________________
૫૦૪
જિન શાસનના
સ્વ-અધ્યયન' એટલે પોતાના આત્માની વિચારણા કરવી. તેના અર્થ સમજીને ભગવંતની વાણીને આત્મસાતુ કરે છે. જિન પ્રતિક્રમણ વેળાએ પ્રભુ ગુણગાન નિમિત્તે સ્તવન ગવાય છે કે શાસનમાં ધર્મનો માર્ગ દર્શાવનાર મુનિર્વાદ માટે “ગીતાર્થ' શબ્દ બોલાય છે તે સમૂહમાં હોય છે ત્યારબાદ વૈરાગ્યભાવથી વિશેષણરૂપે છે. તેઓ ભગવાનની વાણીને જ્ઞાનોપાસનાથી તરબોળ સઝાય ગવાય છે જેનું સમૂહગાન ભલે હોતું નથી સમજાવે છે. તેમની વાણીમાં–સમજાવવાની શક્તિમાં–શૈલીમાં એક વ્યક્તિ બોલે અને અન્ય સાંભળીને તેના અર્થ ચિંતન દ્વારા પદ્યનો લય-રસિકતા હોય છે જેથી ગીતાર્થ’ નામ સાર્થક બને છે. વૈરાગ્યભાવને કેળવે છે. પર્વના દિવસો વિશિષ્ટ હોવાથી તેનો ગીતાકાવ્યો જૈનદર્શનના સિદ્ધાંતોનું કાવ્ય-વાણીમાં પ્રતિપાદન કરે મહિમા દર્શાવતી સઝાય પણ હોય છે.
છે. (મધ્યકાળમાં અને આજે પણ જૈનેતર અને જેનોએ શ્રાવકના અતિચારની દષ્ટિએ “સ્વા.' એ અત્યંતર તપનો પોતપોતાના સિદ્ધાંત પ્રમાણે ગીતા લખી છે.) પ્રકાર છે, તેના પાંચેય ભેદ સઝાયમાં સાંપડે છે. “સ્વ” આત્મા ૧૬મી સદી ઉત્તરાર્ધમાં થયેલા સમયસુંદરની “ગુરુગીતા', પરથી-આત્મસ્વરૂપને પામવામાં ઉપકારક વિચારોને વ્યક્ત મહિમસિંહ/માનસિંહ (સં. ૧૬૧૯૭૫માં) “ઉત્તરાધ્યયનગીતા', કરતી રચના તે સજઝાય. શૃંગાર, કરુણ કે શાંતરસનું નિરૂપણ વૃદ્ધિવિજયજીની (જ્ઞાનગીતા ઇ. ૧૬૫૦). પધરાજની સજઝાયમાં હોય પણ અંતે વૈરાગ્યભાવના જ કેન્દ્રમાં આવી “ભગવદ્વાણી-ગીતા' (ઇ. ૧૯૫૨), યશોવિજયજી ઉપા.ની ઇ. જવાની. તેના વિષયો અત્યંત વૈવિધ્યપૂર્ણ હોય છે. સંસારની ૧૬૮૨ની “જંબુસ્વામી બ્રહ્મગીતા' ઉપરાંત “પંચપરમેષ્ઠી ગીતા” ક્ષણભંગુરતા, સુખદુઃખનાં કારણો, સદ્ગુણોની સાધના, લોભ- વ. છે. રાગ-દ્વેષ વ.નો ત્યાગ, તીર્થકરો-ઋષિઓ-રાજવીઓ-જૈન
૪) છંદમૂલક કાવ્યપ્રકારો સાધુઓના પ્રસંગો, પર્યુષણ-આઠમ જેવા પર્વોની વિશેષતા વ. વિષયોનું સક્ઝાયમાં વેધકવાણીમાં નિરૂપણ થયેલું હોય છે જેથી
છંદ' એટલે અક્ષર કે માત્રાના મેળ-નિયમથી બનેલી ૫. મફતલાલ ઝવેરચંદ યોગ્ય જ લખે છે
કવિતા; વૃત્ત”. મ.કાળના જૈન સાહિત્યમાં પણ છંદમૂલક
કાવ્યપ્રકારો છે જો કે અહીં ટૂંકા લેખમાં છંદના બંધારણની સઝાયનું ગેય સાહિત્ય ખૂબ વૈરાગ્યવાદી સાહિત્ય છે
માહિતી આપવામાં મુશ્કેલી હોવાથી જે તે છંદનો ટૂંકમાં નિર્દેશ જે ઉપદેશ કે ઉત્સવ અસર ન કરી શકે તે એકાદ સઝાયનું
કરીને સંતોષ માન્યો છે. મધ્યકાલીન સમયમાં કેટલીક શ્રવણ માણસના ચિત્તને ડોલાવી શકે છે અને ધર્મમાર્ગમાં વાળી
કાવ્યરચનાને છંદના નામથી ઓળખવામાં આવતી અને કોઈ શકે છે. સામાન્ય જનતાને તત્ત્વનું જ્ઞાન-ભક્તિ અને વૈરાગ્યનું
વખત કૃતિના નામમાં છંદનો ઉલ્લેખ થતો. દા.ત. કવિ પોષણ તો સજઝાય દ્વારા થાય છે......વૈરાગ્યની સાથે કરણીય
જિનહર્ષકૃત “ઉપદેશ છત્રીસી સવૈયા’. કાર્યો અને ઉપદેશ પણ તેમાં રહેલાં છે......”
દોહરા :–લેખમાં અન્યત્ર છે. ભાવસભર સજઝાયની રચના જૈનમુનિઓએ તો કરેલી છે અને રૂષભદાસ, દેવચંદ્ર વ. શ્રાવકોએ પણ કરેલી છે.
ચોપાઈ :–તે સંસ્કૃત “ચતુષ્પદી', “પ્રાકૃત’ ‘ચઉપઈયા'
ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે જેનો અર્થ એક છંદ (અથવા જૈન ગીતા કાવ્યો :
ખાટલો') થાય છે. ચોપાઈમાં માત્ર ૧૫, ચરણ ચાર, તાલ ગીતા” શબ્દ સંસ્કૃત ‘ગી’ ધાતુ (ગાવું) પરથી છે. જેને ૧. ૫. ૯, ૧૩મી માત્રામાં આવે છે. “રાસ’ રચના જેવા દીધે ગાઈ શકાય તે ગીતા જો કે તેની સાથે તત્ત્વદર્શન તો જોડાયેલું કાવ્યોમાં ‘ચોપાઈ'નો ઉપયોગ મ.કા. સમયમાં મોટા પ્રમાણમાં છે જ. ભારતીય સંસ્કૃતિમાં સૌથી પ્રચલિત છે શ્રીમદ્ થતો. ‘પાસ’ની સાથે “ચોપાઈ' પણ લોકપ્રિય હતી. ભગવદ્ગીતા જે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ
કવિ સુમતિકીર્તિસૂરિની સં. ૧૬૨૭ની “મૈલોક્યુસાર અર્જુનને તેની ફરજ બજાવવા માર્ગદર્શનરૂપે કહી હતી જે વેદોઉપનિષદોના દોહનરૂપ હતી.
ચોપાઈ/ધર્મધ્યાન રાસની રચના છે. ગીતાની જૈન પરિભાષા પ્રમાણે તીર્થકર ભગવાનને જે
છપ્પય/છપ્પા :–ચોપાઈ ચાર પદી હોય છે તેમ કેવળ જ્ઞાન થાય છે તે દેવોને દેશના’ ગણધરોને ‘ત્રિપદી’
છપ્પાને “છ” પદ હોય છે. કવિ ઋષિપ્રકાશસિંહના બારવ્રતના ઉપદેશરૂપે, સાધુવંદને “સૂત્ર'રૂપે પ્રદાન થાય છે. દેવો અને મનો છપ્પા (સં. ૧૮૭૫) છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org