________________
ઝળહળતાં નક્ષત્રો
૨૪૧ ભીલડીમાં આચાર્યનું દિવ્યજ્ઞાન
આચાર્યશ્રીનું ગ્રન્થકતૃત્વ : તે સમયે ભીલડી મોટું શહેર હતું. અનેક ધનાઢ્ય જેનો આચાર્યશ્રીએ ઘણા ગ્રંથો રચ્યા હતા. જેમ કે, “નમિઉણ ત્યાં વસતા હતા. તેથી વિવિધ ગચ્છના આચાર્યો ચાતુર્માસ ભણઈ યત્રાખિલ વગેરે “આરાધના સૂત્રો', વિસ્તૃત ગાળવા ત્યાં જતા.
‘યતિજીતકલ્પસૂત્ર', “યમકમય’, ‘૨૮ જિનસ્તુતિઓ”, “જિનેન સં. ૧૩૫૨માં આચાર્ય ૧૧ જૈનાચાર્યો સાથે ભીલડીમાં યેનસ્તુતિ, ‘શ્રીમદ્દધર્મ' સ્તુતિ વગેરે ગ્રન્થો તેમણે રચ્યા હતા. ચોમાસામાં રહ્યા હતા. સં. ૧૩૫૩ની સાલમાં બે કાર્તિક
આચાર્યના શિષ્ય રત્નો : મહિના, ચત્ર કે ફાગણ મહિના પણ બે હતા. પરંતુ પોષ
તેમના પાટે (૧) આ. વિમલપ્રભસૂરિ, (૨) આ. મહિનાનો ક્ષય થતો હતો.
પરમાનંદસૂરિ, (૩) આ. પદ્મતિલકસૂરિ અને (૪) આ. આચાર્યોએ એક રાતે આકાશમાં નજર કરી. ગ્રહોની સોમતિલકસૂરિ એમ ચાર આચાર્યો થયા. આ આચાર્યોની ચાલ તેમ જ અન્ય નિમિત્તોથી તેમણે જાણી લીધું કે, સંક્ષિપ્ત વિગતો નીચે મુજબ છે. ભીલડીયા નગરનો થોડા દિવસોમાં જ વિનાશ થશે.” આથી
(૧) આચાર્ય વિમલપ્રભસૂરિ :–તેઓ સં. તેમને ત્યાં રહેવું ઠીક ના લાગ્યું. તેથી બીજા ૧૧ ગચ્છનાયકોની
૧૩૫૭માં આચાર્ય થયા. તેમણે ઉપદેશ આપી ૩૦૦ નવા નામરજી હોવા છતાંય, સં. ૧૩૫૩ના પહેલા કાર્તિક મહિનાની
જૈનો બનાવ્યા હતા. તેઓ અલ્પાયુષી હતા.૩૯ સુદ ૧૪ના દિવસે ચોમાસી પ્રતિક્રમણ કરી, પહેલા કાર્તિક સુદ
(૨) આચાર્ય પરમાનંદસૂરિ : :–તેઓ સં. પૂર્ણિમાના રોજ ભીલડીયાથી વિહાર કર્યો. આચાર્યના કહેવાથી
૧૩૭૩માં આચાર્ય બન્યા હતા. આ. બન્યા પછી માત્ર ચાર બીજા સાધુ-સાધ્વીઓ પણ ત્યાંથી નીકળી ગયા અને ત્યાંના
વર્ષનું જ તેમણે આયુષ્ય ભોગવ્યું એટલે કે, સં. ૧૩૭૫માં રહેવાસી જૈનો પણ ત્યાંથી નીકળી, બીજે સ્થળે જઈ વસ્યા. તે સ્થળે રાધનપુર નગર બન્યું. પરંતુ અન્ય ૧૧ ગચ્છનાયકો તો
તેઓનું સ્વર્ગગમન થયું. તેઓ પ્રતિભાસંપન આ. હતા. હઠે ભરી ત્યાં જ રહ્યા. તેઓ બીજા કાર્તિક સુદ પૂર્ણિમાના રોજ (3) આચાર્ય પદ્મતિલકસૂરિ :-સં. ૧૩૬૮માં વિહાર કરવાના હતા.
તેમણે દીક્ષા લીધેલી. સં. ૧૩૭પમાં આચાર્યપદવી મેળવેલી. આ. સોમપ્રભસૂરિ ભીલડીયામાંથી નીકળી ગયા બાદ
તેઓ શુદ્ધ અને સંયમશીલ આ. હતા. તેઓ આ.
સોમતિલકસૂરિથી એક વર્ષ મોટા હતા. સં. ૧૪૨૫માં તેઓ ત્યાં એકાએક ઉત્પાત ઊભો થયો. ચારે તરફ આગ સળગી
સ્વર્ગવાસી થયા. ઊઠી. આગની આ પ્રચંડ જ્વાળાઓએ સમગ્ર ભીલડીયાને ઝપટમાં લઈ લીધું. ત્યાં રહેલા જૈનાચાર્યો અને જનતા આ (૪) આચાર્ય સોમતિલકસૂરિ –તેમણે દીક્ષા સં. આગનો ભોગ બન્યા. જાનમાલ બધું સળગી ગયું. આ ઘટનાથી ૧૩૬૯માં લીધેલી. આચાર્યપદ સં. ૧૩૭૩માં મેળવ્યું. અને આચાર્યના દિવ્યજ્ઞાનથી સૌ પ્રભાવિત થયા.
સં. ૧૪૧૪માં સ્વર્ગગમન થયું. આ. સોમપ્રભસૂરિ ચિત્તોડના કિલ્લામાં જ્યારે હતા ત્યારે આ. સોમપ્રભસૂરિએ તેમને નાની ઉંમરમાં ગચ્છનાયક પણ તેમની ઉપર ભામંડલ પ્રભા છત્ર વગેરે આકાશમાં બનાવી, પોતાની પાટે સ્થાપ્યા. તેમનાથી મોટા ત્રણેય આચાર્યો આશ્ચર્યકારક ઘટના બની હતી. આ ઘટનાને નિહાળી સૌ કોઈ અલ્પાયુષી હતા. આથી આ એકલા સૂરિએ જ ગચ્છનો સમગ્ર નવાઈ પામી ગયું હતું.....
ભાર ઉપાડ્યો.૪૦ આ. સોમપ્રભસૂરિ અને ખરતરગચ્છના આ.
આ. સોમપ્રભસૂરિએ આ. પરમાનંદ તથા આ. જિનપ્રભસૂરિ વચ્ચે ગાઢ મૈત્રી હતી. બન્ને આચાર્યો જ્યોતિષ સોમતિલકસૂરિને સં. ૧૩૭૩માં જંપરાલનગરના મહાવીર અને મંત્ર વિષયના ઊંડા અભ્યાસી હતા. તેઓ વિદ્યાસંબંધી જિનપ્રાસાદમાં આચાર્યપદ આપ્યું. પછી તેઓ છ મહિના બાદ ચર્ચા કરતા.
સં. ૧૩૭૩માં જ ખંભાતમાં મંત્રી આલિગના ઉપાશ્રયમાં આ. સોમપ્રભસૂરિ વિશે “વીરવંશાવલી”માં પણ કેટલીક
કાળધર્મ પામ્યા. વિશેષ માહિતી મળે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org