________________
૩૬૦
જિન શાસનનાં અભેદ્ય અને વજ જેવા હૃદયવાળા રહ્યા છો, વ્રત લેવામાં બન્ધ કહે છે. આવા કર્મબન્ધના હેતુઓ પણ પાંચ છે. આ નિષેધાત્મક બંધુવાણીથી અસ્મલિત અને જગતના પુણ્યથી કર્મબંધના હેતુઓને રોકવા તેનું નામ “સંવર’ અને બંધનકર્તા અઅલિત કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલું છે એવા તમે અમારી રક્ષા કર્મોનો અંશતઃ નાશ એટલે નિર્જરા ૭. જૈનદર્શનની આ સમગ્ર કરો” (૮.૯).
ચર્ચા મોક્ષગામી છે. અને આવા કર્મબંધમાંથી મુક્ત થવાનું પ્રસ્તુત લેખના ઐશ્વર્યવર્ણનમાં કેટલાંક વિશેષણો એમના
સાધન એટલે દીક્ષા, એવું ત્રિષષ્ટિ ના પરિશીલનથી સમજાય છે. દાર્શનિક વ્યક્તિત્વને પ્રકાશિત કરે છે.
ત્રિષષ્ટિ.માં કર્મનો સિદ્ધાંત સરળ શૈલીમાં મોક્ષગામી
અભિગમાર્થે નિરૂપાયો છે. જેમ— (૨) અરિષ્ટનેમિનો મોક્ષગામી/આત્મહિતરત અભિગમ :
નેમિકુમાર વિવાહોત્સવમાંથી પાછા વળવાનું કારણ
બતાવતાં કહે છે “જેમ આ પ્રાણીઓ બંધનથી બંધાયેલા હતા, નેમિનાથનો વિવાહ માટે જ્યારે આગ્રહ કરવામાં આવે
તેમ આપણે પણ કર્મરૂપ બંધનથી બંધાયેલા છીએ અને જેમ છે, ત્યારે આત્મહિતરત તેમનું વ્યક્તિત્વ એમની વાણીમાં
મેં તેમને બંધનથી મુક્ત કર્યા, તેમ હું પણ કર્મબંધનથી મુક્ત દર્શનીય છે : “અહો! આ સર્વેની કેવી અજ્ઞાનતા છે? આ
થવા માટે અદ્વેતસુખના કારણરૂપ દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું' સમયે મારી દાક્ષિણ્યતાને પણ ધિક્કાર છે! કેવળ આ લોકો
(૮.૯). પોતે જ સંસાર-સમુદ્રમાં પડતા નથી, પણ તેઓ સ્નેહશિલા બાંધીને બીજાઓને પણ સંસારસમુદ્રમાં પાડે છે. માટે હમણાં
કર્મબંધન જ સંસારની અસારતા પાછળનું કારણ છે તો આ વાણીથી માની લેવું. પછી જ્યારે સમય આવે ત્યારે તો
એમ નિશ્ચયપૂર્વક નેમિનાથ બતાવતાં કહે છે કે “મને વૈરાગ્ય
એમ નિશ્ચયપૂર્વક નામન અવશ્ય આત્મહિત જ કરવું (૮.૯).
થવાનું કારણ તો આ ચતુર્ગતિરૂપ સંસાર છે; જેમાં ઉત્પન્ન
થયેલાં પ્રાણીઓ નિરંતર દુઃખને જ અનુભવે છે. પ્રત્યેક ભવે પિતા સમુદ્રવિજય જ્યારે દીક્ષાની ક્લિષ્ટતા અને પોતાની
માતા-પિતા વગેરે કર્મના ભાગીદાર થતા નથી, સર્વને પોતસુકુમારતા બતાવી પાછા વાળવાનો પ્રયત્ન કરે છે, ત્યારે
પોતાનાં કર્મ ભોગવવાં જ પડે છે. જો બીજાનું દુઃખ બીજાથી નેમિનાથ કહે છે કે “પિતા! જે પ્રાણી ઉત્તરોત્તર નારકીનાં
છેદાતું હોય તો વિવેકી માણસ માતા-પિતાને અર્થે પ્રાણ પણ દુઃખને જાણે છે, તેની આગળ આ દુઃખ તો કોણ માત્ર છે?
આપી દે, પણ પ્રાણી પુત્રાદિકથી છતાં જરા, મૃત્યુ વગેરેનાં દુઃખ તપસ્યાના સહજમાત્ર દુઃખથી અનંત સુખાત્મક મોક્ષ મળે છે
પોતે જ ભોગવે છે, તેમાં કોઈ કોઈનો રક્ષક થતો નથી. અને વિષયના કિંચિત્ સુખથી અનંત દુઃખદાયક નરક મળે છે,
સંસારથી ખિન્ન થઈ અને કર્મનો ઉચ્છેદ કરી, તે ઉચ્છદ પણ તો તમે જ પોતાની મેળે વિચાર કરીને કહો કે એમાં માણસે
દીક્ષા ગ્રહણ કરીને કરવાનું નક્કી કર્યું (૮.૯). આમ સંસારની શું કરવું યોગ્ય છે? તેનો વિચાર કરવાથી તો સર્વ માણસ જાણી
અસારતા પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા ઉજાગર કરી છે. શકે તેમ છે; પણ તેનો વિચાર કરનારા વિરલા છે” (૮.૯).
(ii) અરિષ્ટનેમિની દેશનામાં જૈન-આચાર-દર્શન : ) અરિષ્ટનેમિની તીર્થકરત્વની કર્તવ્યનિષ્ઠા અને
અરિષ્ટનેમિ સંસારનાં પ્રધાનરૂપ તત્ત્વો-લક્ષ્મી, યૌવન જૈનદર્શન :
અને શરીરની અનર્થતા દર્શાવી સારરૂપ જ્ઞાન, દર્શન અને તીર્થકરો દીક્ષાન્ત પછી શરીરના સંસ્કારબળે જીવિત રહી
ચારિત્રની ઉપાદેયતા બતાવે છે અને સાથે સાધુધર્મ અને અનેક સ્થાનોમાં વિહાર કરે છે અને ત્યાં વિવિધ દેશનાઓ આપે
ગૃહસ્થધર્મરૂપે પાળવાના આચારોનું સદૃષ્ટાંત, સોદાહરણ વ્યાપક છે. આવી દેશનાઓમાં, આચાર-વિચારમાં એમની તીર્થકર
વર્ણન કરે છે; જેમાં અહિંસા, સત્ય, અચૌર્ય, દુર્વ્યસનરૂપ તરીકેની નિષ્ઠા અને જૈનસિદ્ધાંતો સુપેરે ઉજાગર થાય છે :
વ્યવસાય, પરિગ્રહપરિમાણ, ભોગપભોગપરિમાણવ્રત વગેરેની (i) કર્મનો સિદ્ધાંત :
ચર્ચાનો સમાવેશ થાય છે; જેમજૈનદર્શન કર્મના સિદ્ધાન્તને પ્રબળ માને છે. આ માટે પ્રથમ જ્ઞાન, દર્શન અને ચારિત્રની વ્યાખ્યાઓ આપી કહે એ વિસ્તારથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ આઠ કર્મોની છે કે તે ચારિત્ર મુનિઓને સર્વાત્મપણે અને ગૃહસ્થોને દેશથી વિશદ ચર્ચા કરે છે. જીવાત્મા કર્મોથી બંધન અનુભવે છે, તેને હોય છે. શ્રાવક યાવજીવિત દેશ ચારિત્રમાં તત્પર, સર્વ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org