયા છે તે સમર્પિત શ્રાવકોના કલાક સઝાય સંભળાવેલ.
જિનવાણી શ્રવણ પ્રભાવે. અત્રે તો ફક્ત અલ્પસંખ્યક પ્રસંગો
પ્રકાશ પાથરશે, પણ તે ઇશારો પણ સુજ્ઞજનોને પર્યાપ્ત છે. આ પંચમ દૈનિક કર્તવ્યની વિચારણા વખતે જણાવવાનું
જિનપૂજા સુધી પહોંચવું સહેલું છે પણ જિનવાણી સુધી કે જિનાજ્ઞા પ્રમાણે સ્વગુણ પ્રશંસા દોષ છે અને આત્મનિંદા
જવું મહાપુણ્યોદયે પ્રાપ્ત થાય છે. અત્રે મર્યાદા એવી પણ ગુણ છે, પ્રતિપક્ષે પરગુણ પ્રશંસા ગુણ છે અને પરનિંદા
નિદા ખરી કે પુરુષપ્રધાન ધર્મ હોવાથી ગુરુભગવંતોના વ્યાખ્યાન
ખરી ,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org