________________
૪૨૮
જિન શાસનનાં
સરકારના રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, દિલ્હી તરફથી “શાસ્ત્રચૂડામણિ વિદ્વાન' તરીકેનો એવોર્ડ, આંતરરાષ્ટ્રીય સ્વામિનારાયણ પરિષદ, ગઢડા દ્વારા “સાહિત્ય ભાસ્કર'ની પદવી, ષષ્ટિપૂર્તિ સન્માન પ્રસંગે contribution of Gujrat to Sanskrit Literature નામક અભિનંદન ગ્રંથનું પ્રકાશન અને તામ્રપત્ર એવોર્ડ, રાજ્ય/રાષ્ટ્ર/ આંતરરાષ્ટ્રીય સેમિનાર-પરિષદો વગેરેમાં લેખ-પ્રસ્તુતિ : ૮૦. માર્ગદર્શન નીચે પીએચ.ડી. થનારની સંખ્યા : ૧૫, આનર્ત સંસ્કૃત-સંસ્કૃતિ સ્વાધ્યાય સંસ્થાન, મહેસાણાના અધ્યક્ષ, અનેક શૈક્ષણિક-સાસ્કૃતિક સંસ્થાનો સાથે સંલગ્ન. સંપર્ક : ૧૧, નીલકંઠ બંગલોઝ, નીલકંઠ મહાદેવ રોડ, નાગલપુર, મહેસાણા-૩૮૪૦૦૨. (ઉત્તર ગુજરાત) અમારી ગ્રંથશ્રેણીમાં તેઓ ખૂબ જ ઉપયોગી બન્યા છે. –સંપાદક
વિક્રમની
જૈન દર્શનમાં સ્તોત્રો :
સ્તોત્રો પ્રાપ્ત થાય છે, જે રાગદ્વેષાદિ-અષ્ટાદશદોષમુક્ત
દેવાધિદેવ જિનોની કે તીર્થકરોની કે સિદ્ધોની સ્તુતિરૂપ છે. ઇતિહાસ-પરિચય
સ્તોત્રનાં પાઠ-ગાન આપણી આધ્યાત્મિક પ્રવૃત્તિનું એક ૧. નવકારને અનાદિ માનવામાં આવ્યો છે. આથી તેનું પ્રથમ
પ્રધાન અંગ છે. તીર્થકરાદિની સ્તુતિ કોને ન રુચ-સ્તોત્ર રચે સ્થાન છે. એ પછીનાં સ્તોત્રો, સ્મરણોનો કાલાનુક્રમ
ન તુટવે? પ્રાચીન જૈન આગમાદિ ગ્રંથોમાં પણ સ્તવસ્તોત્રનો સંભવતઃ આ પ્રમાણે આપી શકાય –સંપાદક
મહિમા ગાયો છે : “જ્વર-શૂલાદિનું શમન કરનાર રત્ન૨. તિજયપહg : કર્તા : શ્રી માનદેવસૂરિજી-પહેલા, { માણેકની જેમ સ્તુતિ-સ્તોત્રો પણ જ્વરાદિ રોગોનું શમન વિક્રમની ત્રીજી સદી.
કરનાર છે. તે તો ભાવરત્નો છે, પારમાર્થિક માણિક્યરત્નો છે.'' ૩. કલ્યાણ મંદિર : કર્તા : શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી,
જેન સ્તોત્રનું સ્વરૂપ : વિક્રમની ૪-૫ મી સદી.
સ્તુતિ, સ્તવ અને સ્તોત્ર આ ત્રણે શબ્દો વ્યુત્પત્તિ અને ઉવસગ્ગહર : કર્તા : નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુ-દ્વિતીય, | રૂઢિને આધારે સમાનાર્થક છે. તુ | વિક્રમની છઠ્ઠી સદી.
ધાતુમાંથી બનેલ સ્તોત્રનો અર્થ થાય–જેનાથી સ્તુતિ કરાય તે ૫-૬. ભક્તામર અને નમિmણ : કર્તા : શ્રી | સ્તોત્રમ્ (રતૂતે મનેન તિ સ્તોત્રમ્) જૈનાચાર્ય શાંતિસૂરિ સ્તવ માનતુંગસૂરિજી, વિક્રમની ૭મી સદી.
અને સ્તોત્રનો ભેદ બતાવે છે : “સ્તવ ગંભીર, અર્થસંપન્ન અને છે. અજિતશાંતિ ઃ કર્તા : શ્રી નંદિષેણ, વિક્રમની સંભવત
સંસ્કૃતમાં રચાયેલું હોય છે તથા સ્તોત્રની રચના વિવિધ છંદ ૮મી સદી.
દ્વારા પ્રાકૃત ભાષામાં થાય છે. કેટલીક કૃતિઓ વિષે આ
વિધાન સાચું છે; પરંતુ ઉપલબ્ધ બધી કૃતિઓમાં આ જોવા ૮. મોટી શાંતિ : કર્તા : વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી,
મળતું નથી. તેથી આવો ભેદ યથાર્થ નથી. વળી ભાષાને આધારે | વિક્રમની ૧૧મી સદી.
આવો ભેદ વૈજ્ઞાનિક નથી. સ્તોત્રકવિઓ તો સ્તવ, સ્તવન, ૯. સંતિકર : કર્તા : શ્રી મુનિસુંદરસૂરિજી, વિક્રમની ૧૬મી સ્તુતિ અને સ્તોત્ર એ ચારેય શબ્દોને સમાનાર્થક માની પોતાની સદી
કૃતિને ગમે તે એક નામ આપે છે. ભક્તકવિ “સ્તોત્ર' દ્વારા ઇષ્ટદેવની, તીર્થકરની કે વિવેચકો, સ્તોત્રકાવ્યને ગીતિ અથવા મુક્તક કાવ્યની આચાર્યાદિની સ્તુતિ કરે છે. સ્તોત્ર (સ્તુતિ) તો સંસ્કૃત કોટિમાં મૂકીને ધાર્મિકકાવ્ય કે ભક્તિકાવ્ય તરીકે તેને ઓળખે સાહિત્યનો, જૈન સાહિત્યનો એક લોકપ્રિય તેમ જ કંઠહાર સમો
१ जरसमणाई रयणा अण्णायगुणावि ते समिति जहा । कम्मजराइ કાવ્યપ્રકાર છે. વૈદિકાદિ હિન્દુ ધર્મની જેમ જૈન ધર્મમાં પણ
| ગુમાફલાવિ તદ બાવરથTI ૩ || (ઉંવા૪, T૦ ર૬) અનેક સૂરિશ્રીઓ, વિદ્વાનો-કવિઓ દ્વારા રચાયેલાં
२. डा. प्रेमसागर जैन, भक्तिकाव्य की पृष्ठभूमि, पृ० ३७ ભક્તિરસમય, વૈરાગ્યગર્ભિત અને નિર્વાણપ્રબોધક અસંખ્ય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org