________________
૩૯૮
જિન શાસનનાં
દેવ
ન થામ છે
કરી શકે
જૈન ધર્મ એ કોઈ એક નિયત વ્યક્તિને પરમેશ્વરભગવાન તરીકે માનતો નથી. અનાદિ કાળથી ચાર ગતિરૂપ સંસારમાં રખડતો જીવ સમ્યગુ દર્શન–જ્ઞાન-ચારિત્રની સંપૂર્ણ આરાધના દ્વારા કષાયથી મુક્ત બને છે, કર્મથી મુક્ત બને છે, વીતરાગપણું મેળવે છે, સર્વજ્ઞપણું-સર્વદર્શીપણું મેળવે છે. જિન-વીતરાગ-સર્વજ્ઞ બને છે અને એ જ આત્મા જયારે સંપૂર્ણ કર્મ રહિત બને છે, દેહ-મન-વચન-પુદ્ગલથી કાયમી ધોરણે મુક્ત બને છે ત્યારે સિદ્ધ પરમાત્મા બને છે.
આઠ મહાપ્રાતિહાર્યની શોભાવાળા; જ્ઞાનાદિ ચાર અતિશયવાળા અર્થાતુ ૧૨ ગુણોવાળા વિચરતા જિનને તીર્થકર -અરિહંત પરમાત્મા કહેવાય છે. આવા અનંત અરિહંતો
T S ". ARE અનંતા સિદ્ધ ભગવંતો ભૂતકાળમાં થયા છે, વર્તમાનમાં વિદ્યમાન છે અને ભવિષ્યમાં અનંતાનંત થવાના છે.
શિવપુરાણ જ્ઞાનસંહિતા અ. ૨૪ શ્લોક ૨૬મા દેવની વ્યાખ્યા નીચે મુજબ જણાવાઈ છે.
निर्ममो निरहंकारो, निस्संगो निष्परिग्रहः । रागद्वेषनिर्मुक्तस्तं देवं ब्राह्मणा विदुः॥ અર્થ: મમત્વભાવ રહિત-અહંકાર રહિત-સંગ રહિત
સિદ્ધાંત મને ખૂબ જ પ્રિય છે. મારી આ ઈચ્છા છે કે બીજા પરિગ્રહ રહિત અને રાગદ્વેષથી સંપૂર્ણ મુકાયેલી વ્યક્તિને
જન્મે હું જૈનકુળમાં જન્મ પ્રાપ્ત કરું. જૈન ધર્મમાં ઈશ્વર
પરમાત્મા બનવાનો ઇજારો–પરવાનો કોઈ પણ એક વ્યક્તિને બ્રાહ્મણો દેવ તરીકે ઓળખે છે. લોકતત્ત્વનિર્ણય શાસ્ત્રમાં જેનો
નથી અપાયો. વિશિષ્ટ યોગ્યતાવાળો કોઈપણ મનુષ્ય આત્માની આ જ વાતને આ રીતે જણાવે છે –
ઉન્નતિ-ઊર્તીકરણ કરીને પરમાત્મા બની શકે છે. તેમ જ એ यस्य निखिलाश्च दोषा न सन्ति, सर्वे गणाश्च विद्यन्ते।
માટે જૈન ધર્મમાં આચરી શકાય તેવો ક્રમિક સાધના માર્ગ ब्रह्मा वा विष्णु , हरो जिनो वा नमस्तस्मै॥
બતાવાયો છે. જે વૈજ્ઞાનિક પણ છે. હું બીજા ભવમાં જૈન તરીકે અહીં અરિહંત અને સિદ્ધ ભગવંત એટલે કે સાકાર અને જન્મવાનું પસંદ કરું છું.” નિરાકાર બન્ને પ્રકારે દેવતત્ત્વને જૈનો માને છે. એ બને
-ઇંગ્લેન્ડના પ્રસિદ્ધ નાટ્યકાર જ્યોર્જ બનાર્ડ શો. અરિહંત અને સિદ્ધ અવસ્થાના નામે ઓળખાય છે. શ્રી વીતરાગ પ્રભુની આ બને અવસ્થા જે રીતે ઘટે તે રીતે
અરિહંત વિવેકપૂર્વક ઘટાવવાની છે.
એ પહેલા પરમેષ્ઠી છે. વિચરતા તીર્થકર દેવાધિદેવ શ્રી જૈનશાસનના દેવતવ આદિનો ઉલ્લેખ શ્રી પરમાત્મા છે. અરિહંત એટલે જે દેવોની પણ પૂજાને અહે છેશિવપુરાણ, બ્રહ્માંડપુરાણ, પ્રભાસપુરાણ, સ્કન્દપુરાણ,
યોગ્ય છે. એ અરિહંત ૧૮ દોષના ત્યાગી અને ૧૨ ગુણોથી નાગપુરાણ, અગ્નિપુરાણ, ઋગુવેદ, મનુસ્મૃતિ, યોગવાશિષ્ટ ગુણવંતા છે. એમણે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને આદિ જૈનેતર શાસ્ત્રોમાં ગૌરવપૂર્વક કરાયો છે.
અંતરાયકર્મના નાશથી ક્રમશઃ અજ્ઞાન, નિદ્રા અને દાનાદિ પાંચ
અંતરાય એ ૭ દોષ તથા મોહનીય કર્મના નાશથી ૧૧ દોષ= એ જ રીતે ભારતના અને વિદેશના વિદ્વાનોએ પણ જૈન
મિથ્યાત્વ, રાગ, દ્વેષ, અવિરતિ અને કામ એ ૫ તેમ જ હાસ્ય, ધર્મ અંગે સુંદર અભિપ્રાયો જણાવ્યા છે. દા.ત. “જૈન ધર્મના
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org