________________
જિન શાસનનાં ૪૩૮ કે તે અભુત મૂર્તિ વિશ્વત્રયીનાં નેત્રચકોર માટે ચંદ્રકાન્તિનો ત્રણ ભુવનના સ્વામી અને સ્થંભનક નગરમાં રહેલા હે વિલાસ રચે છે :
પાર્શ્વજિનેશ્વર! અમને સુખી કરો, સુખી કરો! मूर्तिस्तव स्फूर्तिमति जनातिविध्वंसिनी कामितचित्रावली। ગુજરાતી ભાષામાં સ્તવનોની રચના કરનાર કવિઓમાં વિશ્વત્રીનેત્રવહોરાણાં તોતિ શીતાંશુદાં વિતાસનું રૂપ આનંદઘનજી, વીરવિજયજી, મહોપાધ્યાય યશોવિજયજી,
મોહનવિજયજી, ચિદાનંદજી વગેરે છે. આમાંથી બે પદ જોઈએ. અઢારમી–ઓગણીસમી સદીના મુખ્ય સ્તોત્રકારોમાં
સ્તવનમાં ક્વચિત્ ભક્તકવિ ભગવાનને ઉપાલંભ પણ આપે છે. મેઘવિજય, વૃદ્ધિવિજય, ભાવપ્રભસૂરિ વગેરે છે. ભાવપ્રભસૂરિએ
પોતાની ભક્તિની ન્યૂનતાના સ્વીકાર સાથે મોહનવિજયજી માનતુંગના “ભક્તામર' અને સિદ્ધસેનના “કલ્યાણમંદિર'
પ્રભુને મીઠો ઠપકો દે છે, ચેતવણી આપે છે : સ્તોત્રોને કેન્દ્રમાં રાખીને “ભક્તામર–સમસ્યાપૂર્તિ-સ્તવન’ (સટીક) અને કલ્યાણમંદિર-સમસ્યાપૂર્તિ-સ્તવન' (સવૃત્તિ)
સેવા ગુણ રંજ્યો ભવિજનને, રચ્યાં. આ પ્રત્યેકનાં મૂળ જે સ્તોત્રની સમસ્યાપૂર્તિ કરી છે તે
જો તમે કરો બડભાગી, એવી રીતે કે પ્રત્યેક શ્લોકનું અંતિમ પદ તે સ્વરચિત સ્તવનના
તો તમે સ્વામી કેમ કહેવાશો, પ્રત્યેક શ્લોકના ચતુર્થપદ તરીકે આવે. મેઘવિજયના
નિર્મમ ને નિરાગી? પંચતીર્થસ્તુતિ' (સવૃત્તિ)માં પ્રત્યેક પદના પાંચ અર્થ થાય છે,
હો પ્રભુજી! ઓળંભડે મત ખીજો.” જે ઋષભનાથ, શાંતિનાથ, સંભવનાથ, નેમિનાથ અને
પ્રભુ-ભક્તિમાં તલ્લીન અને દઢનિષ્ઠ યશોવિજયજી પૂર્ણ પાર્શ્વનાથને લાગુ પડે છે.
શ્રદ્ધા વ્યક્ત કરે છે કે ભક્તિના બળથી મુક્તિ તો
ચમકપાષાણની જેમ આપોઆપ ખેંચાઈને આવી મળશે : આપણે તપાસેલ-નોંધેલ સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રો ઉપરાંત “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, અપભ્રંશ અને ગુજરાતી ભાષામાં પણ અસંખ્ય સ્તોત્રો-સ્તવનો જેહશું સબલ પ્રતિબંધ લાગ્યો; છેક લગભગ બારમી સદીથી આજ સુધી રચાતાં રહ્યાં છે. એ ચમક પાષાણ જિમ લોહને ખીંચશે, વિશાળ સ્તોત્રરાશિનું ભાવન સ્થાનાભાવે અહીં શક્ય નથી; તેથી મુક્તિને સહજ મુજ ભક્તિ રાગો.' માત્ર એક-બે ઉદાહરણ રજૂ કરીને સંતોષ માનું છું.
અભયદેવસૂરિ, વાદિદેવસૂરિ, ભાવસુંદર, જયવંતસૂરિ, જૈન સાહિત્યના વિશાળ સ્તોત્ર-ભંડારમાંથી અહીં તો કુશલલાભ, લાવણ્યસમય, સમયસુંદર, કુશલવર્ધન, ગુણહર્ષ, આપણે માત્ર કેટલીક કૃતિઓનું આછેરું દર્શન કર્યું, પાર્ધચંદ્રસૂરિ વગેરેએ અપભ્રંશમાં સ્તવ-સ્તવનોની રચના કરી.
વિહંગાવલોકન કર્યું. એ બધી કૃતિઓના પૂર્ણ ભાવન-પરીક્ષણ એ પૈકી બારમી સદીના નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિએ
માટે તો બૃહદાકાર સ્વતંત્ર ગ્રંથ રચાય! અપભ્રંશમાં રચેલ “જ્યતિહુયણ” (કુલ-૩૩ ગાથા) સ્તોત્રની માત્ર એક ગાથા જોઈએ :
સ્તોત્ર-સ્તવનનાં ગાન, પાઠ અને વિશેષ અધ્યયનની
દિશામાં પ્રસ્તુત લેખ પ્રેરક કે માર્ગદર્શક બની રહેશે એવું મારું જ્યતિયણ વર કપ્પ રૂકખ જય જિણ ધનંતરિ,
વિનમ્ર મંતવ્ય છે. જયતિ હયણ કલ્યાણ કોસ દુરિયકખરિ કેસરિ; તિહુયણ જણ અવિલંધિ આણ ભુવણgય-સામિય,
જેન રાસો-સાહિત્ય કુણસુ સુહાઈ જિણેસ પાસ થંભણયપુરિટ્ટિય.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મંગળ પ્રારંભ થાય છે અર્થાતુ– ત્રિભુવનના શ્રેષ્ઠ કલ્પવૃક્ષ! જય પામો, જૈન રાસો સાહિત્યથી. એ પ્રારંભિક યુગ (ઈસુની બારમી ધવંતરરૂપ જિન જયવંતા રહો, ત્રિભુવનના કલ્યાણના સદીથી ચૌદમી સદી, અર્થાત્ આચાર્ય હેમચંદ્રથી આરંભીને કોશભંડાર અને પાપરૂપી હાથી માટે સિંહસ્વરૂ૫; એવાની જય ભક્તકવિ નરસિંહ મહેતાના જન્મ સુધી) રાસયુગ” અથવા હો. જેમની આજ્ઞા ત્રણેય ભુવનના લોકોએ ઉલ્લંઘી નથી એવા, ‘હૈમયુગ” અથવા “ર્જનયુગ' તરીકે ઓળખાયો છે. આનાથી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org