________________
&૬૬
જિન શાસનનાં દેલવાડાનાં દેરાસરોનાં દર્શન ના કરો, તો તમારી એ યાત્રા તેમાં પંદરસો મજૂરો અને બારસો શિલ્પીઓ કામે લાગેલા હતા. અધૂરી લેખાશે.
મંદિરના કેન્દ્રમાં આવેલ ગુંબજ, તેને ફરતી કિનારી અને ઈ.સ.ની અગિયારમી અને તેરમી સદીમાં બંધાવેલ શ્વેત વિપુલ કોતરકામ કરેલ ઝુમ્મર આખા મંદિરની ઇમારતમાં આરસપહાણનાં બેનમૂન અને અસાધારણ કોતરણીવાળા સૌથી વધુ આકર્ષક છે કોતરકામની સૂક્ષ્મતા ઉત્કૃષ્ટ છે અને દેલવાડાનાં જૈનમંદિરો ભારતના અપ્રતિમ સ્થાપત્ય અને આખું દૃશ્ય જીવંત અને ગતિશીલ લાગે છે. શિલ્પકળાના ઉત્કટ નમુનારૂપ છે.
મંદિરના ગર્ભગૃહમાં જૈન સંપ્રદાયના પ્રથમ તીર્થકર આબુ આમ તો દેલવાડાનાં જૈન મંદિરોને લીધે આદિનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમા છે. મૂર્તિને અતિ જૈનતીર્થધામ બન્યું છે.
કિંમતી આભૂષણોથી શણગારેલી છે. મંદિરના સભાખંડમાં દેલવાડાની પાસે ઓરિયા ગામમાં એક કનખલ તીર્થ છે.
અડતાલીસ (૪૮) સુંદર કોતરણીવાળા સ્તંભો છે અને અહીં જૈન સંપ્રદાયના ચોવીસમાં તીર્થકર ભગવાન મહાવીર
ગુંબજોમાં સુકુમાર પ્રતિમાઓ કંડારેલી છે. મુખ્ય મંદિરને ફરતાં સ્વામીનું મંદિર છે. એની નજદીકમાં ચક્રેશ્વર મહાદેવનું પણ
નાનાં-નાનાં બાવન મંદિરો છે. જેમાં જુદા-જુદા જૈન મંદિર છે.
તીર્થકરોની મૂર્તિઓ છે. જૈન સંપ્રદાયમાં આને બાવન જિનાલય
મંદિર કહેવામાં આવે છે. દેલવાડાના મંદિરો તો ગૌરવની ગાથા સમાન છે અને જૈન સંપ્રદાયે સમાજને આપેલો અમર અને અમૂલ્ય વારસો છે.
આ વિમલવસહી મંદિરના સ્થાપત્ય અને શિલ્પકળા વિશે તેમાં પાંચ મુખ્ય મંદિરો છે. મંદિરના સંકુલમાં સો ફૂટના
એક સ્થાપત્ય કલાભિષે કહ્યું છે કે-“આ જૈનમંદિર તેના સમચોરસ ભાગમાં બીજા પૂરક મંદિરો અને પરસાળ યાને
અણિશુદ્ધ નકશીકામથી પ્રેક્ષકને વિચારવંતા કરી મુકે છે. આ ગેલેરી છે. કર્નલ રસ્કીને એનું વર્ણન કરતાં લખ્યું છે કે મંદિરનો સાધારણ નકશો અને યોજના ગિરનાર ઉપરનાં કે “શિલ્પીઓના ટાંકણાથી વિપુલપણે પ્રદર્શિત થયેલ આ મંદિરોમાં બીજાં જૈનમંદિરો જેવાં જ છે. વચમાં મુખ્ય મંદિર અને ભગવાન આદિનાથ અને નેમનાથના મંદિરો સર્વશ્રેષ્ઠ છે. બને આસપાસ નાની દેરીઓ. મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર આગળ એક મંદિરો સવિસ્તારપણે સફેદ આરસપહાણનાં બનાવેલાં છે. તે મંડપ છે અને આ મંડપની આગળ છ થાંભલાવાળો એક સ્થાપત્ય કલા અને શિલ્પકલાની ઉત્કૃષ્ટ નાજુકાઈથી અને લચી
લંબચોરસ ઓરડો છે જેમાં હાથી ઉપર વિમળશાહ પોતાના શણગાર અને અલંકારની વિપુલતાથી બનાવવામાં આવ્યા છે. કુટુંબને મંદિર તરફ લઈ જાય છે. આ કલ્પના નવીન છે. ત્યાં તે સમયે વિકસેલી સ્થાપત્યકલા અને શિલ્પકળા સંપૂર્ણપણે અહીં હાથીઓના આરસપહાણનાં સુંદર રીતે કોતરેલાં પુતળાઓ છે વેરાયેલી છે. આ ઇમારતોમાં વેરાયેલો શણગાર અને છતો. તે કદમાં નાના પણ પ્રમાણસર છે. તેના ઉપર અંબાડી દ્વારો, સ્તંભો, ભીંત, તક્તીઓ (પેનલ્સ) અને ગોખલાઓ ઉપર કાત
કોતરવામાં આવી છે. તેની શિલ્પકલા પણ આબેહૂબ છે.” કરેલા શણગારનું ઝીણવટભર્યું કોતરકામ ઉત્તમ કોટિનું અને વિમળશાહે આ મંદિર એક જૈન આચાર્ય શ્રી અજોડ છે. આરસપહાણને અતિશય પાતળા, પારદર્શક અને ધર્મઘોષસૂરિની પ્રેરણાથી બનાવ્યું હતું. મંદિર માટે જે જગ્યા નાજુક બનાવીને તેની ઉપરનું સુંદર કોતરકામ બીજી કોઈ પસંદ કરી તે શિવ અને વિષ્ણુના પૂજકોના હાથમાં હતી. જગ્યાએ ભાગ્યે જ જોવા મળે છે.
વિમળશાહે પોતાની સત્તાનો ઉપયોગ ના કરતાં, આ જગ્યામાં અહીનું પહેલું મંદિર એ જૈન તીર્થકર આદિનાથને અર્પણ તેની ઉપર પથરાઈ શકે તેટલા સિક્કા આપી જમીન ખરીદી કરવામાં આવ્યું છે. તે ઈ.સ. ૧૦૩૨માં ત્યારના ગુજરાતના
હતી અને તેના ઉપર આદિનાથનું સુંદર મંદિર બંધાવ્યું હતું. ચાલુક્ય રાજા ભીમદેવ પહેલાના મંત્રી વિમલશાહે બંધાવ્યું હતું.
તેમણે આદિનાથની અઢારભાર પિત્તળની મોટી પ્રતિમાની શ્રી એમ મંદિરના એક લેખ પરથી જાણવા મળે છે. તેને ધર્મઘોષસૂરિના હસ્તે પ્રતિષ્ઠા કરાવી હતી. વિમળવસહી કહે છે એમ કહેવાય છે કે, આ મંદિર બાંધવામાં બીજું મંદિર ઈ.સ. ૧૨૩૧ની સાલમાં ત્યારના અઢાર કરોડ છપ્પન લાખ (૧૮,૫૬,૦૦,૦૦૦) રૂપિયાનો ખર્ચ ગુજરાતના રાજા વીરધવલના બે મંત્રીઓ વસ્તુપાલ અને થયો હતો અને તે બાંધવામાં ચૌદ વરસનો સમય લાગ્યો હતો. તેજપાલે બંધાવ્યું હતું. વસ્તુપાલ, તેજપાલ બન્ને ભાઈઓ હતા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org