________________
૪૪૮
જિન શાસનનાં ગુજરાતના મહાન જ્યોતિર્ધર કલિકાલસર્વજ્ઞ સોમપ્રભાચાર્યના મતે તેમણે વ્યાકરણ, છંદ, અલંકાર, યોગ, હેમચંદ્રાચાર્યનું સ્થાન એક સર્જક તરીકે તેમજ એક મહાન જિનચરિત્રો, તર્કશાસ્ત્ર વગેરેની રચનાઓથી એક બાજુ પ્રજાના ધર્મપુરુષ તરીકે સમગ્ર ગુજરાતના ધાર્મિક, સાંસ્કૃતિક, સાહિત્યિક અજ્ઞાન–અંધકારને દૂર કરવા પ્રયત્ન કર્યો– અને રાજકીય ઇતિહાસમાં ચિરંજીવ અને પ્રગાઢ અસર મૂકી
कलप्तं व्याकरणं नवं विरचितं छंदो नवं द्वयाश्रयाજનાર વિરલ પ્રતિભા તરીકેનું છે.
लंकारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम | સૌ પ્રથમ “ગુર્જર' શબ્દ પ્રચલિત કરનાર હેમચંદ્રાચાર્ય तर्क संजनितो नवो जिनवरादीनां चरितं नवम છે. વર્તમાન ગુર્જરગિરાનાં મૂળ એમની વાણીમાં છે. बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ॥1 ગુજરાતને ભારતીય સાહિત્યકારોની પંગતમાં સ્થાન અપાવવાનું
તો બીજી બાજુ તેઓ ધર્મપુરુષ તરીકે મહારાજા કાર્ય તેમને હાથે થયું. સિદ્ધરાજની ચૂળ વિજયગાથાઓને કમારપાળના પ્રતિબોધક હતા. તેમણે સિદ્ધરાજને મિત્ર તરીકે સિદ્ધહેમશબ્દાનુશાસન' દ્વારા અલંકૃત કરીને માળવાની જૈનધર્મનો ઉપદેશ આપ્યો. પરંતુ તેને જૈનધર્મી બનાવવામાં સરસાઈમાં ગુજરાતની કીર્તિને ભારતવ્યાપી હેમચંદ્રાચાર્યે કરી;
દ્રિાચાય કરી;
સકળ ,
સફળ ન થયા, પણ કુમારપાળને જૈનધર્માનુરાગી કરીને તેમજ અહિંસા જેવા મહાધર્મની મહત્તાને વર્તમાન ગુજરાતી જૈનધર્મને રાજધર્મ સ્થાપિત કરવામાં સફળ થયા હતા.' સમાજ સુધી પહોંચાડનાર આ જૈનાચાર્ય ગુજરાતના મહાન
આચાર્ય સૌ પ્રથમ ધર્મોપદેશક હતા. પ્રાચીન કાળમાં સંસ્કાર-સ્વામી હતા. ઉપનિષદમાં પરબ્રહ્મ–પરમેશ્વરને વિશે
પ્રજાને ઉપદેશ આપવા કરતાં રાજવીઓને ઉપદેશ આપીને ધાર્યા કહ્યું છે કે–તેના પ્રકાશ્યા પછી બધું જ પ્રકાશે છે અને તેના
પરિણામ પ્રાપ્ત કર્યાના અનેક દૃષ્ટાંતો જૈન ઇતિહાસ-કથાઓમાં પ્રકાશથી જ બધું પ્રકાશિત છે. ગુજરાત ઉપરની હેમચંદ્રાચાર્યની
મળી આવે છે. અને તે પણ ધર્મકથાનુયોગ દ્વારા વિશેષ પ્રભાવક અસર જોતાં આ કથન એમને માટે પણ પ્રયોજી શકાય
પ્રમાણમાં. જિનસેનાચાર્યે તો ધર્મકથા લખનારાઓને જ તેમ છે. તેમના વિરાટ વ્યક્તિત્વનાં કેટલાંક પાસાઓને
વિચક્ષણ-કવિ કહ્યા છે. અનુલક્ષીને થોડાક વિવાદો સર્જીને આપણે તેમની પ્રતિભાને ઓળખવામાં ઊણા ઊતર્યા છીએ. પરંતુ મહામાનવોનું કેટલુંક
त एव कवयो लोके त एव विचक्षणाः। તો લોકોત્તર હોય છે. મહતi દિ સર્વમથવા નનાતિમા "
येषां धर्मकथाङ्गत्वं भारती प्रतिपद्यते॥
धर्मानुबन्धिनी या स्यात् कविता सैव शस्यते। એક વીતરાગ સાધુ હોવા છતાં તેમની ગુજરાત પ્રત્યેની
शेषा पापासवायैव सप्रयुक्तापि जायते॥ ભાવના પ્રશસ્ય છે. “જ્યાં લક્ષ્મી લેશ પણ દુઃખ ન પામે અને સરસ્વતી સાથે વેર ન રાખે તેવા ગુજરાતની કલ્પનામાં તેઓ
જૈન આગમશાસ્ત્રોમાં જે વર્ણન આવે છે તે તમામનો રાચતા હતા.
સમાવેશ ચાર પ્રકારના અનુયોગમાં સમાવિષ્ટ છે. તેમાં તેમની સિદ્ધિઓ ચાર પ્રકારે મૂલવાઈ છે. (૧) વિદ્વાન
ધર્મકથાનુયોગને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. દિગંબર
પરંપરા તો કથાનુયોગને પ્રથમાનુયોગ' જ કહે છે. એથી સાહિત્યકાર (૨) સંસ્કાર નિર્માતા સાધુ (૩) સમયધર્મી
વિશેષ તો ધર્મોપદેશનું કાર્ય રૂપકાત્મક ધર્મકથાઓ દ્વારા પ્રભાવક રાજનીતિજ્ઞ (૪) સૌથી વિશેષ આધ્યાત્મિક પંથના સાધુ
રીતે થયું છે. તેથી જ ભારતીય કથા-આખ્યાન સાહિત્યમાં પરિણામે તેમનામાં લોકસંગ્રહની-લોકાનુગ્રહની ભાવના સદૈવ
રૂપકાત્મક સાહિત્યનું વિશિષ્ટ સ્થાન છે. જાગૃત હતી.
પરંતુ એક વાત સ્પષ્ટ છે કે હેમચંદ્રાચાર્યે ઉપદેશના | ગુજરાતની સંસ્કારિતાનો પિંડ બાંધનાર આ આચાર્ય
માધ્યમ તરીકે રૂપક જેવા પ્રભાવશાળી સાહિત્ય પ્રકારને સ્પર્શ માત્ર કુમારપાળના જ ગુરુ ન હતા પરંતુ ગુર્જરરાષ્ટ્રના કુલગુરુ
કર્યો નથી, તો પણ બીજી એક ઉલ્લેખનીય બાબત એ છે કે સમાન હતા. તો કોઈની દૃષ્ટિએ વિદ્યાગુરુ હતા. તેથી જ
હેમચંદ્રાચાર્ય અને કુમારપાળને કેન્દ્રમાં રાખીને તેમના તેમના સમકાલીનોથી પ્રારંભીને વર્તમાન સદી સુધીના
સમકાલીન અને પરવર્તી સાહિત્યકારોએ રૂપકાત્મક રચનાઓ સાહિત્યકારોએ તેમને સ્મરણ–વંદનાથી સન્માનિત કર્યા છે.
કરી છે. તે હેમચંદ્રાચાર્ય-કુમારપાળના આદર અને પ્રભાવના તેમના સમકાલીન કુમારપાળ પ્રતિબોધ'ના કર્તા પ્રતીક સમાન છે. તેમના સમકાલીન સોમપ્રભાચાર્યથી શરૂ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org