________________
ઝળહળતાં નક્ષત્રો
૨૭૭ (૬) પ્રમત્ત સંજતિ–સાધુના મહાવ્રતોને ધારણ કરનાર, એટલું તો જરૂર સમજાય છે કે વિશ્વના કોઈપણ ધર્મમાં
પરંતુ પ્રમાદના બંધનથી પૂર્ણ રીતે મુક્ત નહીં થયેલ આત્માના વિકાસની આવી અવસ્થાઓનું આવી સરળ રીતે એવા મુનિ મહાત્માઓનું આ ગુણસ્થાન છે.
નિરૂપણ કર્યું જોવા નથી મળતું. માટે જ જૈન ધર્મ વિશ્વધર્મ છે. () અપમત સંજતિ-પ્રમાદના બંધનથી મુક્ત થયેલા (E) અધ્યાત્મ :– મહામુનિવરોનું આ ગુણસ્થાનક છે.
સુખના હજાર સાધનો હોવા છતાં પણ મોહતાપના 0 અપવકરણ-મોહનીય કર્મનો ઉપશમ યા ક્ષય કરવા દર્દો મરી શકતા નથી, દુઃખનો સંયોગ ખસી શકતો નથી. માટેનો પ્રારંભ આ ગુણસ્થાનકે છે.
ભવચક્રનો પ્રવાસ મહાન વિષમ અને ગહન છે. સુખ-દુઃખનો અનિવૃત્તિ બાદર–આગળના ગુણસ્થાનક કરતાં તમામ આધાર મનોવૃત્તિઓ ઉપર છે. મહા ધનાઢ્ય વ્યક્તિ અધિક ઉજ્જવળ આત્મપરિણામ આમાં હોય છે. એટલે પણ લોભના ચક્કરમાં ફસાવાથી દુ:ખી રહેતો હોય છે. જ્યારે કે મોહનીય કર્મનો ઉપશમ કે ક્ષયના માર્ગે આગળ નિર્ધન મનુષ્ય પણ સંતોષવૃત્તિના પ્રભાવે મન પર ઉગ નહીં વધવાનું થાય છે.
રાખતો હોવાથી સુખી રહી શકે છે. આમ મનોવૃત્તિનો (૧) સમ સંપરામમોહનીય કર્મનો ઉપશમ યા ક્ષય વિલક્ષણ પ્રવાહ જ. સુખ-દુ:ખના પ્રવાહનું મૂળ છે. એક વસ્તુ
થતાં થતાં જ્યારે બધું મોહનીય ઉપશાંત યા ક્ષીણ થઈ એકને સુખકારી હોય જ્યારે બીજાને દુઃખકારી હોય છે. એક જાય, માત્ર એક લોભનો સૂક્ષ્મ અંશ અવશિષ્ટ રહે ત્યારે પદાર્થ એક વખત રોચક લાગ્યો હોય ત્યારે બીજીવાર એ જ આ ગુણસ્થાનક પ્રાપ્ત થાય.
પદાર્થ અરોચક લાગ્યો હોય. આમ બાહ્ય પદાર્થો સુખ(૧૧) ઉપશાંત મોહ–પહેલાના ગુણસ્થાનકમાં મોહનો
છે. દુઃખના સાધક નથી પણ મનોવૃત્તિના વિચિત્ર-પ્રવાહ પર
ની સાથે ઉપશમ કરવો પ્રારંભ્યો છે તેને સંપૂર્ણ મોહ ઉપશાંત થયે આધાર રાખે છે. ગુણસ્થાનક પ્રાપ્ત થયું કહેવાય.
રાગ-દ્વેષ અને મોહ એ મનની વૃત્તિઓના પરિણામો (૧) ક્ષીણ મોહ-પૂર્વ ગુણસ્થાનકમાં મોહનીયનો ક્ષય છે. એ ત્રણે ઉપર જ આખું સંસારચક્ર ફરે છે. એ ત્રિદોષને પ્રારંભ્યો છે તો સંપૂર્ણ મોહ ક્ષીણ થયેથી આ ગુણસ્થાનક
દૂર કરવા અધ્યાત્મશાસ્ત્ર સિવાય અન્ય કોઈ વૈદક ગ્રંથ નથી. પ્રાપ્ત થયું કહેવાય.
અધ્યાત્મ શબ્દ “આધિ” અને “આત્મા” એ બે શબ્દોના (૧૩) સયોગી કેવળી–શરીરધારીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા
સમાસથી બનેલો છે. આત્માના શુદ્ધ સ્વરૂપને લક્ષ કરી પછી પણ ગમનાગમનનો વ્યાપાર, બોલનો વ્યાપાર
તદ્દનુસાર વર્તન કરવું એ અધ્યાત્મ શબ્દનો અર્થ છે. જડ અને વગેરે રહ્યા હોવાથી શરીરધારી સયોગી કેવળી કહેવાય.
ચેતન જે મુખ્ય બે તત્ત્વો છે તે અધ્યાત્મના વિષયમાં પૂર્ણ રીતે યોગ એટલે મન, વચન અને શરીરના વ્યાપાર.
ભાગ ભજવે છે. (૧૪) અયોગી કેવળી–સર્વ વ્યાપાર-રહિત, સર્વક્રિયા
દુરાગ્રહનો ત્યાગ, તત્ત્વશ્રવણની ઇચ્છા, સંતનો સમાગમ, રહિત. કેવલી પરમાત્માઓના આયુષ્યના અંત વખતે
સાધુપુરુષોની પ્રતિપત્તિ, તત્ત્વશ્રવણ-મનન-ચિંતન, નિદિધ્યાસન, પરમ શુક્લધ્યાનના પ્રભાવે તમામ વ્યાપારોનો નિરોધ
| મિથ્યાષ્ટિનો વિનાશ, સમ્યગુદૃષ્ટિનો પ્રકાશ, ક્રોધ, માન, માયા, થઈ જાય ત્યારે તે અવસ્થાનું ગુણસ્થાન આ છે.
લોભ એ ચાર કષાયોનો સંહાર, ઇન્દ્રિયોનો સંયમ, મમતાનો
પરિહાર, સમતાનો પ્રાદુર્ભાવ, મનોવૃત્તિઓનો નિગ્રહ, ચિત્તની આત્માના ક્રમિક વિકાસને અત્યંત વ્યવસ્થિત રીતે
નિશ્ચલતા, આત્મસ્વરૂપમાં રમણતા, ધ્યાનનો પ્રવાહ, સમાધિનો શ્રેણીબદ્ધ કરીને જીવની પ્રાથમિક અવસ્થાથી માંડીને કર્મમુક્ત
આવિર્ભાવ, મોહાદિ કર્મનો ક્ષય અને છેવટે કેવળજ્ઞાન તથા અવસ્થાનું ખૂબ જ ગહન છતાં સરળ આલેખન આમાં કરવામાં
મોક્ષની પ્રાપ્તિ. એ રીતે પાયાથી લઈને ક્રમશઃ થતી આત્માની આવ્યું છે. દરેક જીવ આ બધી જ અવસ્થામાંથી પસાર થાય
ઉન્નતિ અધ્યાત્મશાસ્ત્રમાં વર્ણવવામાં આવે છે. પછી મોક્ષ મળે. ઘણીવાર જીવ નીચેની અવસ્થાઓમાંથી જ બહાર નીકળી શકતો નથી. આનું વિસ્તૃત વર્ણન કરવું અહીંયા (F) જેન આચારસંહિતા :શક્ય નથી. છતાં સમજવા માટે જે વર્ણન કર્યું છે તેના પરથી (૧) સાધુધર્મ-(૧) પાદવિહાર ફરજીયાત છે. (૨)
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org