________________
૪૮૦
જિન શાસનનાં
જગતનો બીજો કોઈ જીવ મેળ પામી જાય તો અમારા રહ્યા છે, મરવા પડ્યા છે સત્ય અને સત્ત્વ. ન્યાયાલયમાં પણ ભરતક્ષેત્રમાં તીર્થકરોની સંખ્યા પણ ૨૪થી વધી જાય. તેવુ થયું સાચો ન્યાય છે ખરો? આજના પ્રચાર યુગમાં આચારની નથી કે થતું નથી તેમાં કાળનો પોતાનો પ્રભાવ છે, પણ ઊંડા સચ્ચાઈ છે ખરી? નેતા અને અભિનેતાના ભાષણોથી ભૂતકાળથી લઈ ઊંચા ભવિષ્યકાળની કઈ વાત આપનાથી કંટાળેલા લોકો સાચું સુણવા-જાણવા આપ પાસે આવે, તો છાની છે. ફક્ત કાળ જ નહીં કિન્તુ દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ વગેરેમાં આપ તો કોઈ પ્રશ્નોના જવાબ પણ દેતા નથી. હવે પૂછવું તે આપનું પ્રભુત્વ અલૌકિક છે. હે ચરમ તીર્થાધીશ! છેલ્લી કોને? આજે તો એવું લાગે છે કે ‘સત્યમેવ વિનયતી’ તેથી સોળ પ્રહોરી દેશના આપ જ દઈ શકો. આપશ્રીએ જે જે જ તો સચ્ચાઈના ખપી દેવેન્દ્રો કે દેવો અહીં આવતા નથી, જણાવ્યું તે તે થતું આવ્યું અને થવાનું. આશ્ચર્યપ્રદ વાત તો એ પોતાનો પ્રભાવ દેખાડતા નથી. પૂર્વકાળમાં સત્વગુણની છે કે છેલ્લા અને છઠ્ઠા આરાના ભાવો પછી આગામી હરિફાઈઓ હતી, આજે જૂઠની જ બોલબાલા છે. નકલીને ચોવીશીના ત્રેસઠ ઉત્તમ પુરુષોના નામ–ઉમ્મર-જીવન-કવનની અસલીના ભાવ મળી જાય પછી સત્ત્વની વાત જ પડી વાતો અઢી હજાર વરસો પૂર્વે કેવી રીતે કહી આપી? આગામી જાય ને? બહુ સાચા થવા જવાય તો ગાંધીજી જેમ ગોળી ચોવીશીના નવા ભગવંતોના નામ તેમને જન્મ આપનાર માતા- ખાઈ મરાય તેવું લોકો માની સાચાથી જ ગભરાય છે. તેની પિતા પણ નહીં જાણતા હોય અથવા વિચારણા કરી નામકરણ થી ચૂપ, મેરી ભી ચૂપ એવો હવાલદારચાય હવા ખાય કરશે. બલિહારી છે આપશ્રીના કેવળજ્ઞાનની.
છે અને તેથી જ સત્ત્વ અને સત્ય સાવ પીસાય છે. હે
યથાર્થવસ્તુવાદી ભગવંત! ફક્ત એટલું જ કહો કે આપની (૨૨) મહામોહનિદ્રાહારી અપહારી :
ગેરહાજરીમાં સન્માર્ગનો સચોટ પડઘમ વગાડનાર અન્ય કોણ મોહરાજાના મહાસામ્રાજ્યના પ્રતાપે–પ્રભાવે અનેક છે. સત્ત્વશાળી? નર અને નારીઓ સંસારસુખની મીઠી જણાતી નિદ્રામાં પોઢી ગયા છે હે મલ્લિનાથજા પ્રમાદનો એ પગપેસારો (૨૪) સરળતાસારતા-2લાક્યાપતા : એટલો વ્યાપ્ત છે કે અનાદિકાળના અભ્યાસ પછી પેદા થતાં ખળખળ વહેતી નદી પણ સરળ નથી હોતી, પણ હે એ સંસ્કારને કારણે સંયમીઓને પણ એ મોહરાજ પીડી નાખે અતીત, અનાગત અને વર્તમાન ચોવીશીના સર્વે છે. ક્યારેક નામનાની કામના તો ક્યારેક શાસનપ્રભાવના, તીર્થસ્થાપકો અનાદિકાળની વક્રતા અને જડતા છોડી, ક્યારેક વળી પૌગલિક વાસના તો ક્યારેક મિથ્યાત્વભરી સંસારની પણ માયા-વિડંબનાઓ તરછોડી આપ ચૌદ ઉપાસનાઓ સુધી ખેંચી જાય છે. મોક્ષલક્ષી મુમુક્ષુઓ પણ રાજલોક વ્યાપી વિશ્વના અધિનાયક બન્યા છો. નિર્દોષ મોહાઈ જાય અને મોહરાજા મેદાન મારી જાય તેવી બાળથીય સરળ છો, યુવાનોના નાયક છો, પ્રજ્ઞાપીઢતાથી કેટલીય ઘટનાઓ ભૂતકાળનો ભયાવહ ઇતિહાસ છે. તે પ્રૌઢ પણ છો. તેથી જ પાંચમા આરાના જીવોમાં રહેતી વિકટ મોહાંધકારને ભેદવા એક માત્ર આપશ્રીનો જ્ઞાનપ્રકાશ જ વકતા-જડતા વગેરેની આગાહી પૂર્વથી જ કરી અમને સૌને કામયાબ બની શકે. મોહનિદ્રાને છાંડવા આપની જ પીયૂષવાણી માહિતગાર કર્યા છે. તેથી જ તો ધર્મીજનો સામે આડોશીરૂપી પાણી કામ આવી શકે. અરણિક મુનિ કે નંદિષેણ મુનિ, પાડોશી વક્ર વ્યવહારો કરે ત્યારે આરાધકો કાળપ્રભાવ અને આદ્રકુમાર કે મેઘકુમાર સૌના ઉતાર-ચઢાવ તો નાના કહેવાય, કર્મપ્રભાવ માની સમતા સેવે છે, અન્યથા તો સંઘર્ષો ચાલે. હે બાકી તો છેક ૧૧મા ગુણસ્થાનકે પહોંચાડી ફરી ગબડાવી આદિનાથ! હે અજિતનાથ! અનાદિકાળથી અમારા જીવે નાખવાનું કે ચૌદપૂર્વધારીઓને પણ નરક-નિગોદ દેખાડવાનું સંસારમાં સંસરણ કરી રાગ-દ્વેષના ખડકલાઓ કર્યા છે, હવે કાર્ય પણ તે જ મોહમલ કરે છે ને? હે જિગંદા વગર યુદ્ધ વીતરાગને પામીને પણ જડતા કે વકતાથી રાગ-દ્વેષ મોહ મરી જાય તેવી કરૂણા-કૃપા કરો.
કેમ વધારી શકાય? છતાંય હે જિનવર! સ્યાદ્વાદના
સરવાળા સમજ્યા વગર કેટલાય જીવો આપમતિને કારણે (૨૩) સત્ય-સત્વ-સન્માર્ગદશ :
આપ જેવા સમર્થ સ્વામીને પામ્યા પછી પણ મતાંતરો ખડા સન્મતિદાતા હે સુમતિનાથજી! શું કહેવું, આપને? કરી. વેરા વસુલાતો ઊભી રાખી સંસાર વધારે તેને કોણ આ કલિકાળમાં અનેક જીવો અને અનેક તત્ત્વો મસ્તીથી જીવી બચાવશે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org