________________
પ૩૬
જિન શાસનનાં (૪) ચક્રી ભરતના વંશજ દંડવીર્ય રાજાની સાધર્મિક ભક્તિની કહેલો, જે લાભ જિનદાસ શ્રેષ્ઠીએ લઈ ધન્યતા પરીક્ષા કરવા ઇ મહારાજાએ વૈક્રિયલબ્ધિથી લાખો
અનુભવી હતી. શ્રાવકો મોકલેલા, જેમને જમાડવામાં દંડવીર્યને આઠ (૧૩) બાર વર્ષીય ભારતના દુકાળ સમયે ચંદ્રગુપ્ત અને ઉપવાસ થઈ ગયેલા હતા.
ચાણક્ય જ્યારે સાધુભક્તિ ચૂકી ગયા હતા ત્યારે રાણી મદનમંજરી અને રાજા મેઘનાદ ઉપર પ્રસન્ન થઈ સંભૂતિવિજયજી મહારાજાએ પોતાના સાધુઓનો પક્ષ
જ્યારે ધરણેન્દ્ર દિવ્ય વસ્ત્ર આપેલ ત્યારે તેના પ્રભાવથી લઈ તે બેઉને મીઠો ઠપકો આપેલ હતો. થયેલ કરોડોની ઉપજ ગરીબોમાં આપી, રાજાએ (૧૪) ચાંગાને મેળવી દીક્ષા સુધી પહોંચાડવા ઉદયનમંત્રીએ જેનોના કર માફ કર્યા હતા.
તેના પિતા ચાચિંગને ત્રણ લાખ સુવર્ણમુદ્રાઓ આપી સોમભટ્ટ બ્રાહ્મણની જૈનધર્મી પત્ની અંબિકાએ એક બહુમાન કરેલ પણ ચાચિંગે ઘોતી જોટાને છોડી કંઈ મહાત્માની એવી ભક્તિ કરી કે જેના કારણે વધેલા જ ન લીધું, બલકે પુત્રને દીક્ષા અપાવેલ હતી. ચોખાના દાણા સોનાના બની ગયા, પાત્રો ભોજનથી (૧૫) તેજપાળના ધર્મપત્ની અનુપમાદેવી તો છૂટે હાથે છલકાઈ ગયા હતા.
અપાતા દાનના કારણે લોકોમાં પણ પદર્શન માતા સુપાત્રદાનના પ્રભાવે જ તો રેવતી શ્રાવિકાએ સ્વયં તરીકે ઓળખાવા લાગી હતી. આબુના મંદિરો સ્ત્રી છતાં ઉગ્ર પુણ્ય ઉપાર્જન કરી ભાવિકાળના બનાવનાર મજૂરો તેમને દરરોજ પ્રણામ કરતા હતા. તીર્થકરની પદવી આત્મસાત્ કરી છે. સામે સુપાત્ર હતા (૧) સંઘપતિ બનેલા ઝાંઝણશેઠે સારંગદેવની શર્તવાળી ભક્તિ મહાવીર તીર્થપતિ.
ન સ્વીકારતા, પ્રતિપક્ષે પૂરા ગુજરાતને પાંચ પાંચ દિવસ ચંદનબાળાના કહેવાથી કૌશામ્બીનિવાસી દરિદ્ર જમાડી યશ લીધો હતો, તેમના માટે બધાય શેડુવકની ભક્તિ પોતાના ઘરે લઈ જઈ એક સાધર્મિકો પૂજનીય હતા. શ્રાવકે એવી તો કરી કે શેડુવકે અધ્યવસાય ઊંચે જતાં (૧૭) સાધુ-સાધ્વીઓના સવારની નવકારશીની નિંદા પ્રવજ્યા પંથે પગરણ માંડી દેવગતિ સાધી.
કરનાર એક શ્રાવકની જીભ થોથવાઈ ગઈ હતી નવપદજી અને નવકારની ભાવારાધનાના પ્રભાવે અને લકવો લાગી જતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડેલ વિપત્તિઓ પણ જેમને સંપત્તિ સ્વરૂપ બની હતી, તેવા આ ઘટના મુંબઈની છે. શ્રીપાળ-મયણા દાનાદિ ધર્મ પ્રભાવે જ તો નવમા (૧૮) સ્વપ્નમાં આવી રીસ દેખાડનાર દેવકુમારોને સબક દેવલોકે સીધાવી ગયા છે.
શીખવાડવા ઘરની લક્ષ્મીના કારણ એવા દક્ષિણાવર્ત (૧૦) ભક્તામરની અગિયારમી ગાથાના ભાવસ્મરણથી જ્યારે શંખ અને પાર્થપ્રભુના પ્રતિમાજી છાડા શેઠે
ચક્રેશ્વરી દેવી પ્રગટ થઈ ત્યારે દરિદ્ર કપર્દી શ્રાવક વસ્તુપાળને ભેટ આપી દીધા હતા. ઘનાઢ્ય બની ગયો, જેણે વળતરમાં પૂરા પાટણને સર્વજ્ઞ ભગવંતોએ પણ શ્રાવકોને મેઘસમાં ઉદાર ઠરાવ્યા દુધ-પાક પૂરીથી જમાડેલ હતું.
છે, જેમની લક્ષ્મીને પુણ્યલક્ષ્મી બનાવી દેવા જિનબિંબ, (૧૧) પણીયા શ્રાવકની ભક્તિ કરવા મહાજને મળી પૂણીના જિનાલય, જિનાગમ, સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવિકા
ભાવ બે આનાની જગ્યાએ ખાસ પૂણીયા માટે દોઢ એવા સાત સુસ્થાન ક્ષેત્રો જણાવી મહાઉપકાર કરી દીધો આના કરી નાખેલ ત્યારે તેણે મહાજનોની દુકાનનો છે તે સાતક્ષેત્રની બહારનું દાન નિષિદ્ધ નથી, પણ શ્રેષ્ઠ માલ ખરીદવાનું જ છોડી દીધેલ હતું.
દાનસ્થાન સાત છે, જે નિઃશંક છે. દાનેશ્વરી કર્ણ, જગડુશા,
માઘકવિ કે વર્તમાનના પણ અનેક શ્રાવક શ્રાવિકાઓથી (૧૨) વિજય શેઠ અને વિજયા શેઠાણી જેવા બ્રહ્મચારી
જૈનશાસન જયવંત છે. શ્રમણો માટે મુખ્ય છે જ્ઞાનદાન અને યુગલની એક દિવસની ભોજનશક્તિનો લાભ
શ્રમણોપાસકો માટે મુખ્ય બને છે ધનદાન, સુપાત્રદાન, વિમલ કેવળીએ ૮૪૦૦૦ સાધુઓની ભક્તિ જેટલો
સપ્તક્ષેત્રીય દાન, ચૌદ રાજલોકના તમામ જીવોને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org