________________
ઝળહળતાં નક્ષત્રો
૪૯૭
છતાં કહી શકાય કે સંગીત અને અભિનયના મેળથી રચાયેલો “ગઝલ'ની સ્વરૂપલક્ષી વિચારણા કરતાં ગઝલ એટલે ગેયકાવ્યપ્રકાર છે. તેની ઉત્પત્તિ વિવિધ રીતે દર્શાવાઈ છે. “તીર ખૂંપેલા હરણની ચીસ’ (નો સાહિત્યિક અર્થ લેવાનો છે),
- લાવણી ખેતરમાં રોપણી વખતે ગાવાનું ગીત છે. લવણ ગઝલ’ નામના પ્રેમી માણસ પરથી ઉતરી આવેલો શબ્દપ્રયોગ, એટલે મીઠું-નમકીન-સુંદર, લાવણીમાં ખાસ કરીને સ્ત્રી સૌંદર્યનું
પ્રિયતમા સાથે વાતચીત, ફારસી રાગ-રેખતા, એવું કાવ્ય કે વર્ણન હોય છે. “લવવું'ને આધારે લાવણી કારણ કે લાવણી
જેમાં પ્રેમ અને સૌંદર્ય (આધ્યા. રૂ૫) હોય. મલા અને મક્તા નૃત્યમાં નર્તકીનું શરીર સહજ રીતે અંગભંગી પામીને–વળીને
એ બંને વચ્ચેની કડીઓ “શેર' કહેવાય. ગઝલમાં પાંચથી મરોડ પામી શકે છે. અક્ષરો-શબ્દોને સુંદર રીતે ગોઠવવા
(સાત...નવ.....એમ એકી સંખ્યામાં) ઓગણીસ શેરની મર્યાદા શોભાવવાની કળા તે લાવણીકાવ્ય છે. લાવણી સંગીતશાસ્ત્રનો છે. ગત
છે. ગઝલનો છંદ “બહેર' કહેવાય છે જે માટે હજાર ઉપરાંત પણ શબ્દ છે. એક સ્વતંત્ર તાલ તરીકે તેમાં ૮ માત્રા, ૩ તાલ છંદોનો પ્રયોગ થયો છે. હોય છે. દક્ષિણ ભારતના એક દશ્ય તાલ તરીકે લાવણીનો સૂફીવાદની પ્રણયવિષયક વિચારધારા વહન કરનારી સમાવેશ શિષ્ટ કે શાસ્ત્રીય સંગીતમાં નથી. કોઈ જગ્યાએ ગઝલ “ઇશ્કે હકીકી” અને “ઇશ્કે મિજાજી' બે પ્રકારની હોય લાવણીને ચાર માત્રાનો તાલ ગણેલ છે. લાવણી એટલે છે. ગઝલમાં પ્રણયની અનુભૂતિ, મિલન-વિરહ, તડપન, જીવન લલકારાય એવી ચર્ચાની વાતની કવિતા, એક પ્રકારનો રાગ કે અને મૃત્યુ પછીની પરિકલ્પનાઓ હોય છે. ગઝલને ગેયતાઢાળ આવો અર્થ વ્યુત્પત્તિથી મળે છે.
લય, અલંકારો, પ્રતીક, માનવચિત્તની સંવેદના જગાડે તેવાં હોવાં જની ભવાઈમાં મનોરંજનનું સ્તર નીચે લાવી દે તે હદે જોઈએ. હૃદયની આરઝુ, તમન્ના, ચિત્તમાં રહેલી લાગણીઓ સંવાદ-અભિનય થવાથી તે અમુક અંશે તિરસ્કૃત થઈ તે જ
જ વ્યક્ત થાય છે અને ગઝલની અંદર અનેરી મસ્તી ઉભરાય છે.
વ્યસ્ત રીતે લાવણીગાન પણ મર્યાદાભંગ કરીને થવા લાગ્યું તેથી કવિ આનંદઘનજી, અજિતસાગરસૂરિજી વ.એ ગઝલોમાં લાવણીની શાખ ઘટી પરંતુ જૈનધર્મીઓએ ‘લાવણી'માં આવું શાસ્ત્રીય રાગોનો સહયોગ સાધ્યો ને ધનાશ્રી, માઢ, ભીમપલાસ, ઉધારપાસું પેસવા ન દીધું અને ધાર્મિક વિચારધારા અને બિહાગ, ભૈરવ વ.ને પ્રયોજી ગઝલમાં નવીનતા આણી, હિંદીસાત્ત્વિકતાનો સંબંધ લાગણી સાથે જાળવી રાખ્યો અને ઉર્દૂની છાંટ પણ ગુજ. જૈન ગઝલોમાં ઉમેરનારા આચારપ્રધાન ભક્તિમાર્ગની કાવ્યધારામાં તેણે પોતાનું સ્થાન સુરક્ષિત રાખ્યું. મુનિભગવંતોએ નીતિમત્તાનાં ઊંચા ધોરણોનાં રખોપાં કર્યા. લાવણી કાવ્યો સ્તવન-સઝાય સાથે મળતાં આવે છે. તેની રાજદરબારની ફારસી ભાષા સાધુઓએ શીખી, ગઝલમાં રચના ચોપાઈ છંદ અને પદ સાથે સામ્યતા ધરાવે છે. પ્રયોજીને ગઝલનો ૧૮મી સદીથી સ્થળવર્ણનરૂપે પ્રારંભ કર્યો. લાવણીઓ બોધાત્મક, ભક્તિપ્રધાન, ત્રણ કડીથી માંડીને ત્રીસ જો કે માહિતીપ્રધાન ગઝલો કવિત્વના ભોગે રચાઈ હોય એવું કડીની હોય છે. અંતભાગમાં રચનાર, રચનામિતિનો ઉલ્લેખ પણ બન્યું છતાં સમકાલીન પ્રવાહને ઝીલવાની તેમની તત્પરતા હોય છે. રાસ ગવાતા–ખેલાતા તે રીતે ધાર્મિક તહેવારો અને પ્રશસ્ય ગણી શકાય. જિનભક્તિના સંદર્ભમાં લાવણીઓ સાંભળવામાં આવતી, કવિ દીપવિજયે વટપ્રદની ગઝલ (સં. ૧૮૫૨), ઉપરાંત ક્યારેક લાવણીમાં હિંદી સહિત ભારતના અન્ય ભાગોના શબ્દો
ખંભાત-જંબુસર-કાવી–પાલનપુર વ. સ્થળોની ગઝલ રચી છે પણ ભળી જતા !
જેમાં ઐતિ. અને ભૌગો. માહિતી પણ છે. કવિ રેખતા,ગઝલકવ્વાલી :
આત્મારામજીએ પૂજા સાહિત્યમાં ગઝલ અને રેખતાનો તથા ગઝલ એ અરબી સાહિત્યનો કાવ્યપ્રકાર છે, જેના માટે
કવિ હંસવિજયજીએ ગીરનારમંડન નેમિનાથના તીર્થમહિનામાં
કવિ હસાવજવેજીઅ ગીરના પહેલાં “રેખતા’ શબ્દનો પ્રયોગ થતો. ગઝલને કવ્વાલી કહેવામાં પૂજા સાહિત્યમાં ગઝલનો અને દેશીઓની સાથે ગઝલનો પ્રયોગ આવે છે. કેટલાક કવ્વાલો અન્ય ગઝલકારોની ગઝલો ગાય છે
કર્યો હતો. જૈન કવિઓએ વૈરાગ્ય–બોધ, ગુરુવિરહ, જ્યારે કેટલાક સ્વરચિત ગઝલો ગાય છે એ જોતાં કવ્વાલી એ
તીર્થમહિમા, પર્વની ઉજવણીભરી ભક્તિભાવવાળી ગઝલો ગઝલગાયકી સાથે સંકળાયેલો કાવ્યપ્રકાર છે. અરબસ્તાનથી સજી.
સર્જી. આજના ગઝલના બંધારણની રીતે તે ગઝલો ઇરાનમાં થઈને તે હિંદમાં રાજવહીવટની ફારસી ભાષા મારફતે – ટિવાળી લાગે કારણ કે કેટલીક વખત ગઝલને એક રાગ પ્રવેશી અને ત્યારબાદ ગુજરાતીમાં પણ ઉતરી.
તરીકે સ્વીકારીને અથવા પ્રાસ મેળવવા શબ્દોની તોડફોડ થકી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org