________________
ઝળહળતાં નક્ષત્રો.
૩૮૭
હજાર ગ્રંથોને લખાવીને એના કુલ ૫ સંપુટ કરવા જોઈએ. ૧ સંપુટ સિદ્ધગિરિ જેવા પવિત્ર સ્થાનમાં ગુફા-બંકર જેવા સુરક્ષિત સ્થાનમાં સ્થાપિત કરવો જોઈએ. ૧ સેટ શ્રી શંખેશ્વર પ્રભુથી અધિષ્ઠિત ક્ષેત્રમાં સ્થાપિત કરવો જોઈએ. કેમ કે ૧૮ કોટાકોટિ સાગરોપમથી વધુ પ્રાચીન પ્રતિમાં શાશ્વત પ્રાય: જેવી કહેવાય. એ દેવાધિષ્ઠિત છે, એની સુરક્ષાની સાથે શ્રુત સુરક્ષિત થઈ જાય. બાકીના ૩ સેટ જુદા-જુદા રાજ્યમાં વધુ સુરક્ષિત રહે એવી રીતે સ્થાપિત કરવા જોઈએ.
સમગ્ર શ્વેતામ્બર સંઘના ૮ હજાર સાધુ-સાધ્વીજી
ભગવંતો આ શ્રુતરક્ષા કાર્યમાં જોડાઈ જાય તો ૫ કરોડ શ્લોક મુંબઈ લુહારવાલનું શ્રુતમંદિર અને લહીયાઓ.
લખવાનું કાર્ય ચપટીમાં થઈ જાય. માત્ર ૫ હજાર સાધુ-સાધ્વી
રોજના ૧૦ શ્લોક લખે તો મહિને ૧૫ લાખ ને ૧ વર્ષે ૧ નવાં સાધનો પાછળ કેટલું દોડવાનું? લાઈટની પરાધીનતા તો
કરોડ ૮૦ લાખ શ્લોક લખાઈ જાય. માત્ર ૩ વર્ષમાં ૫ કરોડ રહેવાની જ! લાઈટ ન હોય ને ગ્રંથનું સંશોધન કરવા મૂળ શ્લોક લખવાનું કામ પતી જાય. નકલ જોઈતી હોય તો શું કરવું? સીડી તો કામ ન લાગે! આગમ દિવાકર પૂ.આ. શ્રી માનતુંગસૂરીશ્વરજી માટે હસ્તલેખન જ સારામાં સારો ને સાચામાં સાચો વિકલ્પ મહારાજાને આ હસ્તલિખિત પ્રાચીન પરંપરાના એક માત્ર
રખવૈયા ગણી શકાય. વઢવાણ-લીંબડી અને સુરેન્દ્રનગરના | ‘લિવ્યંતરનું કાર્ય બહુ જ કપરું ને ઘણો સમય માંગી વિસ્તારમાં વિચરતા રહીને તેઓએ ૧૫/૨૦ લહિયાની એક લે એવું છે. જૂની લિપિમાં લખાયેલ ગ્રંથો પરથી લેખનકાર્ય નાનકડી ટીમ પ્રારંભમાં તૈયાર કરેલી. તેમની પાસે ઘણીવાર સીધું થઈ શકે તેમ નથી. કાં પહેલાં લિપિના જાણકાર પાસે પ્રશ્નો આવતા કે સાહેબજી! આપ ગ્રંથ લખાવો છો, તેમાં કોઈ લિવ્યંતર કરાવવું પડે, કાં દરેક લહિયાને લિપિની જાણકારી ભૂલ રહી જાય તો? એના કરતાં છપાવી દઈએ તો એકસરખું આપવી પડે. લક્ષ્મણભાઈ ભોજક લિપીના સારા જાણકાર ભૂલ વગરનું છપાય ને! ત્યારે સાહેબજી કહેતા કે ભાઈ! ગ્રંથ હતા. તેમણે ઘણા બધા જ્ઞાનભંડારો ને ગ્રંથો જોયા અને સરખા લખાયા પછી બરાબર શુદ્ધિકરણ કરવાનું કાર્ય ચાલુ છે, ભૂલ કર્યા. તેમના હાથ નીચે તૈયાર થયેલા કેટલાક લિપિના ન રહી જાય તે માટે પૂરતી કાળજી લેવાય છે, છતાંય કદાચ જાણકારો આજે પણ હયાત છે. લક્ષ્મણભાઈ ભોજકના જણાવ્યા મુજબ કુલ ૨૫00 ગ્રંથ આસપાસ પ્રિન્ટ થયેલા હશે. બાકીના સાડાબાર હજાર ગ્રંથોનું હજી લિવ્યંતર કરવાનું બાકી રહેલ કામ પણ વિરાટ છે. કોણ કરશે ને કેવી રીતે થશે આ કાર્ય? આ પ્રશ્ન યક્ષપ્રશ્ન છે. દરેક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા લિવ્યંતર જાણી લે ને પછી પોતપોતાની કક્ષા મુજબ ગુરુ ભગવંતના માર્ગદર્શન અનુસાર ગ્રંથોનું લિવ્યંતર કરી આપે, તો વિરાટકાર્ય સહેલું થઈ જાય.
પ્રાચીન તાડપત્રીય પ્રતના દર્શનીય અવશેષો શ્રુતની સુરક્ષા માટે સમગ્ર ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org