________________
ઝળહળતાં નક્ષત્રો
૪૬૭
છે.
આ મંદિર જૈનધર્મના બાવીસમા તીર્થંકર નેમનાથને અર્પણ આપણાં આચાર્ય ભગવંતશ્રીઓએ એમના ચરણ સ્પર્શથી આ કરવામાં આવ્યું છે. શિલ્પીઓએ આરસને એટલી મૃદુતા અને તીર્થભૂમિઓને રળિયાત કરી હોય એવું સતત પ્રતિત થયા કરે બારીકાઈથી કોતરી છે કે એમાં કંડારાયેલી મૂર્તિઓ જીવંત લાગે છે. આવાં તીર્થોના દર્શનથી જ આપણા જીવનમાં પરિવર્તન
આવે છે. વ્યથાનાં વાદળો વિખરાઈ જાય છે અને આપણું આ મંદિરની વિશેષતા તેમાં અનપમ કોતરકામથી જીવન નવપલ્લવિત બને છે. આને આપણે ચમત્કાર પણ કહી બનાવેલા બે ગોખલાઓ છે. તે વસ્તુપાલ, તેજપાલની
શકીએ. આવું જ એક ચમત્કારી તીર્થ છે-“શ્રી શંખેશ્વર પત્નીઓના નામે બનાવેલા હોઈ “દેરાણી-જેઠાણીના
પાર્શ્વનાથ તીર્થ”. આ ચમત્કાર તીર્થકરો દ્વારા નથી થતા. ગોખલાઓ” તરીકે ઓળખાય છે.
તીર્થકરો નિર્વાણગતિને પામેલા હોઈને, ચમત્કાર કરે નહીં. આ
ચમત્કારો તીર્થકરોના ભક્તો દ્વારા થતા હોય છે. જૈન મંદિરમાં પ્રવેશ કરતાં આરસપહાણમાં બારીકાઈથી
ધર્માવલંબીઓમાં આ “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ”નું સ્થાન કોતરેલા એક સરખા કદના દસ હાથીઓ છે. આને હાથીખાના
પાલિતાણાના શત્રુંજય તીર્થ પછી બીજા સ્થાને આવે છે. કહેવામાં આવે છે. તેના ઉપરનો શોભાનો સાજશણગાર ઉત્તમ પ્રકારની કોતરણી દ્વારા સજાવવામાં આવ્યો છે અને ગાંઠવાળા
આ શંખેશ્વરનું મૂળ નામ તો શંખપુર હતું. ભગવાન શ્રી દોરડાં અને લટકતાં શણગારો પણ અતિશય કાળજીપૂર્વક
કણે જરાસંઘને હરાવ્યા પછી તેમનો વિજયશંખ અહીંથી ફેંક્યો કોતરવામાં આવ્યા છે.
હતો. તેથી તેનું નામ શંખપુર પડ્યું એવી લોકમાન્યતા છે.
આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ આ સ્થાનનો ઉલ્લેખ શંખપુર આબુ અતિ પ્રાચીનકાળથી જૈન ભાઈઓ માટેનું યાત્રાધામ
તરીકે જ કરાયો છે. એવી એક દંતકથા પણ છે કે જરાસંઘ હશે તેમ માનવામાં આવે છે. કહેવાય છે કે જૈનભાઈઓના
અને શ્રીકૃષ્ણ વચ્ચે થયેલા યુદ્ધના સમયે જરાસંઘે શ્રી કૃષ્ણની પ્રથમ તીર્થકર આદિનાથના પુત્ર શ્રી ભરત ચક્રવર્તીએ અહીં
સેના પર “જરા ફેંકી, ત્યારે અહીંની પ્રતિમાજીનું “હવણજળ' આદિનાથ ભગવાનનું મંદિર બનાવીને ચતુર્મુખ પ્રતિમા પ્રતિષ્ઠિત
સેના પર છાંટી “જરા’નો ઉપદ્રવ ઓછો કરવામાં આવ્યો હતો. કરાવી હતી. વળી જૈન શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે યુગોથી અસંખ્ય
બીજી એવી પણ લોકોક્તિ છે કે-શ્રી કૃષ્ણ જરાસંઘને હરાવ્યા જૈન મુનિઓ અહીં મંદિરોમાં દર્શન કરવા આવતા. એમ પણ
પછી અહીં શંખ ફૂંક્યો હતો અને શંખ ફૂંકવાથી પાતાળમાંથી કહેવાય છે કે જેનોના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરે
પ્રતિમાં મળી આવી હતી. આથી આ યાત્રાધામ શંખેશ્વર તરીકે પણ આ ભૂમિને પાવન કરી હતી.
ઓળખાય છે. આનો આધાર લઈ એક જૈનમુનિએ એક જૈન ધર્મશાસ્ત્રોમાં આબનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં પ્રભાતિયું રહ્યું હતું–તે આ કથનને પુષ્ટિ આપે છેતેનો અર્બુદાચલ અને અબુધગિરિના નામ તરીકે ઉલ્લેખ
“ભીડ પડી જાદવા, જોર લાગી જરા કરવામાં આવ્યો છે.
તત્ક્ષણે મિકને, તુજ સંભાર્યા; અહીં વિમલવસહી અને લરિંગવસહી ઉપરાંત પિનલહર
પ્રગટ પાતાળથી પલકમાં તે પ્રભુ મંદિર શ્રી મહાવીર ભગવાન મંદિર અને ખરતરવસહી મંદિર
ભક્તજન તેહનો ભય નિવાર્યો છે. આ બધાં જ મંદિરો એકબીજાથી નજદીક છે.
આ ચમત્કારી ભૂમિ તો છે . દર વર્ષે અહીં લાખો જૈન આમ આબુ-દેલવાડા એ જૈન સંપ્રદાયનું મહત્ત્વનું અને જૈનેતર યાત્રાળુઓ આવે છે અને પાર્શ્વનાથ દાદાનાં દર્શન તીર્થધામ છે.
કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે. યશસ્વી જેન યાત્રાધામ''
અહીં વર્ષમાં ત્રણ વખત મોટો મેળો ભરાય છે. કાર્તિક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ
પૂનમ, માગશર વદ દસમ અને ચૈત્રી પુનમ. આ પ્રસંગે અસંખ્ય
યાત્રા આવે છે અને દાદાની પૂજા-સેવા કરીને ધન્યતા અનુભવે આપણા જૈનતીર્થો એની દિવ્યતા, ભવ્યતા અને પુણ્યભૂમિ તરીકે જાણીતા છે. આ યાત્રાધામોમાં આપણા તીર્થકરોની કૃપાવંત-અમી ની આપણને અનુભૂતિ થાય છે.
આપણા એક જૈન ગ્રંથમાં એવો ઉલ્લેખ જોવા મળે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org