________________
ઝળહળતાં નક્ષત્રો.
૨૫૫
જૈન ગ્રંથાવલિમાં પ્રકીર્ણક જૂથનાં નામોમાં તફાવત જોવા શિષ્ય એવા આચાર્ય પ્રભવના પટ્ટશિષ્ય અને આચાર્યપદે મળે છે પણ સંખ્યામાં ફરક નથી પડતો. આમના પછીના અનુગમન કરનાર શäભવસૂરિ રાજગૃહના વત્સગોત્રીય બ્ર:હ્મણ તેજરવી નિગ્રંથ શ્રમણોની શૃંખલામાં નિમ્નલિખિત આચાર્યોનો હતા. પૂર્વાશ્રમમાં તે વૈદિક યજ્ઞયાગ કરાવનાર કર્મકાંડી હતા. સમાવેશ થાય છે.
એક વાર આચાર્ય પ્રભવનું ધર્મપ્રવચન સાંભળવા મળતાં * જમ્બુ (જગ્ગ) ઇ.સ. પૂર્વે ૫૪૩-૪૬૩ :–
તીર્થકરધર્મથી આકર્ષાઈને તેમનું શિષ્યપણું વીકારી રાધુ ગણધર સુધર્મન પછી શ્રમણ સંઘનું નેતૃત્વ સંભાળનાર જબ્બે
બનેલા. વીર સંવત ૭૨માં ‘દશવૈકાલિકીની રચના કરીને એ રાજગૃહના કાશ્યપ ગોત્રીય શ્રીમંત વૈશ્ય ઋષભદત્તના પુત્ર હતા.
કીર્તિવંત થયા છે. શયંભવના મુખ્ય શિષ્ય યશો મઢ હતા. ગણધરોત્તર કાળમાં આચાર્ય દ્વારા શિષ્યને જ્ઞાન આપવાની * ભદ્રબાહુ (ભબાહ)-૧ –શjમવ-શિ ય પરિપાટી તેમનાથી શરૂ થતી હોવા ઉપરાંત કેવળજ્ઞાન અને આચાર્ય યશોભદ્રના આ મહાન શિષ્ય, પ્રાચીન નામે ગોત્રના નિર્વાણ પ્રાપ્ત કરનાર તે અંતિમ હતા. તેથી જૈન શ્રમણ સંસ્થાના હતા. તેઓ અંતિમ “ચતુર્દશપૂર્વધારી' (= ૧ અંગ સોપાન-ક્રમમાં જ સ્વામીનું સ્થાન સર્વપ્રથમ અને સર્વોચ્ચ દષ્ટિવાદના ત્રીજા વિભાગ ‘પૂર્વગત’ના ચૌદેય ઉપવિભાગોના મનાયું છે.
જ્ઞાતા) હતા. તેમના સમય (ઇ.પૂર્વે ચોથી સદી)માં મગધ અને આગમ–સાહિત્યના કેટલાક ગ્રંથોમાં શિષ્ય જબૂના
આસપાસના પ્રદેશોમાં આવેલા બાર વર્ષના ભયંકર દુકાળ પ્રશ્નો અને ગણધર સુધર્મન્ના ઉત્તરોરૂપે શાસ્ત્રજ્ઞાનની રજૂઆત
દરમિયાન તેઓ જૈન સાધુઓના એક સમુદાયને સુકાળવા’ થઈ છે, જે ‘પરંપરાગમ' (ગણધરોની શિષ્ય પરંપરા દ્વારા કણોટક પ્રદેશમાં લઈ ગયેલા. આ રીતે દક્ષિણ ભારતમાં જૈન મેળવાયેલું જ્ઞાન)ના આરંભનું સુંદર દૃષ્ટાન્ત પૂરું પાડે છે.
ધર્મના તેઓ આઘપ્રવર્તક બનેલા. જે સાધુઓએ મગધ આ.દે લેખિત સ્વરૂપે સુરક્ષિત થતાં સુધી આવી શિષ્ય પરંપરા દ્વારા
પ્રદેશો છોડ્યા નહોતાં તેમને બાર વર્ષીય દુષ્કાળની વિટ મૌખિક રૂપે જ શાસ્ત્રજ્ઞાનની જાળવણી થઈ શકેલી.
પરિસ્થિતિમાં પોષણના અભાવે સ્મૃતિદોષ દેખાવા માંડે છે.
આવા પ્રતિકૂળ સંજોગોને પરિણામે શાસ્ત્રલોપ થતો અટકાવવા શ્વેતામ્બર અને દિગમ્બર એ બંને સંપ્રદાયોમાં આચાર્ય
દુષ્કાળને અંતે શ્રમણોની એક પરિષદ (= ‘વાચના') આચાર્ય જબૂનું માનભર્યું સ્થાન છે અને તેથી જ આ બંને સંપ્રદાયોના
સ્થૂલભદ્રના નેતૃત્વમાં પાટલીપુત્રમાં ભરાયેલી. તેમાં દ્વાદશાંગ ના સાહિત્યમાં તેમની જીવનકથાનું સારા પ્રમાણમાં નિરૂપણ થયેલું
૧૧ અંગોને તો સુરક્ષિત કરી શકાયેલાં પણ ૧૨માં અંગ છે. શ્વેતામ્બર કૃતિઓમાં ગુણપાલનું ‘જબૂચરિયમ', વીરનું
દૃષ્ટિવાદની સુરક્ષાનું કામ તેના તજ્જ્ઞના અભાવમાં અટકી જબૂસામિચરિઉ', યતિવૃષભનું “તિલોયપષ્ણત્તિ' અને સંઘદાસગપણનું “વસુદેવહિંડી’ મુખ્ય છે જ્યારે દિગમ્બર
પડેલું. તે સમયે દૃષ્ટિવાદના એક માત્ર પૂર્ણ જ્ઞાતા આચર્ધ
ભદ્રબાહુ હતા અને તે ત્યારે નેપાળમાં મહાપ્રાણ ધ્યાન ની સાહિત્યમાં જિનદાસ અને રાજમલ્લના લખેલા “જબૂસ્વામી
ઉપાસના કરી રહ્યા હતા. આથી આચાર્ય સ્થૂલભદ્ર દૃષ્ટિવાદ ચરિત્ર' છે. આ ઉપરાત પ્રાદેશિક ભાષાઓમાં પણ જબૂનું
શીખવા તેમની પાસે નેપાળ ગયેલા. (આને લગતી વિગ છે જીવનવૃત્તાંત આલેખાયેલું છે.
‘સ્થૂલભદ્ર' વિષેની નોંધમાં આગળ સમાવાઈ છે.) * પ્રમવ (પભવ) –આર્ય જમ્બુ પછી શ્રમણ
ભદ્રબાહુ-૧ અંગબાહ્ય કાલિક ગ્રંથો ‘દશાશ્રુતસ્કંધ, સંઘના વડા બનેલા આચાર્ય પ્રભવ કાત્યાયન ગોત્રના હતા.
બૃહત્કલ્પસૂત્ર’ અને ‘વ્યવહારના કર્તા હતા. સાધુઓ માટે પૂર્વાશ્રમમાં સંયોગવશ લુટારુ બનેલા અને મોટી ટોળકી
પ્રાયશ્ચિત્તના બે પ્રકારો-અનવસ્થાપ્ય’ અને ‘પારાચિક’ એમ ના બનાવીને લૂંટફાટ કરતા હતા. આવી એક લૂટના ભોગ બનેલા
સમય સુધી જ વ્યવહારમાં રહેલા. એમના ચાર શિષ્યો હતાગૃહસ્થાશ્રમી જબ્બ સાથે ચર્ચા થતાં જબૂના તર્કકૌશલથી
ગોદાસ, અગ્નિદત્ત, જિનદત્ત અને સોમદત્ત. પ્રભાવિત થઈને પ્રભવે પોતાની ટોળકી સાથે ગણધર સુધર્મન્ના હસ્તે દીક્ષા લીધેલી અને તેમની આજ્ઞા અનુસાર આચાર્ય * સ્થૂલભદ્ર (થFIભદ્દ) :–મગધના નંદવંશીય જબૂના શિષ્ય બનેલા.
રાજા મહાપદ્મના મંત્રી શકટાલના બે પુત્રોમાંના એક. બાર વર્ષના
ભોગમય જીવન પછી સંસારત્યાગ કરીને તે આચાર્ય * શય્યભવ ( સંભવ) –જબૂસ્વામીના
સંભૂતિવિજયના શિષ્ય બનેલા. બાર વર્ષના ભીષણ દુષ્કાળના
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org