________________
૩૦૨
જિન શાસનનાં પ.પૂ. પં.પ્રવરશ્રી જયસોમવિજયજી મ.સા. શાસ્ત્રોક્ત પદાર્થોને સાધના દ્વારા સિદ્ધ કરતા તપસ્વીરત્ન
પૂર્વકાળમાં કોટિ પૂર્વ
મહાત્મા સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. જયઘોષસૂરીશ્વરજી
મ.સા.ના પ્રથમ શિષ્યરત્ન છે. દ્રઢધમ શ્રમવિભૂતી અને વરસના આયુષ્ય અને પ્રથમ
પરમ વંદનીય પાવન પુરુષ છે. તેમના પાછા બે શિષ્યો તેમાં સંઘયણબળયુક્ત મહાત્માઓ આર્યક્ષેત્રમાં વિચરતા હતા
જયેષ્ઠ તે સેવાભાવી સંત શ્રી આદિત્યસોમ વિજયજી તથા તથા દીર્ઘકાળ સંયમ સાધી
બીજા ક્રમે પ્રસ્તુત લેખના રચયિતા લેખકશ્રી પોતે. આત્મકલ્યાણને વરતા હતા. પ.પૂ. ગુરુદેવના સંયમજીવનના ૫૦મા વરસની ઉજવણી પણ વર્તમાનના વિષમકાળમાં પંચાહ્નિકા મહોત્સવરૂપે વિક્રોલી, મુંબઈ મધ્યે થઈ તે પછીની પણ યથાશક્તિ છતાંય ચઢતે તાજી તવારીખ લખતાં ઋણમુક્તિના ભાવોની સ્પર્શના થાય છે, પરિણામ તાધર્મને સાધનાર કારણ કે વિ.સં. ૨૦૧૭ના વરસે (ઈ.સ. ૧૯૭૧) પૂજ્યશ્રી
સાધુભગવંતોમાં ઉગ્ર તપસ્વી મુનિપદે સહવર્તી પ.પૂ. જયશેખરવિજયજી હાલ સ્વર્ગસ્થ
f અને ઉચ્ચ વૈયાવચ્ચી મહાત્મા આચાર્ય ભગવંત) સાથે શિખરજીની નિકટના ક્ષેત્ર ઝરિયા મુકામે તરીકે જાહેરમાં આવેલ તપસ્વીરત્ન પ. પૂ. પં. જયસોમ ચાતુર્માસ બિરાજમાન થયા હતા ત્યારે પ્રથમ પુનિત પરિચય વિજયજી ગુરુદેવની આચારસંહિતાના અનુપમ અંશો અત્રે સાર પ્રાપ્ત થયો. યોગાનુયોગ તે વરસની આગળ-પાછળ અનેક ભાષામાં પ્રસ્તુત છે. જે આનંદદાયક અને આશ્ચર્યપ્રદાયક લાગ્યા સમુદાયના અનેક મહાત્માઓના પરિચયમાં આવવાનું થયું પણ વગર નહિ રહે.
પૂજ્ય ગુરુદેવની નિઃસ્પૃહ જીવનચર્યા, ઉગ્ર તપસાધના સાથે (૧) ક્રિયાયુત સંયમસાધના સાથે વીતાવેલા ૮૩ નિર્દોષ સંયમ સાધનાને દેખી સવિશેષ આકર્ષણ થયું. તેમાં પણ વર્ષ (૨) સંયમની સવિશેષ આરાધનાઓ સાથે વીતી મૂળભૂત કારણ છે પૂર્વભવના અપૂર્વ નાણાનુબંધ. વિ.સં. રહેલો ૫૧મા વરસનો દીક્ષા પર્યાય (૩) વર્ધમાન તપની ૨૦૧૭માં જ પ્રવજ્યા લેવાની ભાવના જાગેલ, પણ માતા૧૧૨ ઓળી ઉપરાંત સળંગ બે વરસી તપ, સળંગ ૫૦૦ પિતાની અનિચ્છા, તથા પ્રકારી ચારિત્રમોહનીય કર્મ ઉપરાંત તે આયંબિલનો તપ, (૪) નિત્ય ૩-૪ કલાકના મન જાપ પ્રમાણેના ભાવિભાવના કારણે તે મહેચ્છા ઠેલાતી રહી અને છેક સાથે ૬, ૩૮, ૪૧, ૪૫, ૫૫ અને એકવાર મહામંત્ર વીસ વરસ પછી વિ.સં. ૨૦૪૭ના વરસે ફાગણ વદ ત્રીજના નવકારના ૬૮ ઉપવાસનો ભીમ તપ પુરુષાર્થ (૬) ૧૦૮ શુભ મુહૂર્ત (ઈ.સ. ૩-૩-૧૯૯૧ રવિવાર) બેંગલોરના અટ્ટમ, ૨૦ જેટલી અઠ્ઠાઈઓ વચ્ચે નિત્ય પરમાત્મા ભક્તિ
ગાંધીનગરના વિસ્તારમાં સંયમપ્રાપ્તિનો સુયોગ સાંપડ્યો. હેતુ જિનાલયસેવના (૭) ઉપધાનથી લઈ યોગોદ્ધહનાદિ
દીક્ષાદાતા પ્રગુરુદેવ હતા શાસનપ્રભાવક પ.પૂ. ક્રિયામાં સવિશેષ ઉલ્લાસ, (૮) એક જ રાત્રિમાં લાગટ
ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., જેમના તથા અનેક શ્રમણસાતસો ખમાસમણા દ્વારા વીર્યાન્તરાય કર્મક્ષપણા (૯)
શ્રમણીઓના અંતરના આશીર્વાદ સાથે વડી દીક્ષા થઈ દિ. વૈ. નિઃસૃહિતા, આત્મરમણતા, અપ્રમાદ, ભગવદ્ ભક્તિ, વૈયાવચ્ચ સાથે સંયમશુદ્ધિ-ગવેષણાદિ
સુદ ૧૧ શુક્રવાર તા. ૨૪-૫-૧૯૯૧ના શાસન સ્થાપનાના જ ગુણોનું
શુભ દિવસે, તે જ બેંગલોર મહાનગરના મુકામે થવા પામી હતી. પ્રગટીકરણ. - આ બધીય સાધના-સિદ્ધિ પાછળ સૂરિપુંગવ પ્રેમસૂરિજી
વિ.સં. ૨૦૧૭ના પ્રથમ પરિચય પછી અમુક મ.સા.ની લાગટ આઠ વરસ સુધી કરેલ વૈયાવચ્ચ સેવાનું
અંતરાયકર્મોના કારણે તે સત્સંગ આગળ ન ચાલ્યો. પણ વિ.સં. પુણ્યબળ કામ કરી ગયું છે. વિદ્વાન શિરોમણિ
૨૦૩૬ની સાલમાં પોતાના સ્વતંત્ર વ્યવસાય તથા ઓડિટના હરિભદ્રસૂરિજી સ્વરચિત પંચાશક સૂત્રમાં તપાચરણ સાથે
કાર્યાર્થે મુંબઈ આવતાં તપસ્વીરત્ન ગુરુદેવના ચાલી રહેલા અકૃત, અકારિત, અકલ્પિત ભિક્ષા અને ગવેષણા,
| ઉપવાસના સમાચાર મળતાં જ વાલકેશ્વર શ્રીપાળનગરગ્રહણેષણાયુક્ત સર્વ સંપન્કરી ભિક્ષા વિશે જણાવતા લખે છે કે
મુંબઈમાં ફરી સુખશાતાપૃચ્છા માટે સંપર્ક થયો. ઠીક નવ વરસ यति ानादियुक्तो, यो गुर्वाज्ञायां व्यवस्थितः।
પછીનો તે સત્સંગ નવકારના આરાધકરૂપે ફક્ત મળ્યો જ નહીં
પણ પછીના વરસોમાં પ્રવજ્યા-પ્રાપ્તિરૂપે પણ ફળ્યો. सदानारम्भिणस्तस्य, सर्वसम्पत्करी मता ॥
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org