________________
૪૪૧
ઝળહળતાં નક્ષત્રો મુખ્યત્વે ચોપાઈ, દોહરા અને સોરઠા જેવા ગેય દેશી છંદોનો વળી કહે છે કે જુગારીની મૈત્રી, સજ્જનથી કલહ, કંઠ પ્રયોગ થયો છે. બાહુબલિ તરફ પ્રસ્થાન કરતાં ભારતના સૈન્ય- વિના ગાન, ગુરુ વિના શિક્ષા તેમ જ ધન વિના અભિમાન વ્યર્થ વર્ણનનો એક અંશ દર્શનીય છે.
છે (છંદ : ૨૧-૨૩). શ્રાવક-ધર્મ, માતૃ-પિતૃ-ભક્તિ, ગુલગુલંત ચાલિયા હાથિ નૈ ગિરિવર જંગમ, સદાચાર-દુરાચાર, ગુરુ-ઉપદેશ ઇત્યાદિનું માર્મિક ચિત્રણ થયું હિંસારવિ જાહિરિય દિયંત હલિય તુરંગમ.
છે. સર્વાશે પ્રસ્તુત રાસ ગૃહસ્થ જીવનને સુખમય બનાવવાનો ધર ડોલાઈ ખલભલઈ સેનું દિણિયરુ છાઈજ્જઈ,
માર્ગ દર્શાવે છે. ભરફેસરુ ચાલિયઉ કટકિ કસુ ઉપમ દીજઈ. સંભવતઃ ઇ. ૧૨૦૦ આસપાસ રચાયેલ આસિગ
(ગડગડાટ કરતા હાથીઓ. જાણે જંગમ પર્વતો ન હોય કવિના ‘જીવદયા-રાસ’માં શ્રાવક ધર્મનું, દયાધર્મના ઉપદેશનું તેમ ચાલવા લાગ્યા. હણહણાટી કરતા ઘોડા આગળ વધવા પ્રતિપાદન થયું છે. એમાં માતાપિતાની સેવા, દેવગુરુની ભક્તિ, લાગ્યા. ધરા ધ્રુજી ઊઠી, સેના ખળભળી ઊઠી. એની રજથી મન પર સંયમ, સત્યવચન, નિત્ય પરોપકાર-ચિંતન ઇત્યાદિ સૂર્ય ઢંકાઈ ગયો, સેના લઈ ભરતેશ્વર ચાલ્યો. એની શી ઉપમા પર ભાર મુકાયો છે. કલિયુગની સ્થિતિનું પણ માર્મિક વર્ણન આપીએ?)
થયું છે. કવિ કહે છે : સંસારમાં સમાનતા નથી. કેટલાક લોકો
પૈદલ પરિભ્રમણ કરે છે, કેટલાક હાથી-ઘોડાઓ ઉપર સુખાસન આવો જ એક બીજો કથાત્મક ગેય રાસ છે–“ભરતેસર
બનાવે છે, કેટલાક શિર પર કાષ્ઠ વહન કરે છે ને કેટલાક બાહુબલિ રાસ.એના રચયિતા છે શાલિભદ્રસૂરિ (ઇ. ૧૧૮૫). ઉત્તર ગૌર્જર અપભ્રંશમાં રચાયેલ પ્રસ્તુત રાસનું
રાજસિંહાસન પર બેસે છેકથાનક પણ “ભરતેશ્વર બાહુબલિ ઘોર રાસ'ની જેમ ભારત
“કવિ આસિગ કલિ અંતર, જાઈ, એક સમાણ ન દીસઈ કોઈ, બાહુબલિના સંઘર્ષ સંબંધી છે. વિજયી બાહબલિએ કેવળજ્ઞાન કે નરિ પાલા પરિભમહિ, કે ગય તુરિ ચંડતિ સુખાસણિ; પ્રાપ્ત કરવા ઉગ્ર તપશ્ચર્યા કરી, પરંતુ ગર્વને કારણે જ્ઞાન ન કંઈ નર કઠા બહહિ, કે નર બઈ સહિ રાયસિંહાસણિ. લાધ્યું. બે બહેનોએ આવીને ટકોર કરી : “વીરા! ગજ થકી કાવ્યાન્ત પાપઅંધકારને નષ્ટ કરવા ધાર્મિક ઉતરો; ગજ પર કેવળ ન હોય!' ગર્વથી મુક્ત થતાં જ મહાત્માઓની વંદના છે. અપભ્રંશ મિશ્રિત હિન્દી ભાષાના કુલ બાહુબલિને કેવળજ્ઞાન લાધ્યું. યુદ્ધકથા હોઈ આખી કૃતિ વીર ૫૩ શ્લોકોમાં રચાયેલી આ કાવ્યગુણ ધરાવતી અભિનય કૃતિ રસાત્મક બની છે. કાવ્ય ૧૫ ખંડો અને ૨૦૩ છંદોમાં વિભક્ત છે. છે. ખંડોને “ઠવણિ' નામ આપ્યું છે. આ રાસકાવ્ય ભવિષ્યનાં
આસગરચિત “ચંદનબાલા રાસ' (ઈ. ૧૨૦૦ આખ્યાન-કાવ્યોની માંગણી કરી આપે છે.
લગભગ)માં ચંદનબાલાની કથા રજૂ થઈ છે. શાલિભદ્રરચિત “બુદ્ધિરાસ' (ઈ. ૧૧૮૪)માં ચાર
ધર્મસૂરિકૃત ‘જંબુસ્વામી રાસમાં–જંબુસ્વામીનું ચરિત ઠવણિમાં કુલ ૩ કડીઓ છે. એમાં ખાસ કરીને શ્રાવક વર્ગને વાર્ણત
મન વર્ણવાયું છે. પ્રસ્તુત ગેય કૃતિ પાંચ ઇવણિઓમાં વિભક્ત છે.
છે. પ્રસ્તુત ગે ઉપયોગી શિક્ષાપ્રદ ઉપદેશ સૂત્રો રૂપે સરળ ભાષામાં રજૂ થયો
એમાં રોલા, સોરઠા વગેરે છંદ પ્રયોજાયા છે. છે. પૂર્વે આ રાસ દીર્ઘ સમય સુધી લોકપ્રિય રહ્યો છે. સૌ કોઈ
| તીર્થકરશ્રી નેમિકુમારના જીવન પર આધારિત “શ્રી એને કંઠસ્થ કરતા, એનું નિત્ય વાંચન-મનન થતું. કૃતિમાં ઉપદેશ રસાયન–રાસ'ની શૈલીમાં કર્તવ્યાકર્તવ્યનું વિવેચન થયું
નેમિનાથરાસ'ના કર્તા છે સુમતિગણી. પ્રસ્તુત રાસમાં શ્રીકૃષ્ણ છે. દાનધર્મનો મહિમા સમજાવતાં કવિ કહે છે કે પાંચેય
કરતાં નેમિનાથના ચારિત્ર્યબળની ઉત્કૃષ્ટતા પ્રતિપાદિત કરવામાં
આવી છે. આરંભમાં નેમિનાથના જન્મની કથા છે. દ્વારિકાનું આંગળીઓથી દાન કરનારનો માનવજન્મ સફળ થાય છે :
રાજ્ય તેજોબલસંપન્ન નેમિનાથના હાથમાં જતું રહેશે એવા ‘હિયડઈ સમરિ ન કુલ આચરો,
ભયથી શ્રીકૃષ્ણ મલ્લયુદ્ધ માટે નેમિનાથને પડકાર્યા. નેમિનાથે ગણિ ન અસાર એહ સંસારો;
કૃષ્ણને યુદ્ધની અસારતા સમજાવી. તત્પણ એવો ચમત્કાર થયો પાંચે આંગુલિ જે ધન દીજઈ,
કે કૃષ્ણ નેમિનાથની ભુજાઓ ઉપર વાંદરાની જેમ ઝૂલવા પરભવિ તેહ તણું ફલ લીજઈ.”
લાગ્યા, પણ તેમની ભુજાઓને નમાવી ન શક્યા. આવા
56
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org