________________
થયેલું.
ઝળહળતાં નક્ષત્રો
૨૩૯ વિવાહનો માંડવો પણ બંધાયો હતો. તે સમયમાં આ. દેવેન્દ્રસૂરિ (૨૫) આચાર્ય ધર્મઘોષસૂરિ વગેરે વિજાપુર પધાર્યા. તેમના ઉપદેશમાં સંસારની અસારતા,
તેઓ ગૃહસ્થપણામાં આ. વિદ્યાનંદસૂરિના નાનાભાઈ ધર્મની વફાદારી અને વૈરાગ્યનો અસ્મલિત પ્રવાહ વહેતો હતો.
હતા. તેમણે પણ આ. દેવેન્દ્રસૂરિની પાસેથી દીક્ષા ગ્રહણ કરેલી. તેમના ઉપદેશની અસર વરધવલ ઉપર સવિશેષ થઈ. તેણે
સં. ૧૩૦૨માં તેમણે વિજાપુરમાં દીક્ષા લીધેલી. સં. ૧૩૦૪માં વિવાહનો વિચાર માંડી વાળી, દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. તેથી
પાલનપુરમાં ગણિપદ-પંડિતપદ લીધેલું. સં. ૧૩૨૩માં નાનો ભાઈ ભીમદેવ પણ પોતાના ભાઈની સાથે દીક્ષા લેવા
પાલનપુરમાં ઉપાધ્યાયપદ લીધેલું. સં. ૧૩૨૮માં વિજાપુરમાં તૈયાર થયો. બન્ને ભાઈઓનો દીક્ષાનો વરઘોડો નીકળ્યો. આ.
આચાર્યપદ ગ્રહણ કરેલું. તેમનું સ્વર્ગગમન સં. ૧૩૫૭માં દેવેન્દ્રસૂરિએ એ જ વિવાહમંડપમાં બન્ને ભાઈઓને દીક્ષા આપી અને તેમના નામ અનુક્રમે (૧) મુનિશ્રી વિદ્યાનંદ અને (૨) મુનિશ્રી ધર્મકીર્તિ રાખ્યાં. આ દીક્ષા સમય હતો સં. ૧૩૦૨
તેઓ વિદ્વાન, ચમત્કારી, સિદ્ધ પુરુષ અને પ્રભાવક યુગઅને સ્થળ હતું વિજાપુર.
પ્રધાન આચાર્ય હતા. તેમના ચારિત્રના વિવિધ પ્રસંગો મળે છે. આ. દેવેન્દ્રસૂરિએ સ. ૧૩૦૪માં આ બન્ને મુનિઓને
આચાર્યની પ્રતિષ્ઠા ગણિ–પંન્યાસપદ આપ્યાં.૧
આ. ધર્મઘોષસૂરિ માંડવગઢ પધારેલા. ત્યાં નાંદુરીવાળા આ. દેવેન્દ્રસૂરિએ સં. ૧૩૨૩માં પાલનપુરના પ્રલાદન ગરીબ શ્રાવક પેથડે તેમની પાસે શ્રાવકનાં બાર વ્રત ઉચ્ચર્યા. પાર્શ્વનાથના જિનપ્રાસાદના ઉપાશ્રયમાં પં. વિદ્યાનંદને તેમાં પરિગ્રહ પરિમાણમાં ગુરુની સૂચનાથી તેણે પાંચ લાખનું આચાર્યશ્મદ અને પં. ધર્મકીર્તિને ઉપાધ્યાયપદ આપ્યું. સં. પરિમાણ કર્યું. પરિણામે ગુરુકૃપાથી તે દિનપ્રતિદિન ધનવાન થતો ૧૩૨૪માં આ. વિદ્યાનંદસૂરિને ગુજરાતમાં વિચરવાની આજ્ઞા ગયો. પોતે શ્રીમંત બન્યો તેથી તેણે શત્રુંજય તીર્થ ઉપર ભ. આપી, પોતે ફરીવાર માળવા પધાર્યા અને સં. ૧૩૨૭માં ઋષભદેવનો જિનપ્રાસાદ તૈયાર કરાવ્યો. ઉપરાંત બધાં મળી માળવામાં જ કાળધર્મ પામ્યા.
૮૪ જેટલાં જિનાલયો બનાવ્યા. ૭ ગ્રન્થભંડારો સ્થાપ્યા. એટલું આ. વિદ્યાનંદસરિ સંવેગી, શુદ્ધ સંયમપાલક અને સમર્થ જ નહીં, આ. ધર્મઘોષની અધ્યક્ષતામાં શત્રુંજય તીર્થનો છ'રી વિદ્વાન હતા. તેમણે વિદ્યાનંદ વ્યાકરણની રચના કરેલી. આ
થી પાળતો યાત્રાસંઘ કાઢ્યો. વળી, શત્રુંજયની ચારે તરફ ૧૨
પાણત વ્યાકરણની વિશેષતા એ હતી કે તેમાં થોડાક જ સૂત્રોમાં
યોજન પ્રમાણ ક્ષેત્રમાં સર્વ જિનાલયોમાં ચાંદીના ધ્વજ બનાવી વ્યાકરણ સંબંધી તમામ વિષયોનો સંગ્રહ થઈ જતો હતો. આથી આપ્યા. સાથે રાજા સારંગ પાસે કપૂરની જકાત માફ કરાવી. તે સમયનું એ સર્વોત્તમ વ્યાકરણ ગણાતું.
સં. પેથડે૩૩ આ. ધર્મઘોષસૂરિને મોટો ઉત્સવ કરી, . આ. વિદ્યાનંદસૂરિ પણ ગુરુદેવના સ્વર્ગગમન પછી ૧૩
માંડવગઢમાં પ્રવેશ કરાવી, ચોમાસું કરાવ્યું. દિવસે વિજાપુરમાં જ કાળધર્મ પામ્યા.
આચાર્યશ્રીના ચમકારો : આ. દેવેન્દ્રસૂરિના અને આ. વિદ્યાનંદસૂરિના અચાનક તેમણે ગિરનારતીર્થની યાત્રા કરી. વળી સંસ્કૃતમાં સ્વર્ગવાસથી શ્રીસંઘ ભારે મૂંઝવણમાં મૂકાયો. છેવટે સૌએ ઉ. ગિરનારતીર્થકલ્પ શ્લોક ૩૨ બનાવ્યો. તેમણે સૌરાષ્ટ્ર પાટણના ધર્મકીર્તિને યોગ્ય જાણી, ગચ્છનાયક બનાવવાનો નિર્ણય કર્યો. સમુદ્ર કિનારે ઊભા રહી, વિનંતિથી “મંત્રમય સમુદ્રસ્તોત્ર” વડગચ્છના સગોત્રી આચાર્યો તથા વૃદ્ધપોષાળના આ.
બનાવ્યું. તેથી તરત જ સમુદ્રમાં એકદમ મોટી ભરતી આવી ક્ષેમકીર્તિસૂરિએ સમયસૂચકતા વાપરી, ગુરુદેવના સ્વર્ગગમન
અને તેનાં રત્નો ઉછળીને બહાર આવ્યાં. આચાર્યશ્રીના પછી, છ મહિનામાં એટલે સં. ૧૩૨૮માં વિજાપુરમાં ઉપા.
ચરણકમળ પાસે જ રત્નોનો વિશાળ ઢગલો થઈ ગયો. જોનાર ધર્મકીર્તિને આચાર્યપદવી આપી, આ. ધર્મઘોષસૂરિ એવું નામ
સૌ દંગ રહી ગયા. રાખી, આ. દેવેન્દ્રસૂરિની પાટે સ્થાપિત કર્યા. એ પછી આ. આચાર્યના મંત્રધ્યાનબળથી સૌરાષ્ટ્ર પાટણમાં શત્રુંજયનો ધર્મઘોષસૂરિ તપગચ્છના નાયક બન્યા.
જૂનો કપર્દીયક્ષ પ્રગટ થયો. તે સમકિતી બની, જિનપ્રતિમાનો અધિષ્ઠાયક બન્યો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org