________________
ઝળહળતાં નક્ષત્રો
૫૫૧
સર્વ ધમણિામ' કહેવાય છે તેમાં આશ્ચર્ય શું? અપવાદો વધુ પડતા દર્શાવી કે ધર્મની આરાધનાઓને (૨૨) પુદ્ગલાનંદી જીવ પોતાના વ્યામોહમાં તે ભૂલી જતો
બાંધછોડ કે છૂટછાટવાળી બનાવી દઈ આરાધક તો શું હોય છે કે આધ્યાત્મિક સ્પર્શના વગર સર્વમંગલની
સાચા પ્રભાવક પણ ન બનાય. . કેટલીય ભાવનાઓ મનમાં ઉઠે તે બધીય (૨૬) કાળાંતરે એવું પણ બને કે એક જૈનેતર ભ્રમણાત્મક બની શકે છે. કારણ કે જ્યાં પાયો જ જિનશાસનની સ્પર્શના કરી આત્મકલ્યાણનો માર્ગ મજબૂત નથી ત્યાં સવિ જીવ કરું શાસનરસીની ઇમારત પામી જાય, જ્યારે કહેવાતો જૈન વિધિ-ક્રયા, મતકેવી રીતે ચણાય?
મતાંતર, વિવિધ પ્રરૂપણાઓ કે દૃષ્ટિરાગ વગેરે દોષોમાં (૨૪) વિશ્વનો શ્રેષ્ઠતમ ધર્મ તે ચોવીશ તીર્થકરોએ ફરમાવેલ
અટવાઈ સ્વયં જ જિનશાસનને ઠેસ પહોંચાડનાર બની જિનધર્મ, તેમ છતાંય તે વિશ્વ સમગ્રમાં એક સરખો
જાય. માન્ય નથી બનતો, કારણમાં નિકટભવી જીવો (૨૭) તત્ત્વની વાત અને રજૂઆત છોડી, ધર્મમાર્ગમાં પોતાના અત્યા છે, જ્યારે બહુલકર્મી અથવા ધર્મદ્વિષી સ્વાર્થની વાતો કરનાર કે બીજાના દોષો ઉઘાડા વર્ગ બહોળો છે. તેમ છતાંય જિનપ્રણિત ધર્મનો પાડી પોતાના માન-સન્માનની અપેક્ષા રાખનારને વૈશ્વિક પ્રભાવ છે.
સામાજીક ઉત્થાન પણ નથી મળતું ત્યાં ધાર્મિક ઉચ્ચ (૨૫) આચાર-વિચારની ઊંચાઈ થકી જૈન જયતિ
ગુણસ્થાન તે કેમ પ્રાપ્ત થઈ શકે. શાસનમું છે, બાકી લોકોને આવર્જવા કે આકર્ષવા સંગ્રાહક : વિવિધ તત્ત્વગ્રંથોની સારભૂત નોંધમાંથી સાભાર અથવા વધુ સંખ્યા ઉપર છવાઈ જવા ઉત્સર્ગના સ્થાને
-સંપાદક
વિ.સં. ૨૦૬૯ના પ.પૂ. જયદર્શન વિજયજી મ.સા. (નેમિપ્રેમી)ના રાહુરી ચાતુર્માસ દરમ્યાન મહામંત્ર નવકારની પીઠિકા, અનુષ્ઠાન તથા મંડળની સ્થાપના પછીનો ચતુર્વિધ શ્રીસંઘનો વરઘોડો,
જેમાં નવલખા નવકારના ચમત્કારનો અનુભવ કરનાર ત્રણ પુણ્યશાળીઓ પણ શામેલ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org