________________
ઝળહળતાં નક્ષત્રો
૩૮૧
આગમ સૂત્રોનો આરંભ એવી રીતે થતો જોવા મળે છે કે, સુયં મે આઉસંતેણે ભગવયા એવમખાય, તે આયુષ્યમાન! ભગવાનના મુખે મેં આ રીતે સાંભળ્યું છે કે...અથવા હે આયુષ્યમાન્! ભગવાન પાસે રહેતાં મેં ભગવાનના મુખે આ રીતે સાંભળ્યું છે કે...આ રીતે આગમ-શ્રુતની પરંપરા શ્રવણના માધ્યમે આગળ આગળ લંબાતી જતી હતી, પછી શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણ દ્વારા શ્રત–આગમો ગ્રંથસ્થ બનવા પામ્યા, આ બંને પરિસ્થિતિઓમાં “ગણિપિટક તરીકે શ્રત સુરક્ષિત હતું. એને ગમે તે વ્યક્તિ ગમે ત્યારે મેળવી લેવા
સમર્થ બની શકતી ન હતી. આ રીતે કંઠસ્થ અને કાગળસ્થ વલ્લભીપુરમાં ૫oo આચાર્યો સાથે
શ્રત પણ વર્ષોના વર્ષો સુધી સુરક્ષિતતા જાળવી શક્યું હતું. દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણની વાચના
પરંતુ આવું શ્રુત જ્યારથી આ છેલ્લી સદીમાં મુદ્રિત બન્યું અને ભગવાને ભાખેલી આવી શ્રતગંગા ગુરકલ-વાસના હજારો નકલોમાં ફેલાયું, ત્યારથી આચાર્યોની અંગત મૂડી સમું સેવનપૂર્વક, વિનયને મુખ્યતા આપવા પૂર્વક ગુરુ-શિષ્યની એ મૃત ‘ગણિપટક’ મટીને જગતના ચોકમાં ખુલ્લું મુકાતા એનું પરંપરાના માધ્યમે આગળ આગળ વધતી રાખવાનો રહસ્યાર્થ સન્માનનીયત્વ અને સુરક્ષિત તત્ત્વ ઠીક ઠીક પ્રમાણમાં ખંડિત શ્રુત’ આ અર્થગંભીર શબ્દ દ્વારા જેવો ફલિત થાય છે, એવો બન્યું. ‘શાસ્ત્રજ્ઞાન' આ શબ્દ પ્રયોગથી ફલિત થઈ શકતો નથી. માટે | મુનિઓને પણ યોગ્યતાનુસાર યોગોદૃવહન કર્યા બાદ જ જ આ જૈન શાસનમાં જ્ઞાનની વાત આવતાં જ “શ્રુતજ્ઞાન’ જેવો જેના પઠન-પાઠનનો અધિકાર મળી શકે, એવા આગમો આજે અર્થગંભીર શબ્દપ્રયોગ ઠેરઠેર વાંચવા મળે છે, “શ્રતને પાઠ્યપુસ્તક તરીકે પ્રોફેસરો દ્વારા ભણાવાતા હોય અને ગણિપિટક તરીકે પણ બિરદાવાય છે. ગણિપિટક એટલે વિદ્યાર્થીઓ એને રિસર્ચના ધ્યેય સાથે ભણતા હોય, તો સાફ ગણધરો આચાર્યોની માલિકીની અંગત મૂડી! આચાર્યો આ સાફ શબ્દોમાં કહેવું જ રહ્યું કે, આગમો મુદ્રિત બન્યા, એથી આગમ-મૂડીને જાનના ભોગે જાળવી રાખતા, કોઈ અયોગ્ય જ આવો વિપાક જોવાના દહાડા આવ્યા! શ્રવણના માધ્યમે આ મૂડી ચોરી ન જાય, એવી તકેદારીપૂર્વક યોગ્ય જીવો આ જ એ શ્રતની પઠન-પાઠનની પરંપરાને આગળ વધારતા મૂડી મેળવ્યા વિનાના દરિદ્ર ન રહી જાય, એનો પણ એઓ રહેવાની નિષ્ઠા આપણે જાળવી શક્યા હોત, અથવા તો એટલો જ ખ્યાલ રાખતા. શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજીના કાળ હસ્તલિખિત આગમોનું પણ ગુરમુખે જ શ્રવણ કરવાની સુધી આગમો પુસ્તકારૂઢ બનવારૂપે લખાયા ન હતા, ત્યાં સુધી મર્યાદાનો ભંગ થવા દીધો ન હોત, તો આવી અનર્થ–પરંપરા તો આગમો માટે ગણિપિટક વિશેષણ એકદમ બરાબર લાગુ ઊભી જ ન થાત અને કદાચ થઈ હોત, તો એને આગળ પડતું રહ્યું હતું.
વધતી આપણે જરૂર અટકાવી શક્યા હોત. દુષ્કાળ આદિના કારણે શ્રુત જ્યારે મૃત-વિસ્મૃત બનતું ચાલ્યું, ત્યારે આપદ્ધર્મ રૂપે શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણજીના કાળમાં કંઠસ્થ આગમ-શ્રુત જ્યારે કાગળD-પુસ્તકસ્થ બન્યું ત્યાર પછી પણ એ હસ્તલિખિત-મૂડી “ગણિપટક' તરીકે જળવાઈ રહે, એ માટેની સંઘની જાગૃતિ અને કડક ચોકી હોવાથી શ્રુતની ‘ગણિપિટકતા” અણિશુદ્ધ જળવાઈ રહી હતી. આચાર્યોની એ અંગત મૂડીની સંઘ એવી રીતે સુરક્ષા કરતો કે, ગમે તેવી વ્યક્તિના હાથમાં એ લિખિત-શ્રુત આવી શકતું
સાડા ત્રણ કરોડ બ્લોકના સર્જક શ્રી હેમચંદ્રાચાર્ય
નહીં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org