________________
પપ૪
જિન શાસનનાં
આત્મા તો રાગ-દ્વેષના ભાવોને જ ઉત્પન્ન કરે છે. “અધ્યાત્મસાર' ગ્રન્થમાં પણ મહોપાધ્યાય શ્રી કર્મોના સ્કલ્પોને ખેંચવાની ક્રિયા આત્મા કરતો જ નથી. શુદ્ધ યશોવિજયજી મહારાજાએ આખો આત્મનિશ્ચય અધિકાર મૂક્યો નિશ્ચયની તો એ સ્થિતિ છે કે આત્માએ પુણ્ય-પાપ મુક્ત છે જેમાં ઠેર ઠેર શુદ્ધ-અશુદ્ધ નિશ્ચયનયના મંતવ્યો જોવા મળે સ્વરૂપ નિત્ય બ્રહ્મમય આત્માનું જ તત્ત્વતઃ ધ્યાન ધરવું જોઈએ. છે. ઉપરોક્ત મન્તવ્યો નિશ્ચયનયને સંપૂર્ણ રીતે પુષ્ટિ આપે છે. વ્યવહારનયથી મૂઢ બનેલા આત્માઓ બાહ્ય અહિંસાદિને જ એક નય જ્યારે સ્વમતની પુષ્ટિમાં ઊંડો ઊતરે એટલે એ સંવરાદિ સ્વરૂપ કહે છે. અને તેને જ મોક્ષાદિના ફળમાં હેતુ પુષ્ટિના અવિભાજ્ય અંગ સમા પરનયનું ખંડન તેને કરવું પણ માને છે. આથી જ ધર્માદિના અર્થે અહિંસાદિ બાહ્યક્રિયામાં પડે. ઉપરોક્ત મંતવ્યોમાં પણ વ્યવહારનું ખંડન જોવા મળે છે. દત્તચિત્ત બનેલા તેઓ નિશ્ચયનયના નિગૂઢ તત્ત્વને જાણતા નથી. પણ એટલા માત્રથી રખે કોઈ એમ માની લેવાની ભૂલ કરે કે શુદ્ધ નિશ્ચયનયથી તો આત્મા સદા શુદ્ધ છે એટલે તેને તો “જિનદર્શન તો આત્માને શુદ્ધ, બુદ્ધ મુક્ત જ માને છે' ભાવનિર્જરા સંભવતી જ નથી.
નિમિત્તની આત્માને એકાત્તે કોઈ જ અસર નથી.....વગેરે” અશુદ્ધ નિશ્ચયનયથી આત્મા શુભાશુભ ભાવોથી
(ઇતિ નિશ્ચયનય પ્રરૂપણા) બંધાતો-મુકાતો હોય છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયથી તો આત્મા
જિનદર્શન એ એકાન્તદર્શન નથી. એ તો અનેકાન્ત દર્શન નથી કોઈથી ય બંધાતો કે નથી કોઈથી ય મુકાતો. જે બંધાતો છે. સિવાય બ્રહ્મચર્યની વાત-સર્વત્ર-અનેકાન્ત છે. એટલે જ નથી તેને મુકાવાનું શું હોય?”
જિનદર્શનના નામે કોઈ પણ વાતને એકાન્ત પકડી શકાય જ દિગંબરાચાર્ય શ્રી કુંદકંદનો “સમયસાર' ગ્રન્થ નહિ. “જો લોકો અનેકાન્તવાદને સમજતા હોય તો નિરપેક્ષ નિશ્ચયનયની દૃષ્ટિનો ગ્રંથ છે એટલે તેમાં પણ નિશ્ચયનયથી એકાન્તિક વિધાનો જિનદર્શનના હોઈ શકે જ નહિ એવું આત્માનું આવું સ્વરૂપ છે. એ વર્ણન જાણ્યા પછી આરાધક ખુલ્લંખુલ્લા જણાવી શકે–જાણી શકે. આત્મા મૂંઝાઈ જાય છે. તો શું પછી સામાયિક, પ્રતિક્રમણ,
જેમ કે, “દૂધ ઝેર જ છે.” આવું કોઈ પણ અપેક્ષા પૂજા, જિનદર્શન, શત્રુંજય આદિ તીર્થોની યાત્રા વગેરે ક્રિયાત્મક
લગાડ્યા વિનાનું વાક્ય સાવ મિથ્યા ગણાય. પરંતુ “સંગ્રહણીના ધર્મો નકામા છે? છોડી દેવા જેવા છે?
દર્દીની અપેક્ષાએ તો દૂધ ઝેર જ છે.” એમ સાપેક્ષ રીતે એકાન્ત
હાથીને એક એક અંગથી જ સર્વાગરૂપે સમજનારા આંધળા સાચું સ્વરૂપ પ્રાપ્ત ન કરી શકે. હાથી સર્વ અંગોના સરવાળારૂપ છે અને એ રીતે જ જોવાથી જ સાચો બોધ થાય. ટૂંકમાં આરાધક
ભવ્ય જીવના જ્ઞાનનય અને ક્રિયાનય ભેગા થાય ત્યારે જ તે પરમાર્થ સુધી પહોંચી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org