________________
૨૮૩.
ઝળહળતાં નક્ષત્રો અનેકાંતવાદ જ આ તમામ સમસ્યાઓનું સમાધાન છે. જૈન (૧૦) જૈન ધર્મની તીર્થ વ્યવસ્થા :ધર્મનું વિશ્વને આ આગવું અને અનોખું પ્રદાન છે. જૈન ધર્મના ચાર તીર્થ ખાવ્યા છે(૧) સાધ (૨) આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત આ વિચારધારાને હોર
સાધ્વી, (૩) શ્રાવક અને (૪) શ્રાવિકા. આગળ જે આગાર મારે છે. વિસંવાદિતામાં સંવાદિતા અને વૈમનસ્યમાં પણ પ્રેમ
ધર્મ ને અણગારધર્મ બતાવ્યો છે, વર્ણન કર્યું છે તે અનુસાર શોધી આપવાની આ આગવી અને અનોખી દષ્ટિ છે.
ધર્મપાલન કરવાનું હોય છે. પરંતુ ધર્મનું પાલન ખરેખર કઠિન (૮) ઈશ્વરનો કર્તાધર્મનો ઇન્કાર :
રહેલ છે. જૈન ધર્મના નિયમો ઘણા જ કડક અને વૈજ્ઞાનિક અન્ય ધર્મો માને છે કે આ દુનિયા ઈશ્વરે બનાવી છે,
આધાર પર રચાયેલા છે. વળી જૈન ધર્મમાં પર્યાવરણનું પણ ને ઈશ્વર જ ચલાવે છે. ન્યાયદર્શનના મતે સારા-ખરાબ કર્મોનું
ખૂબ જ ધ્યાન રખાયું છે. જો વિશ્વમાં જૈન ધર્મનો ફેલાવો યોગ્ય ફળ ઈશ્વરની પ્રેરણાથી મળે છે. યોગદર્શનમાં ઈશ્વરને જ
રીતે થાય, પ્રચાર-પ્રસાર વધે અને લોકો ધર્માનુસાર પાલન કરે અધિષ્ઠાતા માનવામાં આવ્યા છે. જ્યારે જૈન દર્શન ઈશ્વરના
તો પર્યાવરણને લગતી ગંભીરમાં ગંભીર સમસ્યાઓ પણ હલ કર્તાપણાનો સ્પષ્ટપણે ઇન્કાર કરે છે. તે માને છે જગત
થઈ જાય. શ્રાવકો અને સાધુઓનું જીવન તેમના કાર્યો એવી
રીતે ગોઠવાયેલા છે જેમાં ડગલે ને પગલે પર્યાવરણનું રક્ષણ અનાદિ-અનંત છે. તેનો આરંભ પણ નથી ને અંત પણ નથી.
તેમ જ સંવર્ધન થઈ શકે. શ્રાવકોને પણ અમુક રીતે જ વ્યવસાય જે પણ થાય છે તે કર્મને આધારે થાય છે.
અને ધંધો કરવાની છૂટ છે જેમાંથી પર્યાવરણને આંચ સરખી (૯) કર્મના સિદ્ધાંતનું પ્રતિપાદન :
ન આવે. કર્મવિજ્ઞાન એ જૈનદર્શનની આ જગતને અનુપમ અને (૧૧) આચારધર્મનું વિશિષ્ટ પ્રરૂપણ - અદ્ભુત દેન છે. વિશ્વનો એક પણ પ્રશ્ન એવો નથી જેનું
જૈન ધર્મ એ માત્ર ઉપદેશ જ આપી જાણે છે કે યોગ્ય સમાધાન કર્મવિજ્ઞાન દ્વારા શક્ય ન હોય. જૈનદર્શનમાં
સલાહ-સૂચનો જ કરે છે એવું નથી. જૈન ધર્મ એ આચારપ્રધાન જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય આદિ આઠ કર્મો, તેની વિવિધ
છે. જે તમે બીજાને કહો છો તે પહેલા તમે પોતે આચરો, પછી પ્રકૃતિઓ અને તેના સારા-માઠા ફળોનું સુંદર, વ્યવસ્થિત અને
જ તેનો બીજાને ઉપદેશ આપો. વળી જૈન સાધુઓનું જીવનબારીકાઈથી નિરૂપણ કરવામાં આવ્યું છે. કર્મ સાથે સંબંધ
દિનચર્યા ઘણી જ કઠિન જોવા મળે છે, તેમાં છૂટછાટ ચાલતી ધરાવતા સંખ્યાબંધ પ્રશ્નોનો યુક્તિયુક્ત, સ્પષ્ટ, વિસ્તૃત અને
નથી. ભગવાનની આજ્ઞાનું પાલન એ જ જીવન, અન્યથા મૃત્યુ, વિશદ ખુલાસો કરવામાં આવેલ છે જે અન્ય કોઈ દર્શનમાં કે
એવી જૈન સાધુઓની તત્પરતા જોવા મળે છે. આપણે આ જ ધર્મમાં જોવા મળતો નથી.
નિબંધમાં આગળ ચર્ચા કરી ગયા છીએ કે તેમના જીવનમાં જીવ અથવા આત્માની સાથે કર્મ કેવી રીતે ચોંટે છે તેની તેમણે કેવી રીતે દિનચર્યા પાળવાની હોય છે. ફરીથી એ વાત જદી જદી અવસ્થાઓ, તેનું પ્રમાણ કેવું અને કેટલું હોઈ શકે, ન દોહરાવતા. ટૂંકમાં કહીએ તો આત્માના અને સમાજના કઈ રીતે ચોંટેલા કર્મોને ઊખાડીને ફેંકી શકાય, કેવી રીતે કર્મોનું ઉત્થાનનું વિરલ કાર્ય કરનાર વિભૂતિઓ માત્ર ને માત્ર જૈન બંધન અટકી શકે, કર્મોનો કર્તા અને ભોક્તા આત્મા પોતે છે. ધર્મમાં જ જોવા મળે છે. જગતનો કોઈપણ ધર્મ એવો નથી પોતે જેવાં કર્મો બાંધેલાં હોય તેવાં જ ફળો પોતાને ભોગવવાં
જ્યાં આવા કઠિન છતાં ઉત્કૃષ્ટ ધર્મનું આવું સુંદર રીતે પાલન પડે છે. જેમ આગ વિના ધુમાડો નહીં તેમ કર્મ વિના ફળ નહીં,
થતું હોય. એ સનાતન સત્ય છે. જે કર્મના આ સિદ્ધાંતને સમજી લે છે તે કદી દુઃખી થતો નથી. કપરી પરિસ્થિતિમાં પણ પ્રફુલ્લિત રહે (૧૨) લોકોત્તર પર્વ :– છે. જીવન જીવવાની કળા આ કર્મનો સિદ્ધાંત શીખવે છે. જીવ દુનિયાના બધા જ દેશોમાં તહેવારોનું આગવું મહત્ત્વ કર્મ કરે છે તેથી જન્મમરણના ચક્કરમાં ભમે પણ છે. જો જીવ રહેલું છે. તહેવારો એ જે તે દેશના લોકોની સંસ્કૃતિનું પ્રતિબિંબ કર્મ ન બાંધે અને આત્મા પર લાગેલા તમામ કર્મોને દૂર કરી પાડે છે. ભારતમાં પણ ઘણા તહેવારો ઉજવાતા જોવા મળે છે શકે તો તે જન્મ-મરણથી મુક્ત બની જાય છે. મોક્ષમાં પહોંચી માટે તેને તહેવારોનો દેશ પણ કહે છે. ભારતમાં જુદા જુદા શકે છે.
ધર્મો રહેલા છે. તે દરેક પોતપોતાના પર્વો ઉજવતા જોવા મળે
Jain Education Intemational
ation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org