________________
ઝળહળતાં નક્ષત્રો
૪૨૫
भवबीजांकुरजनना रागादयः क्षयमुपगता यस्य।
વૈદિક ધર્મમાં પરમતત્ત્વ કે બ્રહ્મનાં મુખ્ય ત્રણ સ્વરૂપ બ્રહ્મા વા વિષ્ણુ હો નિનો વા નમતથા (મહાદેવ) ૪૪) કલ્પાયાં : જગત્સર્જક બ્રહ્મા, પાલક, વિષ્ણુ અને સંહારક શિવ. “જેના ભવરૂપી બીજના અંકુરો ઉત્પન્ન કરનારા
જગતનાં ઉત્પત્તિ, સ્થિતિ અને સંહારને ન માનનાર જૈનધર્મ આ
ત્રણ સ્વરૂપોને એક જ અહંતુ કે જિનેશ્વરરૂપી મૂર્તિના ક્રમશઃ રાગાદિદોષ શમી ગયા હોય તેવા જે કોઈ દેવ હોય-પછી તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિન હોય–તેને મારા નમસ્કાર છે." જ્ઞાન, ચારિત્ર અને દર્શનના પર્યાય સ્વરૂપે સ્વીકારે છે. આચાર્ય આવી વિલક્ષણ રજૂઆત દ્વારા હેમચંદ્ર સ્વસિદ્ધાન્તાનુસારનું
હેમચંદ્ર “મહાદેવસ્તોત્ર'માં કહે છે : વીતરાગ-દેવસ્વરૂપ બતાવીને પણ વાસ્તવિક શિવતત્ત્વ કે एकमूर्तिस्त्रयो भागा ब्रह्मविष्णुमहेश्वराः। ઈશ્વરનો ખ્યાલ સ્પષ્ટ કર્યો છે.
स एव च पुनरुक्ता ज्ञानचारित्रदर्शनात्॥२०॥ આચાર્ય હેમચંદ્રનું ‘વીતરાગસ્તવ ૨૦ પ્રકાશમાં ज्ञानं विष्णुः सदा प्रोक्तं ब्रह्मा चारित्रमुच्यते। રચાયેલું બૃહત્ દાર્શનિક સ્તોત્ર છે. એમાં જૈનધર્મ-પ્રબોધિત सम्यकत्वं तु शिवः प्रोक्तमहन्तमूर्तिस्त्रयात्मिका ॥३३॥ વીતરાગ–પરમાત્માનાં લક્ષણો, સ્વરૂપ, પ્રાતિહાર્યો, રૂપસૌંદર્ય,
વળી એક જ બ્રહ્મના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ વૈરાગ્ય, અલૌકિક ગુણ વગેરેનું તાત્ત્વિક અને સ્તુત્યાત્મક
અંશ છે એવા મતનું ખંડન હેમચંદ્રાચાર્ય “મહાદેવસ્તોત્ર'ના શૈલીમાં સવિસ્તર નિરૂપણ થયું છે. આચાર્યશ્રી આવા વીતરાગ
શ્લોક ૨૧થી ૩૨માં કરે છે. ખંડનનો નિષ્કર્ષ એ છે કે ત્રણેય દેવના કિંકરદાસ છે.
એકબીજાથી ભિન્ન સ્વરૂપવાળા છે. ત્રણેયના માતા-પિતા असंगस्य जिनेशस्य निर्ममस्य कृपात्मनः।
ભિન્ન ભિન્ન છે, વર્ણ જુદો જુદો છે, શસ્ત્રો-વાહનો વગેરે મધ્યસ્થ કત્રિતુનત્તેમિ વિર: || (વીતરાગ0 ૧૩/૬) ભિન્ન ભિન્ન છે, તો પછી તે એક મૂર્તિના અંશ કેવી રીતે થઈ
આમ, જૈનધર્મના વીતરાગ-જિનેશ્વરના દાસ બની રહી શકે? એક શ્લોક દર્શનીય છે : પણ તેઓની પોતાની વ્યાપક દેવભાવનાનું દર્શન કરાવતાં કહે
चतुर्मखो भवेदब्रह्मा त्रिनेत्रोऽथ महेश्वरः। છે :
चतुर्मुखो भवेद्विष्णुरेकमूर्तिः कथं भवेत् ॥२८॥ अभवाय महेशायागदाय नरकच्छिदे।
વૈદિક બ્રાહ્મણ-પરંપરાનાં પુરાણાદિમાં શિવનાં પૃથ્વી, ગરનાર ત્રણે વિદ્ મવતે નમઃ || (વીતરાગ ૪) જળ, પવન, અગ્નિ, યજમાન, આકાશ, સોમ અને સૂર્ય એ અર્થાતું, ભવ(મહાદેવ) ન હોવા છતાં પણ મહેશ્વર, ગદા
આઠ સ્વરૂપો બતાવ્યાં છે પણ એમાં પરિવર્તન કરીને જૈનમત ન હોવા છતાં નરકનું છેદન કરનાર નારાયણ અને રજોગુણ
એ આઠ સ્વરૂપોને વીતરાગ–પ્રભુના આઠ ઉત્તમ ગુણરૂપે નિરૂપે ન હોવા છતાં બ્રહ્મા-એવા કોઈ એક એવા આપને નમસ્કાર. | ‘અયોગવ્યવચ્છેદકાત્રિશિકા સ્તોત્રના અંતે પણ ક્ષિતિનનપવહુતાશનનમાનાSonશસોમસૂર્યાધ્યાઃ હેમચંદ્રાચાર્ય આવી સમન્વયાત્મક દેવવિભાવના પ્રગટ કરે છે- વૈતરી માવતિ જોતા વીતરાને સુITI: (મહાદેવ ૩૪). यत्र यत्र समये यथा तथा, योऽसि सोऽस्यभिधया यया तया।
| હેમચંદ્ર આ આઠેય ગુણોનું સ્વરૂપ “મહાદેવસ્તોત્ર'ના वीतदोषकलुषः स चेद्भवानेक एव भगवन्नमोऽस्तु ते॥३१॥
શ્લોક ૩૫ થી ૩૭માં સમજાવે છે. વળી “અહંતું' એ બ્રહ્મા,
વિષ્ણુ, મહાદેવ અને પરમપદસ્વરૂપ છે એમ કહીને તેઓ ત્રણેય હેમચંદ્રાચાર્યનાં સ્તોત્રોમાં વૈદિક-શ્રમણ દેવોની ‘અઈતું' સાથેની એકરૂપતા બતાવે છે : પરંપરાઓની દેવ-વિભાવનાનો પરસ્પર મકાન વિષ્ણુ જે વ્રત વ્યવસ્થિતઃા પ્રભાવઃ
હરેન ટરઃ પ્રોવતસ્તથSત્તે પરમં પમ્ | (મહાદેવ ૩૯) ભારતવર્ષની બે પ્રાચીન ધર્મ-દર્શન પરંપરાઓ શ્રમણ વૈદિક ઉપનિષદાદિ ગ્રંથોમાં સર્વવ્યાપક-અનિર્વચનીય અને વૈદિક સમયે-સમયે એકબીજાથી પ્રભાવિત થતી રહી છે. એવા બ્રહ્મનું પ્રતિપાદન થયું છે. હેમચંદ્રાચાર્ય પણ પરસ્પર આદાન-પ્રદાન થયું છે.
વીતરાગસ્તોત્ર'માં વીતરાગ અને બ્રહ્મની એકતા નિરૂપે છે :
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org