________________
૨૭૯
ઝળહળતાં નક્ષત્રો. અનિત્ય પણ છે. દા.ત. સોનાનો હાર લઈએ તો પોતાના આવે છે. મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોએ પણ તેની મુક્ત આકારની દ્રષ્ટિએ, વિનાશી રૂપથી-અનિત્ય છે. પોતાના મૂળ કંઠે પ્રશંસા કરી છે. પાશ્ચાત્ય વિદ્વાન ડૉ. થોમસનું પણ સ્વરૂપ સુવર્ણની-દૃષ્ટિએ, અવિનાશી રૂપથી નિત્ય છે, અર્થાત્ કહેવું છે કે, “સ્યાવાદનો સિદ્ધાંત ઘણો જ ગંભીર છે. વસ્તુની સોનાનો હાર તોડાવીને સોનાની બંગડી બનાવો તો આકાર ભિન્ન ભિન્ન સ્થિતિઓને તે ઘણી જ સ્પષ્ટ રીતે પ્રકાશિત કરે તરીકે વિનાશી પણ સોનું તો રહે જ છે. તે દૃષ્ટિએ અવિનાશી છે.” આમ સ્યાદ્વાદ સત્ય જ્ઞાનની ચાવી છે. આજે જ્યારે ગણાવી શકાય. આમ સુવર્ણ પર્યાયની દૃષ્ટિએ અનિત્ય છે, સંસારમાં ચારે તરફ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય વેરદ્રવ્યની દૃષ્ટિએ નિત્ય છે. આમ એકની એક વસ્તુમાં પરસ્પર ઝેરની હવા ફેલાયેલી છે ત્યારે સ્વાવાદ જ તેને દૂર કરી શકે વિરોધી દેખાતી નિયતા અને અનિત્યતાના ગુણોને સિદ્ધ તેમ છે. દાર્શનિક જગતમાં એટલે જ સ્વાવાદ એ શ્રેષ્ઠ છે, કરનાર સિદ્ધાંત એ અનેકાંતવાદ છે. જેનાથી પરસ્પરના વિવાદો શિરમોર છે, સમ્રાટ છે. કલહ, ઇર્ષા, અનુદારતા અને મિટાવીને સંવાદ સાધી શકાય છે. અને એટલે જ જૈન ધર્મ સંકચિતતા વગેરે દોષો સ્વાદુવાદની સામે આવતાં જ ભયભીત એ વિશ્વધર્મ છે.
થઈને ભાગી જાય છે. આથી જ એમ ચોક્કસપણે કહી શકાય ઉત્પત્તિ, સ્થિતિ અને લય. જૈન તત્ત્વજ્ઞાન તેને ઉત્પા, કે વિશ્વમાં જ્યારે પણ શાંતિનું સામ્રાજ્ય પ્રસ્થાપિત થશે ત્યારે ધ્રૌવ્ય અને વ્યય કહે છે. જગતના બધા પદાર્થો ઉપરના ત્રણ તે સ્યાદ્વાદના અમર સિદ્ધાંત દ્વારા જ થશે. આ વાત નિશ્ચિત ગુણોથી યુક્ત છે. હવે પ્રશ્ન થાય છે કે એક જ વસ્તુમાં છે, અફર છે. આ માટે એમ કહી શકાય કે, પરસ્પર વિરોધી ગુણો કઈ રીતે સંભવે? આ સમજવા એક सर्वे नया अपि विरोधभूतो मिथस्ते, सम्भूय साधु समयं દિષ્ટાંત લઈએ તો એક સોની પાસે બંગડી રહેલી છે. સોની ભાવના મનને મા વ પ્રતિમા મતિ સર્જમીન-પતિqM તે બંગડીને ગાળીને તેનો હાર બનાવે છે. આમ બંગડીનો ધનસિપરનિતા ટNI વિનાશ થયો. હારની ઉત્પત્તિ થઈ, સોનાનું જે તત્ત્વ હતું તે
અર્થાતુ જેવી રીતે નાના રાજાઓ પરસ્પર ભલે અનેક તો મૂળરૂપે હયાત છે જ. આમ વિનાશ અને ઉત્પત્તિ
કલહો અને ઝઘડાઓમાં પડ્યા હોય, પરંતુ ચક્રવર્તી સમ્રાટના આકારની જ થઈ. સમજવાની વાત એ કે વસ્તુ જ્યારે નાશ
એકછત્ર શાસનમાં તેઓ બધા પરસ્પરના વૈર-વિરોધને ભૂલી, પામી ત્યારે એમ નથી સમજવાનું કે તેના મૂળ તત્ત્વો નાશ
એક થઈ જાય છે. એકબીજાની મર્યાદાનું પાલન કરે છે. તેવી પામ્યા છે. ઉત્પત્તિ-વિનાશ સ્થૂલ સ્વરૂપના થાય છે. સૂક્ષ્મ
રીતે વિશ્વના બધા એકાત્તવાદી મત-મતાંતરો ભલે પરસ્પર પરમાણુઓ કાયમ રહે છે, હંમેશને માટે અને બીજી વસ્તુ
કેટલાયે વિરોધી દૃષ્ટિકોણ ધરાવતા હોય, એકબીજાના મતોનું સાથે ભળી જઈને નવા સ્વરૂપોને સર્જે છે. એ જ રીતે સત્
ખંડન કરતા હોય, પરંતુ સ્યાદ્વાદરૂપી ચક્રવર્તીના શાસનમાં અને અસતુના સંબંધમાં પણ અનેકાંતવાદ છે. દરેક વસ્તુનું
તેઓ બધા જ એકબીજાનું સન્માન કરે છે, શાંતિ દાખવે છે અસ્તિત્વ પોતાની સીમામાં છે. સીમાની બહાર નથી. પોતાનું
અને સત્યની સાધનામાં તત્પર બની જાય છે. સ્વરૂપ પોતાની સીમા છે. બીજાનું સ્વરૂપ પોતાની સીમાની બહાર છે. જો પ્રત્યેક વસ્તુ. પ્રત્યેક વસ્તુના સ્વરૂપે સત થઈ (1) ભગવાન મહાવીર-જૈન ધર્મની અમર ભેટ જાય તો સંસારમાં કોઈ વ્યવસ્થા જ ન રહે. દૂધ-દૂધના
સમન્વય :– રૂપમાં સતું હોય, દહીના રૂપમાં પણ સત્ હોય, છાશના ભારતમાં દાર્શનિક વિચારધારાનો જેટલો વિકાસ થયો છે રૂપમાં સતુ હોય, પાણીના રૂપમાં પણ સતું હોય તો પછી એટલો અન્યત્ર ક્યાંય થયો નથી. ભારત વર્ષ એ જુદા જુદા દુધના બદલામાં દહીં, છાશ કે પાણી કોઈ પણ વ્યક્તિ લઈ દર્શનો અને દાર્શનિકોની જન્મભૂમિ છે. અહીં ભિન્ન ભિન શકે-આપી શકે. પણ યાદ એ રાખવાનું કે દૂધ-દૂધના દર્શનો દ્વારા ભિન્ન ભિન્ન વિચારધારાઓ કોઈપણ પ્રકારના સ્વરૂપમાં જ સતુ છે. દહીં વગેરેના રૂ૫માં નહીં કારણ કે પ્રતિબંધ કે અવરોધ વિના ફૂલી-ફાલી છે. જો ભારતના બધાં પોતાનું રૂપ સત્ છે, પરનું રૂપ અસત્ છે.
જ પ્રાચીન દર્શનોનો પરિચય આપવામાં આવે તો એક દળદાર આમ દાર્શનિક જગતમાં સ્યાદવાદ સમ્રાટ છે. દાર્શનિક ગ્રંથ તૈયાર થાય. પણ ટૂંકમાં જોઈએ તો ભારતમાં વિકસેલા જગતમાં આ અમર સિદ્ધાંતને ઘણો જ ઊંચો સિદ્ધાંત માનવામાં મુખ્ય પાંચ દાર્શનિક વિચારો આપણે જોઈએ. ભગવાન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org