________________
ઝળહળતાં નક્ષત્રો.
૨૮૫
સારું છે. પાચનશક્તિ રાત્રે મંદ થવાથી, રોગોના ભોગ બનાય અત્યંત ઠંડીમાં રાખી શીત પરિષહ લેવો, કપડાં ન પહેરવા એ છે તેમ પ્રયોગો દ્વારા સાબિત થયું છે.
રીતે ટાઢ-તપનો પરિષહ સહન કરવો, લોચ કરવો. (૧૬) સાધનામાર્ગમાં એકાંગીપણાનો સ્વીકાર :- (૨) આત્યંતર તપ :–બાહ્ય તપની જેમ
અત્યંત કષ્ટ શરીરને તોડી નાખે છે. જ્યારે અત્યંત સુખ આત્યંતર તપના પણ છ પ્રકાર છે. આત્યંતર તપ કરવું ઘણું શરીરને એશઆરામી બનાવી નિર્માલ્ય અને માયકાંગલ બનાવી જ કઠિન છે, કારણ કે તેમાં મનના ભાવો પર કાબૂ મેળવવાનો દે છે. આ બંને વચ્ચેનો મધ્યમમાર્ગ જૈન ધર્મ સ્વીકારે છે. હોય છે. મન પર, ઇન્દ્રિયો પર સંયમ રાખવાનો હોય છે. જો સાધનામાર્ગમાં કષ્ટની સાથોસાથ સુખ-શાંતિ બરકરાર રહે તે આત્યંતર તપ સુંદર રીતે થાય તો કર્મોના ગંજના ગંજ બળી રીતે ધર્મમાર્ગ બતાવાયો છે. તેવી જ રીતે નાનાથી માંડીને મોટા જાય. આત્યંતર તપના પ્રકારો પણ ટૂંકમાં જોઈએ તો :– દરેક કરી શકે તેવા અનુષ્ઠાનો માત્ર જૈન ધર્મમાં જોવા મળે * પ્રાયશ્ચિત્ત–દુષ્કૃત્ય કર્યું હોય તેનો હૃદયથી છે. આ માટે આપણે જૈન ધર્મનો તપમાર્ગ કેવો છે તે જોઈએ પશ્ચાત્તાપ કરવો અને ફરીથી તેવું કાર્ય ન થાય તેનો ખ્યાલ તો તપના બે પ્રકાર બતાવ્યા છે.
રાખવો. (૧) બાહ્ય તપ-બાહ્ય તપના છ પેટા પ્રકાર રહેલા
વિનય-સાધુ-સંતોનો, વડીલોનો, માતા-પિતાનો છે. બાહ્ય તપ દ્વારા શરીરને ખૂબ જ કષ્ટ આપવામાં આવે છે. વગેરેનો વિનય કરવો, સેવા કરવી તેમ જ તેમને કોઈપણ આમ તે લોકોમાં તપસ્વી તરીકેનું બિરૂદ પણ મેળવી શકે છે. જાતની તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવું. નાના મોટા દરેક પરંતુ જો અંદરના કામ-ક્રોધ-મોહ-ઇર્ષા વગેરેને ન જીત્યા સાથે પ્રેમથી વર્તવું, ગુસ્સો ન કરવો, તુમાખીભર્યું વર્તન ન કરવું. હોય તો બાહ્ય તપ માત્ર પુણ્યનું ઉપાર્જન કરનાર બની રહે છે.
* વૈયાવચ્ચ સાધુસંતોની, વડીલોની, માતાકર્મની નિર્જરા થતી નથી. ટૂંકમાં છએ પ્રકાર વિષે જોઈએ
પિતાની તથા જે પોતે કાર્ય કરી શકે તેવા ન હોય તેવી તો–
વ્યક્તિઓની વૈયાવચ્ચ કરી તેને મદદરૂપ થવાનો પ્રયાસ કરવો. * અનશન–આમાં યાવત્ જીવન સુધી કે અમુક
* સ્વાધ્યાય–જ્ઞાનને યોગ્ય રીતે ભણવું-ભણાવવું દિવસ કે દિવસો સુધી ચારે આહાર અથવા પાણી સિવાય ત્રણેય તેમ જ ચિંતન-મનન કરવું. આહારનો ત્યાગ કરવાનો હોય છે.
* ધ્યાન–કોઈપણ વસ્તુ-વ્યક્તિને યાદ કર્યા વિના, ક ઉણોદરી-ભૂખ હોય તેના કરતાં ઓછું ખાવું તે માત્ર આત્માનું જ લક્ષ રાખીને, ધ્યાન કરવું. બાહ્ય સંયોગોને ઉણોદરી તપ છે. કષાયો ઓછા કરતા જવા તે ભાવ ઉણોદરી
ભૂલીને ભીતરમાં એકાગ્ર બનવું તે.
* કાઉસગ્ન-મન-વચન-કાયાના યોગોને સ્થિર * વૃત્તિસંક્ષેપ-ઇચ્છાઓનો વિરોધ કરવો,
નિરાધ કરવા, કરી કાયોત્સર્ગ કરવો અર્થાતુ કાયાનો મોહ છોડી આત્મચિંતન વૃત્તિઓને સંક્ષિપ્ત કરવી તે, ઇચ્છા નિરોધ એ ઘણું જ કઠિન કરવા છતાં સુખ-શાંતિ-સમાધિથી જીવન જીવવા માટે ઉપયોગી છે.
આ રીતે તપના જે ૧૨ પ્રકાર બતાવ્યા તેમાંથી કોઈને ક રસપરિત્યાગ-દૂધ, દહીં, ઘી, તેલ, ખાંડ અને કોઈ તપનું આચરણ નાના બાળકથી માંડીને વૃદ્ધો પણ કરી શકે ગોળ એ છ વિગઇનો ત્યાગ કરી, વિષય ત્યાગ કરી આયંબિલ
છે. અમુક કઠિન છે તો અમુક સરળ છે. પણ જો માનવી ઇચ્છે
છે તપ કરવું તે. એકાદ વિગઇના ત્યાગ દ્વારા પણ આ તપનું તો તેનું પાલન અવશ્ય કરી શકે છે. પોતાની મર્યાદામાં રહીને આચરણ કરી શકાય છે.
થાય તેટલું કરી શકાય. આ રીતે કર્મનિર્જરા કરી શકાય. ક પ્રતિસલીનતા-અંગ-ઉપાંગનું સંવરવું, ગોપન (૧૭) જૈન ધર્મ વૈજ્ઞાનિકતાના પાયા પર કરવું, પાંચ ઇન્દ્રિયના વિષયોની ઉપર શક્ય તેટલો સંયમ
રચાયેલો છે :રાખવો.
જૈન ધર્મના દરેક નિયમો, સિદ્ધાંતો પાછળ વિજ્ઞાનનો આ કાયક્લેશ-શરીરને અત્યંત ગરમીમાં તપાવવું કે આધાર રહેલો છે. અત્યાર સુધી બૌદ્ધિકો, તર્કવાદીઓ, વિદ્વાનો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org