________________
ઝળહળતાં નક્ષત્રો
૫૦૧ કવિ સૌભાગ્યવિજયજીનો “શ્રી પાર્શ્વનાથ સ્તવન (થાળ)' કેન્દ્રસ્થાને હોય જ પણ તેને આકર્ષક બનાવવા મોતી–બદામકવિ રત્નવિજયજીનો ‘મહાવીર સ્વામીનો થાળ' વ. છે. ફળ–સોના અને ચાંદીના સિક્કાઓ વ.નો પણ ઉપયોગ થવાથી વર્તક :
ગહુંલી’ શ્રવણ અને દર્શનનો અનેરો પ્રસંગ બની જાય છે. સંસ્કૃત શબ્દ “વર્ણક’ એટલે (બીબાઢાળ વર્ણન) પરથી
પહેલાં ગહુંલીની રચનામાં દેશીઓ ઉપરાંત પ્રચલિત વષ્ણગ્ન શબ્દ ઉતરી આવ્યો છે. “વર્ણક એટલે વર્ણન, રાગોનો ઉપયોગ થતો (પછી વર્તમાનમાં જૂના ફિલ્મો અને મધ્યકાલીન ગદ્યસાહિત્યમાં તે એક વિશિષ્ટ રચના ગણાય છે. ગુજરાતી રાગોનો ઉપયોગ થવા લાગ્યો). મધ્યકાળમાં ગહુંલીઓ પહેલાં માણભટ્ટો અને આજે કથાકારો. લોકવાર્તાકારો પણ કોઈ જેનપદ્યસાહિત્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એક વિષય કે પ્રસંગનું પરંપરાગત નિશ્ચિત શૈલીમાં વર્ણન કરે
ગરબો-ગરબી : જ છેને? ભારતીય સાહિત્યમાં સંસ્કૃત, પાલી અને પ્રાકૃતમાં
ગુજરાતનો ગરબો તો જગપ્રસિદ્ધ છે. ગરબો શબ્દ પરંપરાગત વર્ણનનાં મૂળ રહેલાં છે. આગમગ્રંથોમાં તીર્થકરો,
ગર્ભદ્વીપ' પરથી છે. મધ્યકાલીન ગુજરાતી જૈનેતર અને જૈન શ્રમણો, રાજા, નગર, ચૈત્ય, મહાપુરુષો જેવાં પાત્રો-પ્રસંગોને અરિસામાં આ લો આધારે વર્ણક-વર્ણનને સ્થાન મળ્યું હોય તે બનવાજોગ છે.
ગરબી : “સાર્થ ગુજરાતી જોડણીકોશ' પ્રમાણે ગરબી ઇ.સ. ૧૪૨૨ના માણિક્યસુંદરસૂરિકૃત પૃથ્વીચંદ્ર- સ્ત્રીઓના રાગમાં ગાવાની એક કવિતા અને ગરબો (કું.) ચરિતમાં વર્ણકનું વર્ણન કરતાં જાવ જહા) એકાદ-બે શબ્દોનો
નોરતામાં અથવા માતા વાવે છે તે પ્રસંગે કાણાવાળી માટલી સંકેત મૂકી વર્ણનનું સૂચન કરેલું છે. પફખીસૂત્રમાં વર્ણનસંજ્ઞક
જેમાં ઘીનો દીવો રખાય છે તે (૨) દીવા કે માંડવીની ‘ત જહા' શબ્દ છે.
આસપાસ ફરતાં ફરતાં તાળીઓ પાડીને ગાવું તે (૩) મોટી ગર્લ્ડલી :
ગરબી, રાસડો તથા ગરબા ગાવા=રાસડા ગાવા/ગરબે રમવું, ગેય કાવ્ય પ્રકાર છે. ગહુલીમાં ગુરની સ્તુતિ-ભક્તિ, ગરબે રમવું = ગરબો ગાતા, નૃત્ય કરતા ગોળ ફરવું વગેરે અર્થ ગુરુનો પ્રભાવ, વ્યક્તિત્વ, ગુણોનો ઉલ્લેખ આવે છે. વિવિધ આપેલ છે. પ્રસંગો/પર્વના દિવસો, મહોત્સવો, સંઘયાત્રા, ધર્મગ્રંથોનો વિવેચક શ્રી અનંતરાય રાવળની દૃષ્ટિએ ગરબામહિમા, તીર્થના સ્થાપનાદિન વખતે ગહુંલીઓ ગવાય છે. ગરબીનું મૂળ દેશીઓમાં છે. ગરબી ટૂંકી અને ભક્તિભાવપ્રધાન તીર્થમહિમાની ગહંલી તીર્થમાં ગવાતી હોવાથી સ્તવન સાથે રચના છે. ગરબીનો ઉદ્દભવ પદોમાંથી અને ગરબાનો ઉદ્દભવ સામ્યતા ધરાવે છે.
કડવા’માંથી થયો. ગરબામાં ભાવની વિશિષ્ટતા કરતાં વર્ણન, શ્રાવિકા બહેનો મધુરકંઠે ગવુંલી ગાય છે. કેટલીકવાર
ચમત્કાર–મહિમા અગત્યનું સ્થાન ધરાવે છે. મંગળાચરણતો તેઓ શીઘતાથી ગહેલીઓ ગાતાં ગાતાં જ રચી નાખે છે. ઇષ્ટદેવની સ્તુતિ અને ફળશ્રુતિના ઉલ્લેખ થાય છે. વિવિધ પ્રસંગોએ ગવાતી ગહુલી શ્રોતાને પણ પાવક અને ગરબીમાં દીર્ઘવર્ણનને બદલે એક જ વિચાર/ઊર્મિનું ભાવુક બનાવે છે.
નિરૂપણ થવું જોઈએ. ગુજરાતની ગરબી એ ઊર્મિકાવ્યનું ઉત્તમ સાધુ મહારાજ વ્યાખ્યાન વાંચે-પ્રવચન થાય ત્યારે તેમાં ઉદાહરણ છે એવો અભિપ્રાય ડો. કનૈયાલાલ મુનશીનો હતો. વચ્ચે જે દસેક મિનિટનો ગાળો પડે છે તે વખતે સ્ત્રીઓ ગહૂલી જૈન સાહિત્યમાં ગહુંલી સંગ્રહની કેટલીક કૃતિઓમાં ગરબા અને ગાય છે. ગહુંલી ગાતી વખતે સાથિયો-સ્વસ્તિકના ચાર છેડા ગરબાના કૃતિઓ છે. ચાર ગતિનો નિર્દેશ કરે છે. તે પહેલાં દર્શન-જ્ઞાન–ચારિત્રના
ઢાળ/ ઢાળિયાં : પ્રતીકરૂપે અક્ષતની ત્રણ ઢગલીઓ કરવામાં આવે છે જે ત્રણેની
મ.કા. જૈન સાહિત્યમાં (સ્ત્રીલિંગી શબ્દ) “ઢાળ’ ખૂબ આરાધનાથી ચાર ગતિનો નાશ થઈ સિદ્ધ-ગતિ (પદ) મળે છે.
પ્રચલિત અને લોકપ્રિય છે તેનું સ્વરૂપ લધુ આખ્યાનનું છે. ૩ ઢગલી પહેલાં ફળસૂચક સિદ્ધશિલા સ્થપાય છે. સાથિયાની (ગુરુમહારાજનો રજોહરણ, કમળપત્ર, કળશ વ.) વિવિધ
‘ઢાળ' એ અમુક ઢબ-ઢાળમાં તાલબદ્ધ રીતે વિશિષ્ટ આકૃતિઓ ઉપયોગમાં લેવાય છે. ગહુલીની રચનામાં “અક્ષત’ તો
તે પ્રકારે ગાવાની પંક્તિ કે રીત સૂચવે છે. કવિ માટે રચના કેટલી
*
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org