________________
ઝળહળતાં નક્ષત્રો
૪૯૩
છે (જેની ગતિ વીર અથવા શ્રાવ્હાછંદને મળતી આવે છે).
ફાગુ : ગીતના પ્રથમ ચરણની દરેક કડીમાં બે માત્રા વધુ એટલે કે
‘ફાગુ' શબ્દના મૂળમાં “ફલ્થ' છે જેનો અર્થ ૧દને બદલે ૧૮ માત્રાનો પણ પ્રયોગ થયેલો છે.
‘વસંતોત્સવ’ થાય છે. ઋતુકાવ્ય સાથે સંબંધ ધરાવતો આ સાધુ કીર્તિની ઋષભદેવવેલિ (સં. ૧૬૧૪), કાવ્યપ્રકાર મધ્યકાળમાં લોકપ્રિય હતો. ફાગુમાં શૃંગાર અને જયવંતસૂરિની સ્થૂલિભદ્ર મોહનવલિ (સં. ૧૬૪૮) અને નાયિકાના ચિત્તની વેદના-તલસાટને વ્યક્ત કરી છેવટે એક
મિરાજલ બારહમાસાવલિ' (સં. ૧૬૫૦), સકલચંદ્ર ઊંચા આદર્શ તરફ દોરી જાય છે. સંસારના ભોગવિલાસ પછી ઉપાધ્યાયની વીર વર્ધમાન જિનવેલિ (સં. ૧૬૪૩) છે. તેના ત્યાગ દ્વારા આત્માના સુખની પ્રાપ્તિને ગાવાનો હેતુ જૈન [વર્તમાનમાં પ્રેમસૂરીશ્વરજી મહારાજના ગુણગાનરૂપે આ. ‘ફાગુ'માં છે. ભુવનભાનુસૂરિજીએ “ગુરુ-ગુણ અમૃતવેલી રચેલી.] કવિ
વસંત અને હોળીમાં યુવક-યુવતીઓ સમૂહમાં ફાગ ખેલે લાવણ્યસમયકૃત ‘ગર્ભવેલિ'માં ગર્ભનું સ્વરૂપ, સ્થિતિ અને
છે, ઘેરૈયાઓ સમૂહમાં તાળીઓ ને દાંડિયાથી ફાગ ખેલે છે. વેદના-ગર્ભવિજ્ઞાન ઉપરાંત વૈરાગ્યભાવની વૃદ્ધિના વિચારો
જૂના સમયમાં ફાગ ગવાતી–ખેલાતી વખતે તબલા-વીણાપ્રગટ થયા છે.
બંસરી જેવા વાદ્યોનું સંગીત ઉપયોગમાં લેવાતું. વસંતોત્સવ ધવલ :
વેળાએ શેરી-મહોલ્લામાં ગાવામાં આવતો ફાગુ, સમૂહમાં આ પણ વિવાહલો અને ‘વેલિ'ની જેમ “વિવાહ” સંબંધી ગવાતો ગેય અને અભિનયયુક્ત કાવ્યપ્રકાર છે. વસંતોત્સવમાં કાવ્યકૃતિઓનો સંદર્ભ આપે છે. કવિ દેપાલકૃત આર્દ્રકુમાર ગવાતા રાસ-ફાગુમાં વિવિધ દેશીઓનો પ્રયોગ થવાથી તેની વિવાહલો ધવલ, ૧૬મી સદીમાં કવિ સેવકકૃત ઋષભદેવ ગેયતા સમૂહમાં ગાવા માટે અનુકૂળ બની. વિવાહલુ-ધવલ દર્શાવે છે કે “વિવાહલો’ શબ્દ સાથે “ધવલ'
“ફાગુ'ની રચના જૈનેતર અને જૈન સાહિત્યમાં છે, શબ્દપ્રયોગનો પણ સંદર્ભ મળે છે. વિવાહનો આધ્યાત્મિક અર્થ
તેમાંથી ઐતિ. વિગતો, સમાજજીવન અને ગુજરાતી ભાષાના અગાઉ જોઈ ગયા છીએ તે અહીં લેવાનો છે. સંસ્કૃત “ધવલ'
વિકાસની માહિતી પણ મળે છે. જૈન કવિઓનું પ્રદાન સંખ્યા શબ્દ, અપભ્રંશ “ધૂલ” ત્યારપછી ધૌલા–ધૌલ શબ્દપ્રયોગ
અને ગુણવત્તાની રીતે મૂલ્યવાન છે. તેમણે ફાગુ કાવ્યોને બે (ગુજરાતી પુષ્ટિસંપ્રદાયના સાહિત્યમાં-) ધૌલ–ધોળની
વિભાગમાં વહેંચ્યાં જેમાં પ્રથમમાં વસંતને અનુરૂપ જીવનનો રચનાઓ થઈ છે. ૧૩/૧૪મી સદીમાં ધવલગીતો વધુ પ્રચલિત
આનંદોલ્લાસ અભિવ્યક્ત કર્યો, બીજા ભાગમાં સંસારની હતા. ગુરુ ભગવંતના આગમન અને વિદાયના પ્રસંગે તથા
અસારતા-ક્ષણભંગુરતાને પિછાણીને નાયક-નાયિકા સંયમ ધાર્મિક-લગ્ન સહિત માંગલિક પ્રસંગોએ ધવલગીતો મોટા
સ્વીકારી આત્માના શાશ્વત સુખને માટે પુરુષાર્થ કરતા દર્શાવ્યા પ્રમાણમાં અનેરા ઉત્સાહથી ગવાતા જે હવે વર્તમાન સમયમાં
છે. આમ શૃંગારરસમાંથી શાંત રસનું વહન કરતા ફાગુ કાવ્યો જૈન સમાજ અને સાહિત્યમાં ‘ગહુલી’ તરીકે ઓળખાય છે.
રંગ, રાગ અને રસથી દેશીનૃત્ય સાથે ગવાતા રાસરૂપે | ગુજરાતી, રાજસ્થાની અને વ્રજભાષામાં “ધવલ’ મળે છે.
આરંભાયા, ૧૧મી સદીમાં દીર્ઘકાવ્ય તરીકે વિસ્તાર વધ્યો. આજે પણ અમુક ઠેકાણે લગ્નમાં ધોળગીતો ગવાય છે.
વ્યક્તિ-પ્રસંગ વર્ણનની ફૂલગૂંથણી થવા લાગી, વસંતવર્ણનની ધવલ કાવ્યનો પ્રારંભ દીર્ઘકાવ્યોના વસ્તુવિભાજનના સાથે વર્ષાઋતુના સંદર્ભને અને જીવનના એકાદ પ્રસંગને આવરી ભાગરૂપે ગીતકાવ્ય તરીકે થયો, ધવલની દીર્ઘરચનાઓમાં ગેયતા લેવાયો. શંગારરસ અને પ્રકૃતિના સૌંદર્યનો ઉપયોગ ઉદ્દીપકરૂપે સચવાઈ પણ પછી દીર્ઘરચનાઓનું સ્થાન ૧૭મી સદીમાં કરી છેવટે ફાગને અંતે ઉપશમભાવનો આશ્રય લઈને શાંતરસનું ‘લઘુગીત' રચનારૂપે આવ્યું.
આયોજન થતું. કવિ બ્રહ્મમુનિનું ‘નેમિનાથ-ધવલ', કવિ સમયસુંદરની જૈન ફાગુ કાવ્યો મોટે ભાગે નેમનાથ-રાજીમતી, ધવલ' પ્રકારની “વીશવિહરમાન જિનગીતમ્” (૨૦ ગીતો)ના લિભદ્ર–કોશા અને જંબુસ્વામીના પાત્રોને કેન્દ્રમાં રાખી છેડે કળશ ૨ચનામાં “ધન્યાશ્રી રાગ-ધવલ' એવો પ્રયોગ લખેલો લખાયાં છે. ‘વસંતવિલાસ' જાણીતું છે. જિનચંદ્રસૂરિ ફાગુ છે જેનો અર્થ ધન્યાશ્રી દેશીને મળતો રાગ હશે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org