________________
ઝળહળતાં નક્ષત્રો
પપપ
જરૂર કહી શકાય, આવું જ નિશ્ચયનય અને વ્યવહારનયની બીજા કોઈ આંગતુક ત્રસજીવો હતા નહીં. તલના ગાડાઓના વાતોમાં સમજવાનું છે.
માલિક ગૃહસ્થો તલ દાનમાં આપતા હતા. તે સાધુઓ સુધાથી આમ નિશ્ચયનય એકાંતથી દષિત બની જતાં દર્નય બાધિત થયેલા મરણ પામ્યા; તો પણ શ્રી મહાવીરબનીને મિથ્યાનય બની જાય. જિનશાસન તો નયોના
વર્ધમાનસ્વામીએ સાધુઓ માટે તલને ગ્રહણ ન કર્યા. શા માટે? સમૂહરૂપ પ્રમાણ શાસન છે; એ કાંઈ દુર્નયના સમૂહરૂપ
“તીર્થકર ભગવાને પણ ગ્રહણ કર્યા.” એવું મારું આલંબન લઈ અપ્રામાણિક શાસન નથી.
મારા સન્તાનવર્તી શિષ્યો શસ્ત્ર ઉપહત ન થયા હોય અને
શ્રુતજ્ઞાનના બળે જે અચિત્ત ન જાણી શકાય તેવી ચીજ રખે આત્મા શુદ્ધ, બુદ્ધ, મુક્ત છે. એને કર્મ લાગતું જ
છે જ ગ્રહણ કરે! એ ભાવથી જ તો. વ્યવહારનયની બળવત્તા નથી......” વગેરે નિશ્ચયનયની વાતોને જો વ્યવહારનયના
જણાવવા માટે ભગવાને ગ્રહણ ન કર્યા એ જ અહીં ભાવાર્થ મંતવ્યો પ્રત્યેના ધિક્કારમાં પરિણમાવી દેવામાં આવે તો જૈન
સમજાય છે. કહ્યું પણ છે કે – શાસ્ત્રની જ એ કહેવાતી વાતો ઉસૂત્રો બની જાય છે. પછી એ વાતો જિનશાસનની રહેતી જ નથી. કેમ કે જિનશાસન તો
प्रमाणानि प्रमाणस्थैः रक्षणीयानि यत्नतः। નિશ્ચય-વ્યવહાર ઉભયના સુમેળને જ પ્રમાણ તરીકે
विषिदन्ति प्रमाणानि प्रमाणस्थैर्विसंस्थलैः ॥ સ્વીકારે છે. આપણે એ જોઈએ.
આ જ વાત તળાવમાં રહેલા પાણીની સમજવી. નિશ્ચયનયની આટલી બધી પ્રધાનતા છે એ જ ફળસાધક તળાવમાં યથા આયુષ્યના ક્ષયથી પાણી અચિત્ત હતું. અચિત્ત છે એવું હોય તો પછી વ્યવહારધર્મ શું જરૂરી નથી? એ શું
પૃથ્વી પર રહેલું હતું, ત્રસજીવો વગરનું હતું, તળાવનો સ્વામી અપ્રમાણ છે?
આપતો હતો. સાધુઓ તૃષાથી પીડિત થતાં, મરણધર્મા બન્યા
હતા તો પણ શ્રી મહાવીર-વર્ધમાન પ્રભુએ આ પાણીની જવાબ :–નિશ્ચયધર્મ જો પોતાને સ્થાને બળવાન છે તો વ્યવહારધર્મ પણ પોતાને સ્થાને બળવાન છે જજુઓ
અનુજ્ઞા ન આપી. કારણ પાણી શ્રુતજ્ઞાનથી જાણી શકાય તેવું
શસ્ત્રો પહત નહોતું. આવો પ્રસંગ છાસ્થ સાધુઓ ન કરે એટલા વ્યવહાર ધર્મની બળવત્તા. શિષ્યસાધુને કેવળજ્ઞાન થયું, એ
માટે જ તો. વીતરાગ-સર્વજ્ઞ બન્યા. એ શિષ્યમુનિ જ્યાં સુધી કેવળજ્ઞાની તરીકે પ્રસિદ્ધ ન થાય ત્યાં સુધી પોતાના છદ્મસ્થ ગુરુ વગેરેને વળી સાધુઓ બપોરની ગોચરી = ભોજન કર્યા બાદ વંદન કરે છે. આ વાત વ્યવહારનયની બળવત્તાની દ્યોતક છે. વિહારમાં એક અટવીમાં પહોંચ્યા. તે વખતે સાધુઓને ટટ્ટીની
ખૂબ શંકા થઈ. તે સ્થળે સમાનભૂમિવાળી, ગાયની ખરીના વ્યવહારનયનું બળવાનપણું જણાવતાં બીજા દષ્ટાંતો જોઈએ.
પગલાવાળી–બિલવગરની યથા આયુષ્યના ક્ષયથી પૃથ્વી અચિત્ત
હતી, ત્રસ જીવો વગરની શુદ્ધ થંડિલ ભૂમિ હતી, બીજી (૨) સાધુઓની સાથે ચોવીશમાં તીર્થપતિ ચાવાદ શસ્ત્રથી હણાયેલી ઈંડિલ ભૂમિ નહોતી, તે સાધુઓ ટટ્ટીની સિદ્ધાંત પ્રરૂપક શિરોમણિ ભગવાનશ્રી મહાવીર-વર્ધમાનદેવ
બાધાથી આયુષ્યના ક્ષયવાળા થયા તો પણ વીતરાગ-સર્વજ્ઞ રાજગૃહી નગરીથી ઉદયનરાજાને દીક્ષા આપવા માટે
ભગવાને તે ભૂમિમાં ચંડિલ જવાની અનુજ્ઞા ન આપી. અહીં સિન્થસૌવીર દેશની રાજધાની વીતભયનગર તરફ વિહાર કરી
જો રજા આપું તો ભવિષ્યમાં શસ્ત્રથી હણાયા વગરની પૃથ્વીમાં રહ્યા હતા. માર્ગમાં ઘણા સાધુઓ સુધાથી પીડિત થયા, તૃષાથી
જવાનો પ્રસંગ સાધુઓને પ્રાપ્ત થાય એ ટાળવા જ પ્રભુએ બાધિત થયા (ઠલ્લા) ટટ્ટીની શંકાવાળા થયા.
આવી અનુજ્ઞા ન આપી. પ્રવચનનો આ અનુધર્મ છે. આ રહી જ્યાં ભગવાનનો મુકામ થયો હતો, ત્યાં તલથી ભરેલા એ ગાથા :– ઘણાં ગાડાઓ હાજર હતા. તેની અંદરના તલો શસ્ત્રવગર
सगड-दृह समभोमे अवि य विरहितरागं હણાયેલા નહોતા, છતાં પોતાના આયુષ્યના ક્ષયથી સ્વતઃ
तह वि खलु अणाइन्तं एस अणु धम्मो पवयणस्स ।। અચિત્ત થયેલા હતા. તે ગાડાને બળદો જોડેલા નહોતા, ગાડાઓ ઈંડિલ એટલે કે અચિત્ત ભૂમિ ઉપર રહેલા હતા. આ તલમાં
(૯૯૭ બુ. કસૂ. પ્રથમ ઉદ્દેશ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org