________________
ઝળહળતાં નક્ષત્રો
૩૯૭
કે જેનદર્શનમાં સભ્ય દર્શનનું સ્વરૂપ
જૈનાચાર્ય પૂ. વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્ય
પ.પૂ. પંન્યાસ શ્રી ગુણસુંદરવિજયજી ગણી
સભ્ય દર્શન એટલે જીવન જીવાદિ નવતત્ત્વ પરની-જિનવરભાષિત વચનો પરની શ્રદ્ધા પરિણતિ-પરિણામ. આ સમ્યગ દર્શન ગુણવાન જ મોક્ષમાર્ગ પર આગળ વધી શકે છે. આ ગુણ વગરના મોક્ષમાર્ગ ઉપર ન ચાલી શકે. આ ગુણ વગરનું જ્ઞાન અજ્ઞાન છે, અપ્રમાણ છે, ચારિત્ર ભાવચારિત્ર બની શકતું નથી, મોક્ષફળ પ્રદાયક બની નથી શકતું. આ સમ્યગ્રદર્શનની કાંઈક ઝાંખી કરાવે છે પૂ.પં. શ્રી ગુણસુંદરવિજયજી મહારાજશ્રી. આપણે એ જાણીએ-માણીએ અને આ ગુણપ્રાપ્તિ દ્વારા મોક્ષમાર્ગ પર ઝડપી પ્રયાણ કરીએ.
પ્રસંગોપાત જૈનધર્મની મૌલિકતા અને અતિ પ્રાચીનતાનો પરિચય કરાવનાર પૂ.આ.શ્રી વિજયભુવનભાનુસૂરિજી મ.ના શિષ્યરત્ન પં.પૂ.શ્રી ભુવનસુંદરવિજયજી ગણિવર વર્ધમાન આયંબિલ ઓળી ૧૦૦+૩૬ના આરાધક, તથા પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મ.સા. જેમનો ૩૬ વર્ષનો દીક્ષા પર્યાય છે. આ બંને ગુરુ બંધુઓ-સહોદરો નવું નવું સંશોધન અને ચિંતન સાહિત્યમાં ખૂબ જ રસ-રુચિ ધરાવે છે. પૂ.પં.શ્રી ગુણસુંદરવિજયજી મહારાજશ્રીએ પૂ. ગુરુદેવની કૃપાથી અને અમરેલી-સૌરાષ્ટ્રના પરમ જિનધર્મી લીલાવતીબેન નવલચંદ કીરચંદ ટોળિયા પરિવારની ઉદારતાપૂર્વકની રજા પામીને દીક્ષા લીધી. ગુણવંત પૂજ્યશ્રીની સંયમયાત્રા જ્ઞાન, ધ્યાન અને શાસનસેવા આદિ સુંદર રીતે ચાલી રહ્યા છે. પૂજયોને સાદર વંદનાઓ. -સંપાદક
સમકિત શું છે?
સમકિતથી જ જૈન શાસનમાં રીતસર પ્રવેશ કરી શકાય અરિહંત-સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય-સાધુ-સમકિત છે. સમકિતથી જ જગતના તમામ દ્રવ્યો-તત્ત્વોના રહસ્ય સમજી (સમ્યગૂ દર્શન)-સમ્યગુ જ્ઞાન–સમ્યક ચારિત્ર-સમ્યગુ તપ શકાય છે. સમકિતથી જ તીર્થંકર પરમાત્માઓનો ઉપદેશ એ નવ આરાધ્ય-ઉપાસ્ય સ્થાનો પૈકી એક સમ્યગુ દર્શન જો અમલમાં મુકવાનું સામર્થ્ય પ્રગટ થાય છે. સમકિતથી જ તે ચાલ્યું જાય તો બાકીના આઠ સ્થાનોની ઉપાસના-આરાધના ઉપદેશનો બરાબર સફળ અમલ થાય છે. શું છે આ સમકિત વાસ્તવિક ફળદાયી ન બને. જૈન કવિઓએ ભલી પરે લલકાર્યું = સમ્યગ્દર્શન? જૈન શાસ્ત્ર જવાબ આપે છે. છે કે
અરિહંતો મહ દેવો, જાવજીવં સુસાહૂણો ગુરુણો, દાનાદિક ક્રિયા નવિ દીયે સમકિત વિણ શિવશર્મ જિણ પન્નાં તત્ત, ઇઅ સમ્મત્ત મએ ગહિ. તે માટે સમકિત વડું જાણો પ્રવચન મર્મ.
અરિહંત મારા દેવ છે, સુસાધુઓ મારા ગુરુ છે, ' અર્થાત “દાન-શીલ–તપ વગેરે ક્રિયાઓ પણ સમકિત જિનેશ્વર ભગવંતે બતાવેલ ધર્મ એ તત્ત્વ છે. આ પ્રમાણે વગર મોક્ષનું સુખ આપી શકતી નથી, માટે સમકિત એ મોટામાં જાવજીવ માટે મેં સમ્યગુ દર્શનને સ્વીકારેલ છે. આપણે એ મોટો સગુણ છે.” આ વાત જૈન શાસ્ત્રનો ખાસ મર્મ છે, દેવ-ગુરુ-ધર્મ તત્ત્વને જોઈએ. એટલે કે સમકિત એ જૈન શાસનનો ખાસ મર્મ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org