________________
૪૭૬
જિન શાસનનાં
(૫) નિષ્પરિગ્રહનિધાન
(૭) અનાથનાથાશરણશરણ કંચન અને કામિની જેવા બાહ્ય પરિગ્રહથી તો આપ જેમ ભવસમુદ્ર પણ વિરાટ છે તેમ તે અગાધ ક્યારના મુક્ત બન્યા હતા, પણ સંસારના ત્યાગદિનથી લઈ જલરાશિમાં બૂડી જતાં જીવો પણ અનંતા છે. સંસારસાગરમાંથી જીવનાંત સુધી પણ રાગ-દ્વેષ રૂપી આત્યંતર સંસારને આપશ્રી તરી જવાની તલપવાળા જીવો જ્યારે વિષય-કષાયરૂપી દુષ્ટ હે શાંતિનાથજી! છોડી-ઠંડી પરમ શાંતિસુખના ભાગી બન્યા તત્વો સામે હારી-થાકીને અનાથાવસ્થામાં તરતા દેખાય છે તે હતા. હે શાંતસુધારસ જિનદેવ! એક લાખ બાણુ હજાર ભવજલનિધિપોત ભગવંત! ત્યારે આપ તમામ અનાથોના નાથ સ્ત્રીઓને એક જ સાથે સદાય માટે કેવી રીતે છોડી શક્યા? બનવા તૈયાર દેખાઓ છો. બીજું ચિત્ર મન-મગજમાં એવું ઊભું એક તરફ આવો જંગી ત્યાગ અને બીજી તરફ મહેલ છોડી થાય છે કે સંસારદાવાનલને કારણે સંખ્યાતીત લોકો બળી રહ્યા જંગલની વાટે જનારા આપની અકિંચનતા માન ઉપજાવે તેવી છે. રાગ-દોષની રંગીન જ્વાળાઓથી અથવા ભયાનક એવી છે. પણ આશ્ચર્ય એ છે કે ઝર-ઝવેરાત અને આભૂષણોના ભવાટવીમાં પ્રપંચો-પીડાઓ અને પરાધીનતાઓના કારણે ત્યાગ પછી સમવસરણના સુવર્ણસિંહાસન, પાદપંકજ નીચે ગોઠવાતા નવ સુવર્ણકમળો, રત્નજડિત ધર્મધ્વજ, મોતી- અકારણવત્સલ બની આપશ્રી અમારા સૌના શરણદાતા બની માણેકયુક્ત ચામર કે વૈભવવંતા સમવસરણના ત્રણ ગઢ વગેરે ઉપસ્થિત થાઓ છો. બસ આવું જ અનુભૂત કરનાર મેઘકુમાર, શું આપનો બાહ્ય પરિગ્રહ નથી બનતો? દરરોજ એક કોડ આઠ ચરમેન્દ્ર, ચંડકૌશિક, ચંદનબાળા, મૃગાવતી, નાગ-નાગણ, લાખ સુવર્ણમુદ્રાના ત્યાગથી પૂરા વરસ સુધી વરસીદાન આપી યજ્ઞઅશ્વ કે મૂષકરાજ તે બધાયને માત્ર કૃપા-નિશ્રા આપી કેવા દીધા પછી પણ શું આટઆટલી સુખ-સંપત્તિ આપને સાચવી તારી દીધા છે તમે? અમે શું અનાથ કે શરણાર્થી નથી? રાખવી જરૂરી છે? આવા બાલિશ પ્રશ્નોનો સીદો સાદો અને સાવ સરળ જવાબ એ છે કે આપ મૂછ રહિત
(૮) ઇન્દ્રાદિસેવ-દેવાધિદેવ વીતરાગ છો, નવનિઘાનો આપના સેવક છે.
મૃત્યુલોકમાં જ ચરમ જન્મ લઈ મૃત્યુને પણ ઓળંગી (૬) કર્મવિજ્ઞાનકલયનશ્રિય
જવાના મનોરથ ધરાવતા હે પ્રભો! આપની પ્રભુતાને કોણ
વર્ણવી શકે છે? જન્મપૂર્વે જ દેવતાઓના સાનિધ્ય પામનારા, જન્મતાની સાથે જ અવધિજ્ઞાન લઈ આવેલા છે
જમ્યા પછી ઇન્દ્રો દ્વારા જન્મોત્સવને માણનારા, અને તે તીર્થપતિજી! આપના ગુપ્ત-પ્રગટ કે ભવોભવસંચિત કર્મોને તો
પછીના પણ ત્રણેય કલ્યાણકોના સમયે દેવ-દેવેન્દ્રો કે દેવીઓ આપશ્રી જાણો જ છો, છતાંય પોતાના જ ઘાતી કર્મોને ખપાવવા
દ્વારા અર્ચના-પૂજા પામનારા આપ જ્યારે જ્યારે પૃથ્વીના કેવો પુરુષાર્થ આદરો છો! જેમ પ્રથમ તીર્થકર અને બાવીસમાં,
પટલને પાવન કરો છો, ત્યારે દેવતાઓ સ્વર્ગ છોડી અવનિતળે ત્રેવીસમા, ચોવીશમાં ભગવંતો કર્મ ઝટપટ ખપાવવા
આવી જાય છે. હે દેવાધિદેવ! આપશ્રીના આઠેય અનાર્યભૂમિએ પણ વિચર્યા તેમ ગૃહસ્થાવસ્થાના બાકી રહેલ
મહાપ્રાતિહાર્યો સાથે દેવો સંકળાઈ જાય છે. આપશ્રીના ચોત્રીશ ભોગાવલી કર્મોના પણ ગુપ્ત રહસ્યોના આપ સ્વયં જ્ઞાતા હતા.
અતિશયોમાંથી ૧૯ વિશિષ્ટ શક્તિઓ તો દેવકૃત હોય છે. વિશ્વના સ્વયંભૂ સંચાલનમાં ઈશ્વરના બદલે કર્મનું સચોટ
ઓછામાં ઓછા એક કોડ દેવતાઓની સેવા પામનારા, વિજ્ઞાન દશવનારા શું આપ જ જગદીશ્વર નથી? ભિક્ષાના
આપના કલ્યાણક સમયે તો ઇન્દ્રોના સિંહાસન પણ સ્વયં અંતરાય કર્મ ખપાવવા આદિનાથજીના ઉપવાસ, સ્ત્રીપણે તીર્થકર
ડોલાયમાન થવા લાગે છે. એક ક્રોડ નાગેન્દ્રનું બળ ૧ ઇન્દ્રમાં નામકર્મને વેદનાર મલ્લિનાથજી કે પ્રતિશોધના કારણે ઉત્પન્ન કર્મોને કમઠ્ઠ સામે સહેનાર પાર્થપ્રભુજી અથવા ગુરુ અને
અને અનંતા ઇન્દ્રોનું બળ આપની ફક્ત ટચલી આંગળીમાં
તે નક્કરતા નઠારા જગતમાં આપ સિવાય કોની પાસે? અમને સવિશેષ કર્મોને તપ દ્વારા તાપી દેનાર ભગવાન મહાવીર જેવા
દેવદર્શન દુર્લભ છે અને આપ દેવેન્દ્રોના માલિક છો. પરમાત્મા મળ્યા પછી તેમના જ સંતાનીય સંયતો સ્વસ્વના કર્મો કે રાગ-દ્વેષને હંફાવવા યમ-નિયમોની બેધારી તલવાર (૯) નમસ્કાર પ્રથમપદાધિષ્ઠાતા દ્વારા મરણીયા પ્રયાસો કરી લડત આપે તેમાં આશ્ચર્ય પણ
જેમ મહામંત્ર નવકાર નૈસર્ગિક છે, તેમ છે શું છે?
નમસ્કરણીય! આપશ્રીનું જીવન-કવન પણ નિસર્ગનો એક ક્રમ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org