________________
છે.
ઝળહળતાં નક્ષત્રો
પ૦૩ તીર્થમાળા-ચૈત્યપરિપાટી-સંઘયાત્રા : આ સંદર્ભે “માતૃકા ચોપાઈ' પ્રાચીન કૃતિ છે. સં. ૧૩૫૦ની
સંવેગ માતૃકા’ મળે છે. આ ત્રણેયની અનુમોદના બહુ અગત્યની છે. તેમનું સાહિત્ય પણ ભાવયાત્રા સમું બની રહે છે.
હિતશિક્ષા : | તીર્થમાળા અને ચૈત્યપરિપાટી કૃતિઓ તીર્થોનો ઐતિ.
સંસ્કૃતના શિક્ષુ' ધાતુ પરથી શિક્ષા શબ્દની રચના થઈ, પરિચય અને તત્કાલીન સમાજજીવનનો ચિતાર આપે છે.
જેનો અર્થ સલાહ–શિખામણ આપવી એવો છે. ‘હિતશિક્ષા'
પણ માતૃકા-કક્કાની જેમ ઉપદેશાત્મક કાવ્યરચના છે. જેમાં કવિ જયવિજયજીની સમેતશિખર તીર્થમાળા, કવિ
સ્ત્રીપુરુષના જીવન વ્ય.માં ઉપયોગી શિખામણના વચનો ગૂંથેલા રત્નસિંહસૂરિની ગિરનાર તીર્થમાળા, કવિ મેઘ વ.ની તીર્થમાળા
હોય છે.
કવિ નયસુંદરે સં. ૧૯૪૦માં પ્રભાવતી રાસને અંતે ચૈત્યપરિપાટી:
‘હિતશિક્ષા'નો ઉલ્લેખ કરેલો છે. કવિ ઋષભદાસે સં. ચૈત્યપરિપાટીમાં વિવિધ સ્થળે આવેલાં ચૈત્યો અને ૧૯૮૨માં ‘હિતશિક્ષારા અને પં. વીરવિજયજીએ સં. મુળનાયક ભગવાનની પૂજા-ભક્તિ અને મહિમા તીર્થના ૧૮૯૮માં હિતશિક્ષા છત્રીસીની રચના કરેલી. સંદર્ભરૂપે ગાવામાં આવ્યો હોય છે. દા.ત. પં. દેવચંદ્રજીની સં.
અંતરંગ વિચાર : ૧૯૯૫ની શત્રુંજય ચૈત્યપરિપાટી, હેમવિમલસૂરિની ‘ચિતોડ ચૈત્યપરિપાટી’ વ..
મન, ચિત્ત, હૃદયની અંદર લોભ, ગુસ્સો, દ્વેષ જેવા
અશુભ-ખરાબ ભાવો વિચારો ચાલતા હોય છે તે (અંદરના) સંઘયાત્રા :
અંતરંગના શત્રુઓ’ છે તેમનો નાશ કરીને શુભ વિચારોની જૈનશાસનના શાશ્વતતીર્થો અને તે સિવાયનાં તીર્થોની સ્થિતિ ઉદભવે તેવા વિચારોવાળી કાવ્યરચનાનો પ્રકાર ‘અંતરંગ સંઘયાત્રા પ્રતિવર્ષ ગુરુ ભગવંતની નિશ્રામાં યોજાય છે. દાન- વિચાર' ગણાય છે જે ભલે સ્વતંત્ર કાવ્યપ્રકાર ન હોય તો પણ ધર્મ-ભક્તિની આરાધના સાથે ભાવિકો જોડાઈને શાશ્વત સુખનો
અન્ય કાવ્યપ્રકારોની તુલનામાં આત્મા સિદ્ધિપદ પામે તેવા માર્ગ યાત્રા દ્વારા મેળવે છે. મધ્યકાળ અને તે પૂર્વે આવી પરમોચ્ચ ભાવ પર વધુ ભાર મૂકેલો હોય છે. દા.ત. ૧૪મી સંઘયાત્રા, સંઘપતિઓની કાવ્યમય માહિતી ઐતિ. નોંધરૂપે (અને
સદીના અજ્ઞાત કવિકૃત “અંતરંગ રાસ', ૧૭મી સદીના કવિ વર્તમાનમાં તે ગદ્યમાં, ફોટોગ્રાફ સહિત) પ્રાપ્ત થાય છે. નારાયણનો ‘અંતરંગરાસ', ૧૯મી સદીના કવિ સહજસુંદરની કોશકોષ :
રચના “જિંબુઅંતરંગરાસ અથવા વિવાહલ', કવિ સમયસુંદરના સંગ્રહ-ભંડાર–ખજાનો સહિત અન્ય અર્થો તો છે પણ
અંતરંગગીતમ્' વગેરે. અહીં “કોશ” એટલે “શબ્દકોશ'ના અર્થમાં લઈએ તો સંસ્કૃત
સુભાષિત : પ્રાકૃતમાં તે ઘણા છે. સહજકીર્તિ (ગણિ), ઇ.૧૭મી સદી સંસ્કૃત પરથી ઉતરી આવેલો આ કાવ્યપ્રકાર જાણીતો પૂર્વાર્ધનો ૬ ખંડમાં વિભાજિત “નામકોશ' છે.
છે. સુબોધવિચારો ટૂંકા છતાં સચોટ–વેધક રીતે “સુભાષિત'માં (૩) ઉપદેશાત્મક કાવ્ય-પ્રકારો વ્યક્ત થાય છે જે વ્યક્તિમાં ડહાપણ, દૂરંદેશીપણું,
કલ્યાણભાવના, વિપત્તિમાં માર્ગદર્શન, વિવેક જેવા સગુણોનું “માતૃકા'/‘કક્કો’ :–મધ્યકાળમાં જૈન-જૈનેતર
સિંચન કરે છે. ઘણી વખત તેને અન્ય રચનાઓમાં પણ ગૂંથી કવિઓએ આ પ્રકાર ખેડ્યો છે. તે ઉપદેશાત્મક કાવ્યપ્રકાર છે.
લેવાતા. ભાષા અને સાહિત્યના મૂળમાં મૂળાક્ષરો છે. કક્કા'ની રચનામાં ‘ક’ થી આરંભ કરીને પછી અનુક્રમે અન્ય અક્ષરોથી શરૂ થતી
સજઝાય : પંક્તિઓ રચાય છે. મોટે ભાગે તેમાં દુહા પ્રયોજાય છે. “સાર્થ ગુજરાતી જોડણીકોશ' પ્રમાણે તે પ્રાકૃત શબ્દ છે મંગલાચરણના દુહામાં ૐ નમઃ સિદ્ધમુ લખવામાં આવે છે. જેનો અર્થ થાય છે “સ્વાધ્યાય', “શાસ્ત્રનો પાઠ (જૈન)'. સંસ્કૃતના તે પહેલાં ‘નમો સિદ્ધમુનો પ્રયોગ થતો, પછીથી ૐ ઉમેરાયો. મૂળ શબ્દ-સ્વાધ્યાય” પરથી પ્રાકૃત શબ્દ “સજઝાય' થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org