________________
૪૪૦
જિન શાસનનાં
(૩) સામાન્યતઃ જુદા જુદા રાસાઓમાં કડવક, ઇવણિ, ભાસ, બુદ્ધિરાસ', “જીવદયારાસ' વગેરેને ઉપદેશાત્મક કહી શકાય. વસ્તુ ઇત્યાદિ નામે વિભાજન કે ખંડરચના જોવા મળે છે, તો સ્તુત્યાત્મક, પૂજાત્મક, તાત્ત્વિક ઇત્યાદિ પ્રકારની રચનાઓને કેટલાકમાં આવું કોઈ વિભાજન જોવા મળતું નથી. (૪) રાસા પ્રકીર્ણ વર્ગમાં મૂકી શકાય. ગેય પ્રકાર હોવાથી ગાઈ શકાય તેવા ઢાળોમાં એની રચના
જૈન રાસો-પરંપરા થતી. લઘુ રાકૃતિઓ ઢાળોમાં રચાઈ છે અને ઢાળના આરંભે રાગ-રાગિણીઓના નામનો નિર્દેશ થયો હોય છે. (૫) રાસા
જૈન રાસો સાહિત્યની સુદીર્ઘ પરંપરા પ્રાપ્ત થાય છે. મુખ્ય તો દોહા, રોલા, ધરા, ચોપાઈ. કવિત્ત, સોરઠા ઇત્યાદિ છેક અગિયારમી-બારમી સદીથી આરંભીને આજ સુધી ‘રાસો’ માત્રામેળ છંદોમાં રચાયા છે. (૯) ઘણાખરા રાસો વર્ણન પ્રધાન લખાતાં રહ્યાં છે. એમની સંખ્યા સેંકડોની છે. છે. એમાં ખાસ કરીને પ્રકૃતિ, નગર, સ્ત્રી-પુરુષો ઇત્યાદિનાં જૈન રાસો સાહિત્યની આરંભિક બે કૃતિઓ પ્રલંબ વર્ણનો છે. (૭) ઐતિહાસિક રાસાઓમાં ક્રમશઃ “મુકુટસપ્તમી’ અને ‘માણિક્યપ્રસ્તારિકા’નો નિર્દેશ અભયદેવ ચરિતનાયકનાં માતાપિતા, શૈશવ, તીર્થયાત્રા, ગુરુ પાસે દીક્ષા, સૂરિએ “નવતત્ત્વપ્રકરણ-ભાષ્ય' (વિ.સં. ૧૧૨૮)માં કર્યો છે. શાસ્ત્રાભ્યાસ, આચાર્યપદની પ્રાપ્તિ, શાસન-પ્રભાવ, નિર્વાણ આ ઉપરાંત પ્રાચીન રાસોમાં ‘અંબિકાદેવી’ નામના રાસનો વગેરેનું વર્ણન હોય છે. એમાં ચરિતનાયકના જીવનને નવો ઉલ્લેખ દશમી સદીની કૃતિ “જંબુસ્વામીચરિત'માં થયો છે. વળાંક આપનાર ઘટનાની પ્રધાનતા પણ હોય છે. (૮) રાસોનું દશમી કે અગિયારમી સદી પૂર્વેની આ ત્રણેય રાસકૃતિઓ આજે મુખ્ય પ્રયોજન છે જૈન ધર્મનો ઉપદેશ,* તેથી એમાં જૈન ધર્મના પ્રાપ્ય નથી. અને દર્શનના સિદ્ધાન્તોની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન મુખ્યત્વે થયું છે.
રાસો-સાહિત્યમાં સર્વપ્રથમ ઉપલબ્ધ પ્રાચીનતમ કૃતિ (૯) રાસાઓમાં મુખ્યત્વે શાન્ત, શૃંગાર અને કરુણ રસની અપભ્રંશ ભાષામાં રચાયેલ ‘ઉપદેશરસાયનરાસ' (ઇ. ૧૧૩૪) અભિવ્યક્તિ થઈ છે. (૧૦) તત્કાલીન ઐતિહાસિક, ધાર્મિક
છે. એના કર્તા જિનદત્તસૂરિ છે. કૃતિનું મુખ્ય પ્રયોજન છે તેમજ ભૌગોલિક પરિસ્થિતિઓના ઉલ્લેખો રાસાઓમાંથી મળી ધર્મોપદેશ. એની કુલ છંદસંખ્યા ૩૨ની છે. આમાં મુખ્યત્વે આવે છે. વળી એમાંથી ભાષાવિકાસનો ક્રમિક પરિચય પણ
સદાચારનો ઉપદેશ છે. ગ્રંથારંભે ગુરુમહિમા-વર્ણન છે. પ્રાપ્ત થાય છે. (૧૧) રાસો પ્રકારની રચનાઓના મુખ્ય પાંચ
તત્પશ્ચાત્ કુપથગામી-સુપથગામી વ્યક્તિઓ, સંઘનાં લક્ષણો, વર્ગ પાડી શકાય : ધાર્મિકકથાત્મક, ચરિતકથાત્મક (પૌરાણિક
સાધુ-સાધ્વીઓનો સત્કાર, અશૌચનિવારણનું મહત્ત્વ, ગૃહ તેમ અને ઐતિહાસિક), તીર્થાત્મક, ઉપદેશાત્મક અને પ્રકીર્ણ.
જ પરિવારના નિર્વાહની યોગ્ય પદ્ધતિ ઇત્યાદિનું નિરૂપણ છે. “ભરતેશ્વર–બાહુબલિરાસ' જેવી કૃતિઓ ધાર્મિક-કથાત્મક
અંતે રાસના રસપાનનું મહત્ત્વ બતાવ્યું છે. ઉત્તરવર્તી વર્ગમાં આવી શકે. નેમિનાથ, ઋષભદેવ, સ્થૂલિભદ્ર,
રાસોસાહિત્ય પ્રસ્તુત રાસોથી મહદઅંશે પ્રભાવિત છે. એમાંય જંબુસ્વામી, ગૌતમસ્વામી જેવા પ્રાચીન ધર્મપુરુષોને કેન્દ્રમાં
ખાસ કરીને ઉપદેશાત્મક રાસો-સાહિત્યનો સૂત્રપાત કરવામાં રાખી લખાયેલા “મિરાસ', “જંબુસ્વામી-રાસ’ વગેરે પૌરાણિક આ રાસ મહત્ત્વપૂર્ણ બની રહે છે. ચરિતકથાત્મક વર્ગમાં આવે; તો “વસ્તુપાલ, તેજપાલ, સમરસિંહ કે જગડૂ જેવી વ્યક્તિવિશેષના ચરિતને કેન્દ્રમાં રાખી રચાયેલ
ઉત્તર ગૌર્જર અપભ્રંશ ભાષામાં રચાયેલ “ભરતેશ્વર
બાહુબલિ-ઘોર-રાસના કર્તા છે વજસેનસૂરિ (સમય ૧૧૬૯). . “સમરારાસુ', “પેથડરાસ’, ‘વસ્તુપાલ-તેજપાલ-રાસ’ વગેરે ઐતિહાસિક ચરિતકથાત્મક વર્ગમાં આવી શકે. ગિરનાર,
એમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલિ શત્રુંજય ઇત્યાદિ જૈન-તીર્થોનું માહાભ્ય વર્ણવતા “રેવંતગિરિ
વચ્ચેના ઘોર યુદ્ધની કથા છે. સો પુત્રો ધરાવતા ઋષભદેવે
પોતાની ગાદી જયેષ્ઠ પુત્ર ભરતને સોંપીને તપસ્વી જીવન રાસુ', “કલીરાસ' વગેરે - તીર્થાત્મક કહી શકાય, જ્યારે
સ્વીકાર્યું. ચક્રવર્તી બનવાની કામનાથી ભરતે દિગ્વિજય કર્યો. Ra'sa's are peculiar form of composition
નવ્વાણું ભાઈઓએ ભરતની સત્તા સ્વીકારી, પરંતુ બાહુબલિએ affected by Jain Sadhus, with the object, of
એનો સ્વીકાર ન કર્યો ને અંતે ભરત-બાહુબલિના તંદ્ર-યુદ્ધમાં instructing people in religion and moral's
ભરતને હણવા તત્પર બાહુબલિનું તત્પણ હૃદય પરિવર્તન થયું Milestones in Gujarati Literature by K.H. Zaveri.
અને કેશલુંચન કરી પ્રવ્રજ્યા લીધી. કૃતિની કુલ ૪૯ કડીઓમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org