________________
૨૯૦
જિન શાસનનાં
જૈન સાહિત્યનાં તેજસ્વી નક્ષત્રો : મારી સામે રણમાં (યુદ્ધના મેદાનમાં) દેવો કે દાનવો રાસકાર કવિઓ
પણ રહી શકતા નથી. જે ચક્ર ચલાવે તે ચક્રવર્તી (એવું)
વિચારીએ તો અમારા નગરમાં અનેક કુંભારો છે. આપણું જૈન સાહિત્ય વિવિધ આચાર્ય અને સાધુ
આમ, આ રાસમાં કવિની સંવાદો અને પાત્રાલેખનની કવિઓના પ્રદાનથી સમૃદ્ધ થતું આવ્યું છે. જૈન મુનિઓએ યુગ પલટાતાં તત્કાલીન યુગની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વિવિધ
સુંદર શક્તિનો પરિચય થાય છે. ભાષાઓમાં સર્જન કર્યું છે. વિક્રમની બારમી શતાબ્દી પછી
(૨) આ રાસસાહિત્યના પટ પર બીજા મહત્ત્વપૂર્ણ સંસ્કૃત-પ્રાકૃતના સ્થાને વિવિધ લોકભાષા ગુજરાતી, રાજસ્થાની, કવિ વિનયપ્રભ ઉપાધ્યાય છે. સં. ૧૪૧૨ (ઈ.સ. હિંદી આદિનો પ્રચાર-પ્રસાર વધ્યો. એની સાથે જૈન મુનિઓએ ૧૩૫૬)માં રચાયેલો તેમનો ગૌતમસ્વામી રાસ' આજે પણ જનસંપર્ક ટકાવી રાખવા વિવિધ લોકભાષાઓમાં સર્જન પણ જૈનસંઘમાં અત્યંત પ્રસિદ્ધ છે. દર બેસતા વર્ષે માંગલિકમાં પ્રારંવ્યું.
બોલાતા આ રાસમાં ગૌતમસ્વામીનું મહિમાવંત ચિત્રણ અત્યંત
કાવ્યાત્મક રીતે આલેખાયેલું છે. પ્રાચીન–મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો બાગ ખીલવવામાં આ જૈન કવિઓનું યોગદાન મોટું રહ્યું છે.
આ રાસકાવ્યમાં કવિની ભાવ અને વર્ણનને ઉચિત હેમચંદ્રાચાર્યે સિદ્ધહેમ વ્યાકરણમાં સંગૃહિત દુહાઓમાં ગુજરાતી ભાષા શોભી ઊઠે છે, તો સાથે જ ગેયતાપૂ ભાષાનું બીજારોપણ કર્યા બાદ અનેક જૈન કવિઓએ આ કાવ્યને મધુર-ગેયરૂપ આપ્યું છે. સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આ સાહિત્ય ઉદ્યાનની એક રમણીય કાવ્યમાં કવિએ પ્રયોજેલી ઉપમાઓની પરંપવા અત્યંત કુંજ એટલે “રાસ' સાહિત્યપ્રકાર.
ધ્યાનાકર્ષક છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેક કવિઓએ રાસ, જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહ વને પરિમલ બહકે રાસા સાહિત્યમાં ખેડાણ કર્યું છે. તેમાંના મહત્ત્વપૂર્ણ એવા દસ
જિમ ચંદન સૌગંધ નિધિ. કવિઓનો સંક્ષિપ્ત પરિચય આ લેખમાંથી પ્રાપ્ત કરીશું. જિમ ગંગાજલ લહેરે લહકે, જિમ કલયાચલ તેજે ઝલકે, (૧) રાસ કે રાસા એ મૂળ નૃત્યને અનુકૂળ એવો ગેય
તિમ ગોયમ સોભાગનિધિ [૫૧ાા સાહિત્યપ્રકાર છે. આ પ્રકારને જૈન કવિઓએ ધર્મકથા અને જિમ માનસર નિવસે હંસા, જિમ સુરવર શિરે કણવતંસા ઉપદેશના હેતુ માટે કુશળતાથી પ્રયોજ્યો છે.
જિમ મહુયર રાજીવ-વને. આ પ્રકારના ઉપલબ્ધ રાસોમાં સર્વપ્રથમ નામ જિમ રયણાયર રયણે વિલસ, જિમ અંબર તારાગણ વિકસે ‘ભરતેશ્વર બાહુબલિ રાસ’ આવે. આ રાસકાવ્યના કવિ
તિમ ગોયમ ગુણ કેલિ વનિ. ||૫૨TT રાજગચ્છના વજસેનસૂરિના શિષ્ય શાલિભદ્રસૂરિ છે. સં. આવી અનેક અલંકાર છટાઓથી કાવ્ય સમૃદ્ધ છે. ૧૨૪૧માં રચાયેલી આ રાસકૃતિ સિવાયની તેમની અન્ય
(૩) સં. ૧૫૭૫ આસપાસ થયેલા કવિ કૃતિઓ આજે ઉપલબ્ધ નથી, પરંતુ તેમની ઉપલબ્ધ એક માત્ર
લાવણ્યસમય એક પ્રસિદ્ધ જૈન કવિ છે. તેમણે વિપુલ કતિમાં તેમની કવિ તરીકેની કુશળતાના સુંદર દર્શન થાય છે.
માત્રામાં જૈન સાહિત્યનું સર્જન કરી જૈન સાહિત્યને સમૃદ્ધ આ કાવ્યમાં કવિએ પ્રસિદ્ધ ભરત અને બાહુબલિ વચ્ચેનું યુદ્ધ
બનાવ્યું છે. તેમનો જન્મ પાટણમાં સં. ૧૫૨૧ પોષવદ ૩ ના તેમ જ યુદ્ધાંતે આ યુદ્ધમાં બાહુબલિને અનુભવાતો વૈરાગ્ય,
દિવસે શ્રીમાળી મંગાશાના પુત્ર શ્રીધરને ત્યાં થયો હતો. તેમની તેમની દીક્ષા અને કેવળજ્ઞાન આદિ પ્રસંગોનું સુંદર નિરૂપણ કર્યું
કુંડળી જોઈ તેઓ તીર્થ કરનારા તપસ્વી વિદ્વાન સાધુ થશે એવી છે. કવિની ભાષાનો એક નમૂનો અનુભવીએ.
ભવિષ્યવાણી ઉચ્ચારવામાં આવી હતી. તેમણે આઠ વર્ષની વયે કહિ રે ભરખેસર, કુણ કહીઈ,
તપાગચ્છના સમયસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. ૧૬ વર્ષની મઈ સિંઉ રણિ સુરિ, અસુરિ ન રહીઈ
ઉંમરથી કાવ્યસર્જનનો પ્રારંભ કર્યો હતો. તેમણે આબુ પર જે ચક્કીઈ ચક્રવૃત્તિ વિચાર,
અપૂર્વ શિલ્પકલાથી મંડિત જિનાલય નિર્માણ કરનારા શ્રી અહ નગરિ કુંભાર અપાર. (૧૧૪)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org