________________
૪૦
જિન શાસનનાં સ્વામીજી ભટ્ટાચાર્યજીની સ્થાપના છે. તેમ જ નવ રત્નોની તીર્થ તરીકે ગણવામાં આવે છે અને ત્યાં વીસ તીર્થકરોનાં પગલાં સત્તર (૧૭) પ્રતિમાઓ છે.
છે. સમેતશિખર તીર્થને સમેતગિરિ, સમેતશિખર, સમાધિગિરિ, શ્રવણ બેલગોલાનાં નજદીકનાં સ્ટેશનો-આરસીકરી
સમેતાચલ વિગેરે નામોથી સંબોધવામાં આવતું હતું પણ હાલ ચોસઠ (૬૪) કિલોમીટર, હાસન એકાવન (૫૧) કિલોમીટર તો
તો તેનો ઉલ્લેખ સમેતશિખર અને પારસનાથ પહાડના નામથી અને મંદગિરિ બાવીસ (૨૨) કિલોમીટરના અંતરે આવેલા છે. કર આ પર્વત જૈન શાસ્ત્રોમાં સિદ્ધક્ષેત્ર તરીકે જાણીતો છે.
(૪) શ્રી ગુણાયાજી તીર્થ –સિદ્ધિના દાતાર શ્રી
ગૌતમ સ્વામીજીની સ્મૃતિ સાથે જોડાયેલું આ બીજું તીર્થ છે. બિહારમાં આવેલ જૈનતીર્થો
કુંડલપુર શ્રી ગૌતમસ્વામીજીનું જન્મસ્થાન છે, તો શ્રી ગુણયાજી બિહારમાં અગિયાર (૧૧) ખૂબ જ મહત્ત્વનાં જૈન તીર્થો તીર્થ શ્રી ગૌતમ સ્વામીજીના ચોથા કલ્યાણક કેવલ જ્ઞાન સાથે આવેલાં છે—(૧) શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ (૨) શ્રી વણાયેલું છે. ઋજુબાલિકાતીર્થ (૩) શ્રી સમેતશિખર તીર્થ (૪) શ્રી ગુણાયાજી
(૫) શ્રી પાવાપુરી તીર્થ :–ચોવીસમા તીર્થંકર તીર્થ (૫) શ્રી પાવાપુરી તીર્થ (૬) શ્રી કુન્તલપુર તીર્થ (૭) શ્રી
ભગવાન શ્રી મહાવીર સ્વામીએ તેમના જીવનના અંતિમ દિવસો રાજગિરિ તીર્થ (રાજગૃહી) (૮) શ્રી પાટલીપુત્ર તીર્થ (પટણા)
પાવાપુરીમાં વીતાવ્યા હતાં. અહીં જ તેમણે જીવનનો અંતિમ (૯) શ્રી કાકંદી તીર્થ (૧૦) શ્રી વૈશાલી તીર્થ (૧૧) શ્રી
ઉપદેશ આપ્યો અને નિર્વાણ પામ્યા. જૈન ધર્મીઓ માટે આ ચમ્પાપુરી તીર્થ
મહત્ત્વનું યાત્રાધામ છે. બિહાર તો ન ધર્મનું ઉદ્ભવ સ્થાન છે. એટલે
(૬) શ્રી કુન્ડલપુર તીર્થ –હાલનું કુન્ડલપુર બિહારના આ જૈન તીર્થોની યાત્રા પવિત્ર પાવનકારી યાત્રા
મગધની રાજધાની રાજગૃહીનું ઉપનગર હતું. ભગવાન કહેવાય છે. બિહાર એ ત્રણ તીર્થકર ભગવાનની જન્મભૂમિ છે.
મહાવીરના પ્રથમ ગણધર ઇન્દ્રભૂમિ અર્થાત્ ગૌતમસ્વામીનું આ (૧) નવમા તીર્થકર શ્રી સુવિધિનાથ, બારમા તીર્થકર વાસુપૂજ્ય
જન્મસ્થાન છે. અને ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મભૂમિ
(૭) શ્રી રાજગિરિ તીર્થ (રાજગૃહી) આ
તીર્થની મહત્તા અને પવિત્રતા ગૌતમબુદ્ધ અને મહાવીર અહીંના અગિયારે અગિયાર તીર્થધામોનું જૈન સંપ્રદાયમાં
સ્વામીની સ્મૃતિઓ સાથે જોડાયેલી હોવાથી અકબંધ રહી છે. વિશિષ્ટ મહત્ત્વ છે. આ બધા તીર્થધામોની યાત્રા કરવાનું
મહાવીર સ્વામીએ અહીં અને નાલંદામાં જીંદગીનાં ચૌદ વર્ષ જૈનધર્મીઓ માટે ખૂબ જ પુણ્યશાળી અને મોક્ષદાયી લેખાય છે.
અભ્યાસ અને ધ્યાનમાં વીતાવીને ઉપદેશ આપ્યો હતો. દેશ-વિદેશમાંથી અનેક જૈન યાત્રાળુઓ આ પવિત્ર
(૮) શ્રી પાટલીપુત્ર તીર્થ :–જૈનધર્મના ભૂમિનાં દર્શને આવી ધન્યતા અનુભવે છે.
ઉદ્ભવસ્થાનસમાં બિહારનું આ પાટનગર પાટલીપુત્ર બિંબસાર (૧) શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ –ભગવાન અને શ્રેણિક રાજાના પૌત્ર અજાતશત્રુના પુત્ર ઉદયને ઈ.સ. પૂર્વ મહાવીરની આ જન્મભૂમિ છે. તેમના ત્રણ કલ્યાણક આ સ્થળે ૩૮૮ની સાલમાં વસાવ્યું હતું. થયાં અને જીવનનાં ત્રીસ વર્ષે પણ તેમણે અહીં જ વીતાવ્યાં
અહીં ગુલઝાર બાગ આગળ સ્યુલિભદ્ર સ્વામીનું મંદિર હતાં.
અને તેમની ચરણપાદુકાઓ છે અને સંભૂતિ વિજય, ભદ્રબાહુ (૨) શ્રી ઋજુબાલિકા તીર્થ –આ તીર્થ
સ્વામી, શ્રી ઉમાસ્વાતિ અને શેઠ સુદર્શન જેવા અનેક 28જુબાલિકા નદીના તીરે આવેલું છે. અહીં શાલવૃક્ષ નીચે મહાનુભાવોની સ્મૃતિથી સભર છે. ભગવાન મહાવીરને વૈશાખ સુદ દશમના દિવસે કેવળજ્ઞાન થયું
(૯) શ્રી કાકંદી તીર્થ :–આપણા જૈનધર્મીઓ હતું.
માટેનું મહત્ત્વનું યાત્રાધામ છે. બિહારમાં આવેલું આ યાત્રાધામ () શ્રી સમેતશિખર તીર્થ –આ તીર્થ તો શ્રદ્ધાનું પરમધામ છે. ભારતભરમાંથી જૈન યાત્રાળુઓ અહીં તીર્થકરોની તપોભૂમિ છે. શ્રી સમેતશિખર તીર્થને એક મોટા દર્શન માટે આવે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org