________________
ઝળહળતાં નક્ષત્રો.
૨૯૧ વિમલમંત્રીના જીવનને ગૂંથતો ‘વિમલ પ્રબંધ' રચ્યો છે. આ પ્રધાનના પ્રયત્નથી કેશી મુનિનો સંપર્ક કેવી રીતે થયો અને ‘વિમલ પ્રબંધ'માં વિમલમંત્રીનું તેજસ્વી જીવન આલેખાયું છે. અધમ જીવન જીવતા એ રાજાએ સાધનામાર્ગમાં કેવા ઊંચા સાથે જ તેમાં સમકાલીન સમાજનું સુંદર પ્રતિબિંબ જોવા મળે શિખરો સર કર્યા તેનું આલેખન કરતો “પરદેશી રાજાનો રાસ' છે. તેમણે દેવરાજ-વચ્છરાજ રાસ' નામનો રાસ રચ્યો છે. આત્મબોધ માટે આલંબન બને એવી સુંદર રાસરચના છે. તેમણે યશોભદ્રસૂરિ, બોહો આદિ અન્ય ગચ્છના તપસ્વી
| ઋષિદરા મહાસતીના જીવનના ઉતાર-ચઢાવને મહાપુરુષોના જીવનચરિત્ર આલેખતા રાસકાવ્યો રચ્યા છે.
આલેખતો ઋષિદત્તા રાસ પણ આપણને સૌને શીલ–પાલનનો આમાં કવિની ઉદાર દ્રષ્ટિ અને ગુણગ્રાહકતા અનુભવાય છે. સંદર બોધ આપે છે. જંબુસ્વામીના મુક્તિસુંદરી સાથેના
(૪) કવિ નયસુંદર પણ જૈનસાહિત્યના એક સમર્થ વિવાહને રસિક રીતે વર્ણવતો “જંબુસ્વામી રાસ' પણ આપણા રાસકવિ છે. તેઓ વૃદ્ધ તપાગચ્છના ધનરત્નસૂરિના શિષ્ય ચિત્તને આકર્ષે છે. તેમના “ઇલાતિપુત્રરાસ', “રત્નસારરાસ', ભાનુમેરુ ઉપાધ્યાયના પટ્ટધર હતા. તેઓ મુનિ માણિક્યરત્નના ‘તેતલિપુત્રરાસ આદિ અન્ય નોંધપાત્ર કૃતિઓ છે. સંસારપક્ષે લઘુભ્રાતા હતા. તેમણે નલાયનરાસ, સુરસુંદરીરાસ, કવિની ‘ગુણરત્નાકર છંદ' નામની રચના સ્થૂલિભદ્રજીના રૂપચંદકુંવરરાસ, યશોધરસૃપરાસ, થાવસ્ત્રાપુત્રરાસ આદિ આઠ જીવનને. તેમના દઢ શિયળવ્રતને વિવિધ શબ્દાલંકારોની મદદથી રાસો, અન્ય અનેક લધુકૃતિઓ દ્વારા ગુજરાતી સાહિત્યની સેવા
ભાવપૂર્ણ રીતે વર્ણવે છે. કરી છે.
| (૬) ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા ખરતરગચ્છના તેમનો “નલાયનરાસ' માણિક્યસુંદરસૂરિના “નલાયન’
સમયસુંદરજીની કવિ તરીકેની ખ્યાતિ સુપ્રસિદ્ધ છે. એમના કાવ્ય પર આધારિત છે. આ રાસની કથા અત્યંત રસિક છે. ગીતોની મધુરતા અને અનુપમતા વિશે તો કહેવાયું છે : તેમણે શત્રુંજય તીર્થના ૧૬ ઉદ્ધારોને વર્ણવતો “સિદ્ધાચલ ઉદ્ધાર
સમયસુંદરના ગીતડાં ને કુંભારાણાના ભીતડા’. કુંભારાણાના રાસ’ રચ્યો છે, તો ૧૮૪ કડીમાં ગિરનાર તીર્થોદ્ધારને વર્ણવતો
અનુપમ સ્થાપત્યો જેમ કાળના પટ પર અમીટ છાપ છોડી જાય રાસ રચ્યો છે. જેમાં ગિરનારનો ઇતિહાસ તેમ જ ગિરનારના
'ગિરનારના છે, તેમ સમયસુંદરજીના ગીતો પણ ચિત્તને આકર્ષે છે. તેઓ
છે તે જીર્ણોદ્ધારની માહિતી ઉપલબ્ધ થાય છે.
સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, મારવાડી, હિંદી, સિંધી, પંજાબી કવિએ “શંખેશ્વર પાર્શ્વનાથ છંદ' તેમાં પ્રયોજેલા વિવિધ આદિ અનેક ભાષાઓ જાણતા, તેમ જ સંગીતની પણ ઊંડી છંદોને લીધે અત્યંત આકર્ષક બન્યો છે. કવિએ રચેલી “આત્મ જાણકારી ધરાવતા. પ્રતિબોધ સઝાય’ તેમાં પ્રયોજાયેલા રસિક રીતિના ઉપદેશના
તેઓ ખરતરગચ્છના પ્રસિદ્ધ આચાર્ય જિનચંદ્રસૂરિના લીધે નોંધપાત્ર છે.
શિષ્ય હતા. તેમનામાં એક શબ્દના અનેક અર્થ કરવાની એક શેઠના ત્રણ મિત્રો, એક રોજ મળનારો માટે વિલક્ષણ શક્તિ હતી. તેમણે અકબર બાદશાહના દરબારમાં નિત્યમિત્ર બીજો પર્વપ્રસંગે મળનારો માટે પર્વમિત્ર તેમ જ એક વાક્યના આઠ લાખ અર્થ કરી “અષ્ટલક્ષી' ગ્રંથ રચ્યો હતો. ત્રીજો માર્ગે જતાં-આવતાં મળનારો જુહારમિત્ર હોય છે, પણ તેઓ પોતાના ગુરુ સાથે અકબરબાદશાહના નિમંત્રણથી શેઠના જીવનમાં મુશ્કેલીના સમયે જુહારમિત્ર જ મદદ કરે છે. બાદશાહને મળવા ગયા હતા. કવિ આ વાતનો મર્મ સ્પષ્ટ કરતાં કહે છે; આ આત્મારૂપી તેમણે કર્ણના પુત્ર અને ફાગણ સુદ તેરસે જેમના શેઠનો દેહ એ નિત્ય મિત્ર છે, સ્વજનો પર્વ મિત્ર છે, ધર્મ એ
મોક્ષગમનની આરાધના થાય છે તેવા સાંબપ્રધુમ્નની કથા
છે જહારમિત્ર છે, પરંતુ સંકટના સમયે ધર્મ જ સહાયભૂત થાય ધરાવતો “સાંબપ્રદ્યુમ્નરાસ રચ્યો છે. તેમણે ૩૭00 કડીની
વિશાળ “સીતારામ ચોપાઈ રચી છે, જેમાં જૈનપરંપરાની (૫) કવિ સહજસુંદર ૧૬મી સદીના પૂર્વાર્ધમાં થઈ રામકથા ખૂબ રસભરી રીતે આલેખી છે. તેમણે જૈન પરંપરા ગયેલા એક સમર્થ રાસકવિ છે. તેઓ ઉપકેશગચ્છના અનુસારની નળકથા આલેખતો ‘નળદવદંતી રાસ' રચ્યો છે. આ સિદ્ધિસૂરિની પરંપરામાં થયેલા રત્નસમુદ્રના શિષ્ય હતા. રાસમાં શૃંગાર, અદ્ભુત અને શાંતરસનું વર્ણન કવિએ અત્યંત
પરદેશી નામના નાસ્તિક રાજાના જીવનમાં ચિત્રસાર અસરકારક રીતે કર્યું છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org