________________
૪૪૬
જિન શાસનનાં વિવેચન થયું છે. એમાં પ્રાત:કાળે જાગ્રત થવાનો આદેશ સમજાવવાનો પ્રયાસ થયો છે. જેનદર્શનમાં સંસાર જીવ (ચેતન) આપતાં રાસકાર કહે છે :
અને અજીવ (જડ)નો સમવાય મનાય છે. અજીવના પાંચ પ્રકાર | ‘તિહિં નર આહ ન ઓહ જિહિં સતા રવિ ઉગાઈએ છે : ધર્મ, અધર્મ, આકાશ, પુગલ અને કાલ. દ્રવ્યગુણપર્યાય(જે શ્રાવકને અપનાવસ્થામાં સુર્યોદય થઈ ગયો તેને ન તો આ રાસકાર યશોવિજય ગણિ આનો ઉલ્લેખ આ પ્રમાણે કરે છે : જીવનમાં સુખ છે કે ન તે જીવનમાં.)
ધર્મ અધર્મ હ ગગન સમય વલી, | ‘નલદવદંતીરાસ', “પંચપાંડવરાસ’, ‘હરિશ્ચંદ્રરાસ
પુદ્ગલ જીવ જ એહ. ઇત્યાદિ પૌરાણિક રાસો-કૃતિઓમાં પૌરાણિક કથાનકોના
પર્ દ્રવ્ય કહિયાં રે શ્રી જિનશાસની, માધ્યમથી અને તેમાં જૈન ધર્મ અનુસાર કેટલુંક પરિવર્તન કરીને
જાસ ન આદિ ન છેહ.” રાસકારોએ અહિંસા, સત્ય, અપરિગ્રહ ઇત્યાદિ સદ્ગુણોનો ચંદનબાલા, શીલવતી, અંજનાસુંદરી, દ્રૌપદી, સુરસુંદરી, પ્રભાવ વર્ણવ્યો છે. કનકસુંદરકૃત ‘હરિશ્ચંદ્ર રાસ'માં પ્રસિદ્ધ મલયસુંદરી, લીલાવતી, કમલાવતી ઇત્યાદિ સ્ત્રીઓને હરિશ્ચન્દ્ર અને શવ્યાની કરુણ કથા રજૂ થઈ છે. અંતે એક જૈન નાયિકાઓરૂપે રજૂ કરીને રાસકારોએ માનવજીવનની સર્વોચ્ચ મુનિવર ઉપસ્થિત થઈને હરિશ્ચન્દ્ર અને શવ્યાને તેમના સ્થિતિ–મોક્ષપ્રાપ્તિને બતાવવાનો પ્રયાસ કર્યો છે. જેમ કે પૂર્વજન્મની ઘટના સંભળાવીને દુઃખનું કારણ સમજાવે છે : ચંદનબાલા-રાસ'માં ચંદનબાલાના માધ્યમથી શીલરક્ષાના સાધુ કહે નિજ જીવને સૌંભલ મન વીર,
યજ્ઞમાં સર્વસ્વ હોમી દેવાની ઉદાત્ત ભાવના અભિવ્યક્ત થઈ ભોગવ પૂર્વ ભવે કિયા એ દુઃખ જંજીર.
છે. વળી નેમવિજયકૃત “શીલવતી–રાસ'માં પતિવ્રતા ધર્મનો કરમ કમાઈ આપની છૂટે નહીં હોય.'
મહિમા રજૂ થયો છે. રાસના અંતે સમ્યકજીવનની સુંદર
વ્યાખ્યા પ્રાપ્ત થાય છે : “જે વ્યક્તિ અમદમશીલરૂપી કવચ રાજા હરિશ્ચંદ્ર મુનિના ઉપદેશથી પ્રભાવિત થઈ
ધારણ કરે છે, સાધુસંગમાં રહે છે, જિનવચનોનું પાલન કરે છે, ચારિત્રવ્રત અંગીકાર કર્યું. આ રીતે પૌરાણિક કથાનકને આધારે
ક્રોધાદિનો ત્યાગ કરીને કામાગ્નિને બાળે છે, મન-વચન અને રાસકારો જૈનધર્મના સિદ્ધાંતો તરફ પાઠકને પ્રેરે છે. “રામયશો
કાયાથી યોગસાધન કરે છે તે ચારિત્ર્યબળથી અવશ્ય મુક્તિ રસાયનરાસ’, ‘અંજનાસુંદરીરાસ', “કમલાવતીરાસ',
પ્રાપ્ત કરે છે. ‘દ્રૌપદીરાસ' ઇત્યાદિ રાસકૃતિઓ જૈન ધર્મના સિદ્ધાંતોનું નિરૂપણ કરીને વૈષ્ણવ અને જૈન ધર્મમાં એકતા સ્થાપવાનો
ઉપસંહાર : પ્રશસ્ય પ્રયાસ કરે છે.
જૈન રાસો સાહિત્યની પરંપરા પ્રાચીન સમયથી આજ કેટલાક રાસ જૈન ધાર્મિક અને દાર્શનિક સિદ્ધાંતોને ગેય સુધી અખલિત રહી છે એ એની લોકપ્રિયતા અને વ્યાપકતાનું પદો દ્વારા સરળ બનાવીને રજૂ કરે છે, જેથી સામાન્ય માનવ
પ્રમાણ છે, તેમ છતાં એટલું નોંધવું જોઈએ કે ઉત્તરવર્તી રાસોપણ તેને સરળતાથી હૃદયંગમ બનાવી શકે. આવી રાસ
કૃતિઓમાં વિષયોની એકવિધતા અને કાવ્યસૌંદર્યનો અભાવ કૃતિઓમાં “ઉપદેશરસાયનરાસ’, ‘કર્મવિપાકરાસ’, ‘ગુણાવલી
ખટકે છે. સર્વાશે એમ કહી શકાય કે ગેયતા, નૃત્ય અને રાસ', “મોહ વિવેકનો રાસ’, ‘હિતશિક્ષારાસ’, ‘સમ્યકત્વ
અભિનયના સમન્વિત આનંદ સાથે કથારસ અને ધર્મામૃતનું કૌમુદીરાસ’, ‘નવતત્ત્વરાસ' ઇત્યાદિનો સમાવેશ થાય છે.
બહુજનસમાજને પાન કરાવવામાં આવી કૃતિઓ મૂલ્યાધિકારિણી સપ્તક્ષેત્રિયરાસ'માં જિનવરકથિત નવ તત્ત્વોનો મહિમાં રજૂ
બની રહી છે. ગુજરાતી સાહિત્યના આખ્યાન, ગરબા-ગરબી થયો છે. ‘દ્રવ્યગુણપર્યાય રાસ'માં જૈન દાર્શનિક ગ્રંથ
ઇત્યાદિ કાવ્યપ્રકારો માટે તો આ રાસાઓ ઉદ્દભવ-સ્ત્રોત સમા ઉત્તરાધ્યયન'માં નિરૂપિત તાત્ત્વિક સિદ્ધાંતોને ગેય પદો દ્વારા
/
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org