________________
૩૧૦
જિન શાસનનાં દુનિયાનો સેવક બને છે અને જે દેવાધિદેવની સેવા કરે કર્મવિજ્ઞાન જાણવા જ્ઞાનોપાસના ખાસ જરૂરી છે. છે તેની સેવા દેવો પણ કરે છે.
(૯) નવવાડોનું ચુસ્ત પાલન (STRICT (૮) આઠ કર્મોની સામાન્ય સમજ (GENERAL FOSTERING OF NINE FENCES) :—શાસ્ત્રમાં જે KNOWLEDGE OF EIGHT KARMAS) :–આઠેય નવવાડોની વાતો આવે છે તે ભૂતકાલીન નિમિત્તો ટાળવા પ્રકારના કર્મોમાં સૌથી ગૂઢ કર્મ હોય તો તે છે મોહનીય મર્યાદા હતી પણ હાલે તો પાપસેવનના રસ્તાઓ વધી ગયા કર્મ. તેના કારણે જ આસક્તિ અને ભવબંધનો ઊભા હોવાથી બીજી-ત્રીજી અનેક મર્યાદાઓ વડે જ એક સાધક થાય છે. કહ્યું છે કે વધ્યતે વહનરHવત્તા દેહની શોભા વ્રતની સુરક્ષા કરી શકે. અઢાર હજાર શીલાંગ રથને વગેરેના કારણોમાં નામકર્મ અને તેના પેટા વિભાગોનો અભ્યાસ મોક્ષમાર્ગે ધપાવવા વીતરાગી ભગવાન પણ નવવાડો વચ્ચે ખાસ જરૂરી છે.
રહે છે. | (A) મગધપતિ રાજા શ્રેણિકની પટ્ટરાણી ચેલણા કે (A) મદનબ્રહ્મ નામના રાજપુત્ર જ્યારે ૩૨-૩૨ જેના રૂપ સૌંદર્યને દેખી સમવસરણમાં રહેલા અમુક સંયતો પણ રાજકન્યાઓને છોડી દીક્ષિત થયા ત્યારે તેઓ સ્વાધ્યાય પ્રભાવે ડગાઈ ગયેલા, તેઓ કર્મવિજ્ઞાનના જાણકાર હતા. તેથી જ તો ગીતાર્થ બન્યા, છતાંય ખંભાતમાં એક વિકારી નારીના કલંકને રાજા શ્રેણિકને અને કણિકને છેક સુધી સાચવી, છેલ્લે પોતે પામ્યા ત્યારે પણ બ્રહાવતની નવવાડો વચ્ચે સ્થિર રહ્યા, દીક્ષા લીધી, કલ્યાણ સાધ્યું.
અંતે પણ અંતકૃત કેવળી બની મોક્ષે ગયા છે. | (B) મયણાસુંદરી પાસે કર્મવિજ્ઞાનનું સચોટ જ્ઞાન હતું. (B) સતી સીતાને મનાવવાના રાવણના બધાય પ્રયત્નો તેથી જ તો પિતાના ધર્મવિરૂદ્ધ અપલાપની સામે પડી હતી. નિષ્ફળ ગયા પછી જ્યારે ઉપવાસી સીતાને કંઈક સમજાવવાશ્રીપાળ જેવા કોઢી પતિનો પણ સ્વીકાર કરેલ હતો. પરિણામ મનાવવા જ્યારે રાક્ષસીઓ આવી ત્યારે રાવણ–રામના થનાર એ આવ્યું કે તેણીના સતીત્વના પ્રભાવે બાકીની આઠ રાણી યુદ્ધમાં લાખોની સંખ્યામાં થનારી વિધવા સ્ત્રીઓ કરતાંય અને રાજા શ્રીપાળ સાથે તેણી પણ નવમા દેવલોક જઈ કોડો નારીઓને કુલટા ન બનવા દેવાનો અભિગમ અભાવતારી થઈ છે.
જણાવેલ. (C) મદનરેખાના રૂપ ઉપર જ્યારે તેણીનો જેઠ રાજા (C) બાદશાહ જહાંગીરના સમયમાં થઈ ગયેલા પંન્યાસ મણિરથ મોહાયો ત્યારે પણ મદનરેખા પોતાના મનોબળથી સિદ્ધિચન્દ્રજીના મોહરૂપ ઉપર જ્યારે શાહજાદી મોહાણી ત્યારે એકથી બે ન થઈ. એટલું જ નહિ પણ જ્યારે મણિરથ તેના તેણીના લગ્ન પ્રસ્તાવની વાત ઠુકરાવી, જહાંગીરના હદપાર પતિદેવ યુગબાહની હત્યા કરી નાખી ત્યારે પણ કર્મસત્તાને જવાના હુકમને સ્વીકારી આગ્રાથી માલપુરા ચાલ્યા ગયા પણ સ્મરણ કરનાર તેણીએ મરતા પતિને અંતિમ નિયમિણા સંયમને ડાઘ લાગવા ન દીધેલ. કરાવી હતી.
(D) જૈનમાર્ગીય નવવાડો ભગવાને દેખાડી છે પણ તેનો (D) રાજા શંખે કોઈકની સાચી ખોટી વાતમાં આવી વિશદ બોધ વિશ્વામિત્ર કે પારાશર નામના જૈનેતર ઋષિઓ
થી હાતરીને ય એ હીહી છે ટીબી રેતા પાસે ન હોવાથી તેઓ તપ-જપની સાધના ચૂકીને મેનકા સમયે પણ અનેક પ્રકારની વિપત્તિઓને પોતાની ગુણસંપત્તિથી મન દૂર ઠેલતી કલાવતીએ શીલ રક્ષા કરી તેમાં પાયો હતો પતન પણ પામી ગયા હતા. કર્મોના વિચિત્ર અંજામોની સમજણનો.
સ્ત્રીઓની બેઠક ઉપર પુરુષે કે પુરુષે ઉપયોગ કરેલ આત્માના અનંતગુણ કર્મોના આવરણથી ઢંકાઈ ગયા છે
આસન ઉપર સ્ત્રીઓએ ન બેસવું વગેરે સૂક્ષ્મ બાબતો
જિનશાસન સિવાય ક્યાં જોવા મળે? સંયમીઓ માટે વિહાર, છતાંય અનંતગુણી આત્માને બૂરી નજરથી જોવામાં આત્માથી લઈ પરમાત્મા સોની આશાતના છે તેવી ઊંડી
લોય, માનાપમાન સહન વગેરે ઉપચારો પણ નવવાડના સમજણ હોવી જરૂરી છે. જ્ઞાનમાર્ગની સાધના લગીર કઠોર
જ અવાંતર રૂપ-સ્વરૂપ છે. પણ શ્રેષ્ઠતમ છે. કહ્યું છે કે ‘વિશ્વાસમો વંધવો નલ્યિા” (૧૦) દસ યતિધર્મની સાધના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org