________________
૩પ૬
જિન શાસનનાં
હતા.૮
અરિષ્ટનેમિ અને કૃષ્ણ એક સમયે અને સાથે થયા હોય! તેમણે પ્રતિભાના બે પ્રકાર : સહજ અને ઔપાલિકી (ા ૨
આ મુજબ ત્રિષષ્ટિ, (૮.૫. ૪૨૫-૪૩૦)માં ઉલ્લેખ હનીપfધે વેતિ દ્વિધા 1/4ની વૃત્તિ) આપ્યા છે. પ્રતિભાને છે કે “મહાભયાનક સંગ્રામમાં કષ્ણ અને યાદવોની મદદે તેઓ જૈન શાસ્ત્રો પ્રમાણે વિસ્તારથી સમજાવે છે, એ રીતે અરિષ્ટનેમિ પણ આવેલા. અણીને વખતે યુદ્ધમેદાનમાં આવીને
સહજા પ્રતિભા એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ વગેરે દૂર થતાં તેમણે શંખ ફૂંક્યો અને રથ એવી રીતે ઘુમાવીને પ્રભાવ પાડ્યો જ્ઞાનસ્વરૂપ આત્માનું નૈસર્ગિક પ્રકાશન; જ્યારે ઔપાલિકી કે યાદવોમાં ઉત્સાહ આવી ગયો. અરિષ્ટનેમિ માટે. ઉગ્રસેન પ્રતિભા ગુરુકૃપા મંત્રાદિસાધિત છે (પત્રાવેરીપIધી1 1/6). પાસે રાજમતીનું માગું કરનાર કૃષ્ણ જ હતા. જરાસંધ સામેના આમ તીર્થકરો પણ ઔપાલિકી પ્રતિભાથી આગળ વધીને યુદ્ધ દરમિયાન અણીને સમયે અરિષ્ટનેમિ કૃષ્ણને સહાય કરવા સહજ પ્રતિભા ધારણ કરે છે. તેઓ બાલ્યાવસ્થાથી કે તેમના આવ્યા હતા. કણ તેમનો ઉપદેશ સાંભળવા વારંવાર જતા પૂર્વભવમાં કેવળજ્ઞાનધારી નથી હોતા. સંસ્કાર વિશેષથી અનેક
જન્મો બાદ તેઓ તીર્થકર પદ પ્રાપ્ત કરે છે. જે જન્મમાં એ જ રીતે અરિષ્ટનેમિએ દ્વારકાના નાશની આગાહી
આત્મસ્વરૂપને વિકસિત કરવાનો અભ્યાસ પરાકાષ્ઠા પર પહોંચે કરી ત્યારે ઘણા લોકોએ દીક્ષા લીધી. તે વખતે કૃષ્ણ ઘોષણા
છે અને બધાં આવરણ વિધ્વસ્ત થઈ જવાને કારણે ચૈતન્યવિકાસ કરાવી કે જે કોઈ પ્રવ્રજ્યા લેશે; તેનો દીક્ષાનો મહોત્સવ પુત્રની પૂણરૂપથી સિ
પૂર્ણરૂપથી સિદ્ધ થઈ ગયો છે. તેઓ એ ભવમાં પરમાત્મા માફક હું કરીશ અને તેના કુટુંબનો નિર્વાહ હું કરીશ. (ત્રિષષ્ટિ.
કહેવાય છે. જેનશાસ્ત્રોમાં આવા પરમાત્માના બે વિભાગ છે : ૮.૧૦. ૨૧૨-૨૦૧૩)
જેમાં પ્રથમ વિભાગમાં તીર્થકરો આવે છે. આથી તો તેઓ
જન્મથી જ વિશિષ્ટ જ્ઞાનવાનું અને લોકોત્તરસૌભાગ્યસંપન્ન હોય ઉપર્યુક્ત જૈન પરંપરાનુસાર અરિષ્ટનેમિનું નિર્વાણ અને કણનું અવસાન નજીકના સમયમાં થયાં લાગે છે, કારણ કે કૃષ્ણના અવસાનના સમાચાર સાંભળી પાંડવો સંવેગ પામી,
ઉપર્યુક્ત બાબત અરિષ્ટનેમિના સંદર્ભમાં જોઈએ તો અરિષ્ટનેમિને વંદન કરવા સૌરાષ્ટ્ર આવવા નીકળ્યા, ત્યાં
તેઓ નવમા જન્મમાં બાવીસમાં તીર્થકરસ્વરૂપે પ્રગટ્યા. રસ્તામાં તેમને અરિષ્ટનેમિના નિર્વાણના સમાચાર મળ્યા.
ત્રિષષ્ટિમાં તેમના નવજન્મની કથા છે. આવું તીર્થકરત્વ પ્રાપ્ત
કરવામાં તેમના પૂર્વભવના માતા-પિતા સહિતના સંસ્કાર - આમ અરિષ્ટનેમિની ઐતિહાસિકતાની બાબતમાં હિન્દુ
વિશેષનું પ્રાબલ્ય ત્રિષષ્ટિ ના પરિશીલનથી જ્ઞાત થાય છે. (અહીં પરંપરા કરતાં જૈન પરંપરા વિશેષ માહિતી આપી તથ્યને વધુ
એકાદ જન્મનું ઉદા. પ્રસ્તુત છે) : સ્પષ્ટ કરે છે. સાથે અરિષ્ટનેમિનું નામ પ્રમાણેનું શુભ, કલ્યાણકારક અને પરાક્રમી વ્યક્તિત્વ પણ પ્રદિપ્ત કરે છે.
પ્રથમ જન્મનાં માતા-પિતા જંબુદ્વીપના ભરતક્ષેત્રના
શિરોરત્ન જેવા અચળપુરના રાજા વિક્રમધન હતા. તેઓ શત્રુઓ (3) અરિષ્ટનેમિના પૂર્વભવના સંસ્કાર :
માટે યમરાજ જેવા દુ:પ્રેક્ષ્ય અને મિત્રો માટે ચંદ્રવતુ. ભારતીય સંસ્કૃતિ અને જૈન પરંપરા પૂર્વજન્મના નેત્રાનંદદાયી હતા. પ્રચંડ તેજવાળા રાજાનો ભુજદંડ સ્નેહીજનને સંસ્કારોને વિશિષ્ટ પદાકૃતિની પ્રાપ્તિમાં પ્રબળ માને છે. કલ્પવૃક્ષતુલ્ય અને શત્રુને વજદંડતુલ્ય હતો. ગુણોથી લોભાયેલી કાવ્યશાસ્ત્રીઓએ કવિ બનવા માટે શક્તિ કે પ્રતિભાને વિશેષ સંપત્તિ સામે આવીને મળતી (ગુણનુધ્યા: વયમેવ સંપર્વ: | પ્રાધાન્ય આપ્યું છે. મમ્મટે કહ્યું છે કે “શક્તિ એ કવિત્વના મરવિ, વિરતિo), પર્વતમાંથી ઝરણાની જેમ કીર્તિ પ્રગટ થતી બીજરૂપ એક પ્રકારનો સંસ્કાર છે.૨૦ એને જ પ્રતિભા કહે છે. હતી. આ રાજાને સ્થિર અને ઉજ્જવલ શીલરૂપ અલંકારને પ્રતિભા એ કવિતાના બીજરૂપ, જન્માન્તરગત કોઈ સંસ્કાર ધારણ કરનાર ધારિણી નામે રાણી હતી. આવી ધારિણીએ વિશેષ છે.૨૧ હેમચન્દ્ર પણ પ્રતિભાને પ્રધાનરૂપે કાવ્યહેતુ માટે જગતને હર્ષના કારણરૂપ અને પવિત્ર આકૃતિને ધારણ કરનાર છે : પ્રતિમાજી તુ: (1/4). વૃત્તિમાં 'પ્રતિમા પત્ર ધનકુમારને જન્મ આપ્યો. આ અરિષ્ટનેમિનો પ્રથમ પૂર્વભવ નવનવોત્તેરવશાતિની પ્રજ્ઞા ગરચ IRUરચા રૂર્વ પ્રધાન હતો (૮.૧). Rાનું' કહીને એમણે પ્રતિભાનું મુખ્ય લક્ષણ બતાવ્યું છે.
ધનકુમારની પોતાની પ્રતિભા અને માતા-પિતાના ક્ષાત્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org