________________
ઝળહળતાં નક્ષત્રો
૪૬૧ નીતિમય અને સૈદ્ધાંતિક પ્રચાર જ મહત્ત્વનું કાર્ય છે. આવા સાધુ લિંગ માટે અને મસ્જિદો માટે પણ ગંજાવર દાન કરી, ધર્મ ભગવંતોને આપણા શત શત વંદના.
સહિષ્ણુતાનું અમૂલ્ય ઉદાહરણ પૂરું પાડ્યું. આ દાનેશ્વરી આવા આ સત્ય, અહિંસા અને ત્યાગને વરેલા આ બંધુબેલડીએ ત્રણ અબજ, ૧૩ કરોડ, ૭૨ લાખ અને અઢાર સંપ્રદાયના શ્રેષ્ઠીઓ, ધર્મપરાયણ શ્રાવકો અને સાધભગવંતોની હજાર રૂપિયા ધર્મ માટે ખર્ચા. કહેવાય છે કે વસ્તુપાળવિશિષ્ટતાનાં દર્શન જ આપણને ભાવવિભોર કરી દે છે.
તેજપાળે ફક્ત છ વર્ષના ટૂંકાગાળામાં જ (સંવત ૧૨૮૬ થી
૧૨૯૨) દાનનો આટલો અખ્ખલિત પ્રવાહ વહેવડાવ્યો. સાડા આવા જ બે દિગ્ગજ શ્રેષ્ઠીઓ જેમનાં ધર્મકાર્યો જૈન
બાર સંઘ કાઢ્યા અને તે દરમિયાન સંઘમાં તીર્થયાત્રા માટે સાત જગતમાં જાણીતા છે એવા એમનાં ધાર્મિક, સામાજિક અને
લાખ માણસો હતા. વિ.સં. ૧૨૯૮માં વસ્તુપાળ અને સંસ્કાર સીચિત કાર્યોની ઝાંખી કરીએ. આ ધર્મશિરોમણી,
ત્યારપછીના દસ વર્ષે એટલે વિક્રમ સંવત ૧૩૦૮માં તેજપાળનું માનવરત્નો છે વસ્તુપાળ અને તેજપાળ.
સ્વર્ગારોહણ થયું. આ મહામાનવોએ અનેક ધર્મકાર્યો કર્યા છે. તેમના લેખો
પેલા લોકકવિએ સાચું જ કહ્યું છે કે – ગિરનાર ઉપર ઘણા છે. આ લેખોમાંથી અને જૈન સંપ્રદાયના ગ્રંથોમાંથી, સાંપડેલી માહિતી પ્રમાણે–તેમનાં યશસ્વી કાર્યોને
જનની જણજે ભક્ત જણ, કાં દાતા, કા સૂર જાણીએ અને માણીએ.
નહીં તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર.” (૧) ૧૩૦૦ જિનાલય શિખરબંધી કરાવ્યાં.
આવા ધર્મપ્રેમી, મહાન દાનેશ્વરી, શેઠશ્રી વસ્તુપાળ અને
તેજપાળના આ દિવ્યકાર્યને અંતરના ઉમળકાથી વધાવીએ અને (૨) ૩૨૦૨ જિનાલયોનો ઉદ્ધાર કરાવ્યો.
આજના આપણા ધર્મપ્રેમી શ્રેષ્ઠીઓ આ કાર્યોમાંથી પ્રેરણા લે (૩) એક લાખ મહાદેવના લિંગ બનાવરાવ્યા.
એવી અપેક્ષા સાથે વિરમીએ. (૪) એક લાખ, પાંચ હજાર જિનપ્રતિમા ભરાવી.
આસ્થા અને શ્રદ્ધાનું પવિત્ર તીર્થધામ (૫) ચોર્યાસી (૮૪) મસ્જિદો બનાવરાવી.
શ્રી કેસરિયાજી ચાને ગષભદેવ” (૬) ચોર્યાસી સરોવર
શ્રી કેસરિયાજી એ ખૂબ જ મહત્ત્વનું જૈન યાત્રાધામ છે. (૭) છત્રીસ (૩૬) મજબૂત ગઢકિલ્લા બનાવરાવ્યા. તે ઋષભદેવ ગામમાં પહાડોની પશ્ચાદ્ ભૂમિકામાં આવેલું છે. (૮) ૯૮૪ પૌષધશાળાઓ બંધાવી.
આ સ્થાન પર ચૌદમી સદીમાં બંધાયેલ સુંદર (૯) ૪૦૦ પાણીની પરબો બંધાવી.
રચનાવાળું જૈનમંદિર છે. આમાં મૂળ નાયક ઋષભદેવ
ભગવાન છે. એમની પ્રતિમા ભવ્ય અને વિશાળ પણ (૧૦) ૪૬૪ વાવડીઓ કરાવરાવી.
શ્યામવર્ણની છે. છતાં એમની મુખાકૃતિ ઘણી આકર્ષક અને (૧૧) ૯૦૦ કૂવા કરાવરાવ્યા.
પ્રેરણાદાયી છે તેને પદ્માસન આસનમાં અંકિત કરવામાં આવી (૧૨) 800 ધર્મશાળાઓ બંધાવી. (૧૩) છત્રીસ (૩૬) લાખ રૂપિયા જ્ઞાનભંડાર માટે વાપર્યા. આ પ્રતિમા વિશેની એક દંતકથા છે કે આ અલૌકિક
પ્રતિમા જેનોના વીસમાં તીર્થકર “શ્રી મુનિસુવ્રત સ્વામીજીના (૧૪) ૧૮ કરોડ, ૯૬ લાખ શત્રુંજય તીર્થ ઉપર ખ.
સમયમાં લંકાપતિ રાવણને ત્યાં બિરાજમાન હતી અને ત્યાં તેની (૧૫) ૧૮ કરોડ, ૮૩ લાખ ગિરનારજીતીર્થે ખ.
પૂજા કરવામાં આવતી. રાવણને પરાજિત કર્યા પછી ભગવાન (૧૬) ૧૨ કરોડ, પ૩ લાખ આબુ તીર્થે ખ. શ્રીરામ આ પ્રતિમાને અયોધ્યા લઈ આવ્યા હતા. ત્યાંથી તેને આ પ્રમાણે આપણા આ બે શ્રેષ્ઠીઓએ દાનનો અખંડ
ઉજ્જૈન લઈ જવામાં આવી અને એ પછી કંઈક દૈવિક પ્રવાહ વહાવ્યો. ફક્ત જૈન ધર્મ માટે જ નહીં પરંતુ મહાદેવના શક્તિદ્વારા તે વરપદ્રનગર યાને વડોદરાની બહાર એક વટવૃક્ષ
નીચે પ્રગટ થઈ હતી. આ જગા પર ઋષભદેવ ભગવાનના
આ
છે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org